________________
आबुपर्वतना लेखो नं. १
१३१ (લે. ૩૪) ધંધુક, પ્રવભટાદિ અરિની ગજસેનાનો પરાજય કરનાર ઉત્પન્ન થયા; તેમના કુલમાં કામદેવને જિતનાર મરમ “રામદેવ” જ હતો.
( . ૩૫ ) પૃથ્વીથી સ્વર્ગ પર્યત ભરેલા જેના યશઃ સાગરનાં મેજથી ચંદ્રનાં કિરણે લેપાઈ જતાં એવા આ નૃપને થશે ધવલ નામે પુત્ર જે કામદેવને વશ ન હતો તે પ્રકટ અને માલવાન સ્વામિ બલ્લાલ, ચૌલુક્ય નૃપ કુમારપાલ તરફ શત્રુભાવ રાખતે થયો છે તેમ જાણી તેણે તેને સત્વર નાશ કર્યો.
(લે. ૩૬) તેને વિશ્વમાં પ્રશંસા પામેલે, શત્રુગણુનાં ગળાં છેદવામાં અપ્રતિહત અસિધારાવાળો ધારાવર્ષ પુત્ર છે. જ્યારે તે દેધથી પ્રદીપ્ત થઈ રણક્ષેત્ર પર નિશ્ચલ રહેતે ત્યારે કંકણનાથની પત્નીઓનાં નેત્રકમળમાંથી આંસુ પડતાં હતાં.
(લે. ૩૭) ખરેખર તે અધ્યાત બલવાળો પૃથ્વી પર ફરી અવતરેલ દશરથને પુત્ર રામજ હ; જે મારીચ માટે વૈરથી આ સમયમાં પણ મૃગયા ખેલવામાં આસક્ત મતિવાળો
હતે.
(શ્લે. ૩૮) તેને અનુજ પ્રહૂાદન હતું. તેણે સામંતસિંહ સાથે બળવાળા શ્રીમાન ગુર્જર નૃપનું દક્ષતાભરેલી તરવારથી રક્ષણ કર્યું હતું, અને દનુવંશના સર્વથી મહાન શત્રુ વિષ્ણુનું ચારિત્ર પુનઃ ભૂમિ પર ઉજજવળ કર્યું.
(લે. ૩૬) હું નિર્ણય કરી શકતું નથી કે બ્રહ્મામાંથી ઉત્પન્ન થયેલી સરસ્વતી દેવીએ અથવા અભિલાષ પૂર્ણ કરનારી દેવેની કામધેનુએ પ્રહ્નાદનનું રૂપ ધારણ કરી પુનઃ પૃથ્વી પર જન્મ લીધેલ છે.
( . ૪૦) ધારાવર્ષને આ પુત્ર શ્રી સોમસિંહદેવને ય થાઓ ! જેણે પિતાનું શૌર્ય, કાકાની વિદ્યા અને બન્નેની દાનશક્તિ પ્રાપ્ત કરેલી હતી.
(શ્લો. ૪૧) બ્રાહ્મણના કર માફ કરીને અને શત્રુગણુને વિજય કરીને સેમસિંહ નૃપે ઈન્દ્રના પ્રકાશ જે યશ પ્રાપ્ત કર્યો, જે યશે પૃથ્વીને અજવાળતે છતાં ઈર્ષાથી મેહ પામતા શત્રુઓનાં મુખ પરથી મલીનતાનું હરણ કર્યું ને.
(લે. ૪૨ ) તેના પુત્ર કણ રાજદેવનો જય હો !; જે કoણુરાજને પ્રતાપ અમાપ છે, અને જે યશ અને દયાથી આભૂષિત થયે હેવાથી, યશદાથી અનુરક્ત વસુદેવના પુત્ર અને માતાથી અધિક પ્રતાપ વાળા શ્રીકૃષ્ણના સરખે લાગતા હતા. | (સ્પે. ૪૩) વળી કુળમાં, વિનયમાં વિદ્યામાં, શૌર્યમાં, નિત્યદાનમાં વસ્તુપાલ જે બીજો કોઈ માણસ કોઈ પણ જગ્યાએ મારા દષ્ટિપથમાં આવતો નથી.
(. ૪૪) આ શ્રેષ્ઠ સચિવથી, તેની પ્રિયતમા લલિતાદેવીને, પુલેમનની પુત્રીને ઈન્દ્રથી જયન્ત પ્રાપ્ત થયું હતું તેમ, વિનયસંપન્ન જયન્તસિંહદેવ પુત્ર થયે.
( . ૪૫) આ જે હ, જેનું રૂપ કામદેવને જિતવા તલસે છે, અને જે વિનય અને જ્ઞાનથી વિમુખ બાલપણુમાં પણ વિનય અને સગુણેને આવિર્ભાવ કરે છે, તે કોનું હદય નથી આકર્ષતે ?
(લે. ૪૬ ) શ્રી વસ્તુપાલને પુત્ર જયસિંહ-જે રૂપમાં કામદેવથી અધિક છે અને જે વાચકોને પ્રાર્થના કરતાં અધિક દાન આપે છે, તે એક કપાયુષી થાઓ !
(લે. ૪૭) શ્રીમાન તેજપાલ મંત્રિ જેનાથી ચિંતામણિ માફક પ્રજા નિશ્ચિત્ત આનન્દ કરે છે તે ચિર કાળ સત્તાનો ઉપભોગ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org