________________
१३०
गुजरातना ऐतिहासिक लेख (લે. ૧૮) ખરેખર, અશ્વરાજના આ પુત્ર એક જ ઉદરમાં રહેવાના લેજે પૃથ્વી પર ફરી આવેલા દશરથ રાજાના ચાર પુત્રો જ હતા.
(લે. ૧૯) અનુજ (હાના ભાઈ ) તેજપાલના સાથવાળે વસ્તુપાલ, મધુ માસ પછી આવતા માધવ માસની માફક સર્વનું હૃદય જતા નથી ?
(ા. ૨૦ ) “એલા કથ્રિ માર્ગમાં જવું નહીં એ સ્મૃતિ વચન ધ્યાનમાં રાખી તે બે ભાઈઓ મેહ રૂપી ચેરના લયવાળા સદગુણના પિંથ ઉપર સાથે ચાલે છે.
( લે. ૨૧) યુગ જેટલા લાંબા બવાળા આ બે ભાઈઓની જોડીને ઉદય થાઓ; જે જેડીએ ચેથા યુગમાં પણ કૃતયુગનું આગમન ફરી કરાવ્યું હતું.
(કલે. રર) જેઓની કીર્તિથી ભૂમિમંડલ મુક્તામય ભાસે છે તે બન્ને ભાઈઓનાં શરીર ચિરકાળ સુધી રોગથી મુક્ત રહો.
(લે. ૨૩) એક જ દેહમાંથી બને બાહ નીકળે છે છતાં તેમાં એક વામ (ડાબેખરાબ) છે. પણ આ બે બાજૂમાંથી એક જ પિતાથી થએલા હોવા છતાં) એક પણ તે (વામ) નથી, કારણ કે બન્ને પ્રામાણિક (દક્ષિણ) હતા.
(લે. ર૪) આ બને ભાતાઓએ ધર્મસ્થાનોથી પૃથ્વી અંક્તિકરીને કલિયુગના કંઠપર બલથી પિતાને પગ મૂક્યો હતે.
(ા. ૨પ) ચૌલુક્ય વીરોના વંશમાં તે શાખાના અલંકાર તેજસ્વી પુરુષ અરાજ જન્મ્ય હતે.
(લે. રદ ) તેના પછી લવણપ્રસાદે પૃથ્વી પ્રાપ્ત કરી; જેને પ્રતાપ ઢાંક્ય ન હતું, જેણે શત્રુસંહાર કર્યો હતો અને જેને ગંગાના જલથી છેવાએલા શંખ જેવો શુભ યશ ખારા સમુદ્રથી પડેલે પાર પહોંચ્યા.
(લે. ર૭) દશરથ અને કથની પ્રતિમા જેવા આ નૃપને વિરધવલ નામને શત્રુના દળને હણનારો પુત્ર થશે. જ્યારે આ પુરુષને યશ પૂર માફક પ્રસરતા હો ત્યારે, કામથી પીડિત મનવાળી સાળી સ્ત્રીઓની અભિસરણકલામાં કુશળતા નિષ્ફળ નીવડતી.
(લે. ૨૮) આ પ્રજ્ઞ વિરધવલ ચૌલુકય જ્યારે નિન્દાખનાર લોકો તે બે સચિવની નિન્દા કરતા તે બિલકુલ સાંભળો નહીં. અને આ સચિવોએ તેમના સ્વામિનું રાજ્ય અતિ ઉન્નતિથી શોભાવ્યું અને ગજસેનાઓ અને ઘેડાનાં યુથે તેને મહેલનાં આંગણાંમાં બંધાવ્યાં.
( લે. ) આ બને સચિવે સહિત તે રાજા શુંટણ સુધી લાંબા બે હાથથી શ્રીને સુખથી એટલે સહેલાઈથી ભેટે છે, એમ મને લાગે છે. - ( લો. ૩૦ ) શિવને ધસુર હિમાલયનો પુત્ર ગિરિસમૂહની ટોચ અબુદગિરિ છે, જે મન્ટાકિનીને વાદળથી ઘેરાએલા શિખર પર ધારણ કરી રહેલા હોઈ ઘટ જટાવાળા મસ્તકપર ગંગા ધારણ કરનાર શિવનું જેનો તે સાળે છે) અનુકરણ કરે છે.
( લે. ૩૧) આ પર્વત પર કોઈ સ્થળે રમ્ય લલનાઓને વિહાર કરતી જોઈને મોક્ષની આંકાક્ષાવાળાને પણ રતિ ઉત્પન્ન થાય છે, ત્યારે કોઈ સ્થાનમાં મૂનિઓને માટે બાંધેલાં તીર્થ રથાનોની હાર જઈ અસ્થિર મનના માસને પણ જગતથી વિરક્તિ પ્રાપ્ત થાય છે.
(લે. ૩૨ ) શ્રેયને લઈને શ્રેષ્ઠ વસઇના હામના અગ્નિ કુંડમાંથી મૃતંડના પુત્ર-સૂર્ય-ધી અધિક તિવાળો પુરુષ પ્રકટ થયો. તે શત્રસંહારમાં આનન્દ પામશે એમ માનીને તે શ્રુતિજ્ઞાનીએ તેને પરમાર એવું નામ આપ્યું તે સમયથી તેના કુળનું નામ તે પડયું.
(શ્લે. ૩૩) તે નૃપના વંશમાં પ્રથમ શ્રીધૂમરાજ થયા. તે પૃથ્વી પર ઈન્દ્ર સરખે હિતે કારણ કે ઇન્દ્ર પર્વતને, પાંખનું છેદન કરી, વેદનાને અનુભવ આપે હવે તેમ આ નૃપે રાજાએને, બંને પક્ષ છેદી વેદનાનું જ્ઞાન કરાવ્યું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org