________________
आबुपर्वतमा लेखो नं. १
१२९ ભાષાન્તર (લેક. ૧) છે. દેવી સરસ્વતી જે કવિઓનાં મનમાં પ્રવેશ કરે છે અને જેનું હસ વાહન છે તેની હું આરાધના કરું છું.
(લે. ૨) શિવનો પુત્ર ( ગણેશ) જે શાંત હોવા છતાં કોધથી રક્ત છે. શાન્ત છતાં કામના નિગ્રહ માટે બળે છે અને ચક્ષુ બંધ હોવા છતાં જે સર્વ જુએ છે તે તમારું કલ્યાણ કરે.
(લે. ૩) પ્રજાસુખનું સ્થાન, અજ, રજિ અને રઘુ સરખા ચુક્યથી રક્ષિત અણુહિલપુર શહેર છે–જ્યાં શુકલ પક્ષને અંતે ચિરકાળ સુધી અતિ સુંદર રમણીઓનાં શશી જેવાં મુખથી અંધકાર મન્ત થાય છે.
(લો. ૪) તે શહેરમાં, કુટજકુસુમ જેવા શબ યશવાળે, કહપતરુથી દાન દેવામાં અધિક, પ્રાગ્વાટ અન્વયને મુગટ ચપ્ટેપ હતા. | (લે. ૫) તેના સત્કર્મના ફળ રૂપે, તેના મહેલ ઉપર કીર્તિધ્વજ ફરકતા સુવર્ણ દડ જેવ, ચડપ્રસાદ નામે પુત્ર જન્મ્યા હતા.
(સ્પે. ૬) તેને, કે જે વિશાળ મનને હતું અને જે દુગ્ધદધિ (દૂધને સાગર ) જેવો હતે તેને સેમ ઉદૂભવ્ય,–જે સદ્દગુણોથી સજજનેને, મધ્યમાં ઉડા એવા દુગ્ધોદધિમાંથી ઉદ્દભવેલા ઈન્દ્રનાં કિરણો માફક આનંદ રેડ.
(લે. ૭) તેને જિનાધિનાથની ભક્તિ હૃદયમાં નિત્ય ધારનાર અશ્વરાજ પુત્ર હતા. તેને ત્રિપુરરિપુની પત્ની અને કુમારની માતા દેવી પાર્વતી જેવી કુમારદેવી પની હતી.
(લે. ૮) તેમને પ્રથમ પુત્ર લુણગ નામને મંત્રી હતું. પણ દૈવવશાત્ તે બાલ્યાવસ્થામાં જ મૃત્યુ પામ્યા હતા.. ન (લે. ૮) એ વિશુદ્ધ મનને મંત્રી લુણગ, જેની મતિ બૃહસ્પતિના જ્ઞાનની પણ અવગણના કરતી, તે
(લે. ૧૦) તેને નાનો ભાઈ શ્રી મલદેવ હતે જે જિતેન્દ્રિય હેઈને પરસ્ત્રીની લાલસાવાળો ન હોતે.
(કલો. ૧૧) ધર્મવિધાનમાં (અનુષ્ઠાનમાં), પ્રજાનાં છિદ્ર ઢાંકવામાં અને વિભિન્નનું (લૂટેલું) અનુસંધાન કરવામાં વિધાતાએ મલદેવને સ્પર્ધ સર્યા નહતે
(લે. ૧૨) કાળાં વાદળાંના સમૂહમાંથી મુક્ત થએલાં ચંદ્રનાં કિરણોની હરીફાઈ કરતા મલદેવના યશે હસ્તિમલ્લના દાંતનાં કિરણોને ગળેથી પકડ્યાં (મતલબ કે ઈન્દ્રના હાથી ઐરવતના દશનનાં શુભ કિરણો જ્યાં પ્રસસ્તાં હતાં ત્યાં સુધી તેને યશ પહોંચે એટલે દિગન્ત પર્યત કીર્તિ વ્યાપી. )
(લે. ૧૩) ઇન્દ્રિય પર વિજય મેળવનાર એ પુરૂષને અનુજ શ્રીમાન વસ્તુપાલ હતું, જે કાવ્યના અમૃતથી અદ્દભુત હર્ષની વૃદ્ધિ કરે અને જેણે વિદ્વાનોના લલાટ પરથી આ પદ્ શબ્દ ભૂસી નાંખ્યો હતે.
(. ૧૪) ચુલયના સચિમાં અને કવિઓમાં અગ્ર વસ્તુપાલ પૈસા મેળવવામાં કે કાવ્યકૃતિમાં પારકાના અથનું હરણ કદાપિ કરવો નહીં.
(લે. ૧૫) તેને ન્હાને ભાઈ મંરિરાજ તેજપાલ હતું જે સ્વામીને તેનું પાલન કરના હતું અને જેનો દુષ્ટને ડર હતા, જેની કીર્તિ ચારે દિશામાં પ્રસરી હતી.
(લે. ૧૬ ) તેજપાલ તથા વિષ્ણુનાં સ્વરૂપનું નિરૂપણુ કાણુ કરી શકે છે કારણ કે પ્રથમન ઉદરકંદરમાં ત્રણે જગતનાં નીતિનાં સૂત્રે રહેલાં હતાં જ્યારે બીજાનાં ( વિષણુના) ઉદર કંદરમાં ત્રણે જગત વિંટળાઈ રહેલાં છે.
(લે. ૧૭) આ ભાઈઓને અનુક્રમે જાહૂ, મા, સાઊ, ધનદેવી, સેહગા, વયજુકા અને પદ્મલદેવી સાત બહેન હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org