________________
कपडवंजनुं कृष्ण २ जानुं दानपत्र દાનપત્રના સમયઃ શક સંવત ૮૩૨ (ઈ. સ. ૯૧૦-૧૧ ) વંશાખી પૂર્ણિમા.' દાનપત્રને લેખક કુલપુત્ર અમૅયક, નેમાદિત્યનોર પુત્ર હતા
દાનપત્રમાં વર્ણવેલાં ગામો પૈકી નીચેનાં ડો. મ્યુલરે ઓળખાવેલાં છે.
વાગરા =
व्याघ्रास
पंथोडा
હાલનું કપડવણજ
ગાયકવાડી વઘાસ.
પથરા » લરૂજી મૂઆડું (વઘાસ ની દક્ષિણે ) છે અબુલ.
अरल्लुवक
अपूवल्ली
૧ કૃષ્ણ ૨ બીજાનાં અન્ય દાનપત્રો શક. સં. ૮૨૨, ૮૨૪, ૮૨૬, અને ૮૩૧ નાં છે. જુઓ ઈ. એ. વો. ૧૨ ૫. ર૨ અને મી. ફલીટની કેનેરીક વંશે.” ૫ ૩૬. ૨ કક ૨ બીજાના શક સં. ૭૩૪ ના દાનપત્રનો લેખક, કુલપુત્રક દુર્ગભટને પુત્ર નેમાદિત્યને સંબંધી આ દાનપત્રને લેખક નેમાદિત્ય કદાચ હશે. ( જુએ. ઇ. એ. વો. ૧૨ પા. ૧૬૫. )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org