________________
ભાષાન્તર
તેના પુત્ર, મહાસામન્તાના અધિપતિ જે (તેના શત્રુઓના ) ગજોના ભેઠેલા કુમ્ભમાંથી વરસતાં મૌક્તિકથી છવાઈ ગયા છે જેના ઉંચા કરેલેા જમણા કર યુદ્ધમાં કંપે છે
ના કમળ સરાવર સમાન છે, જે સકલ કલા
***
જે ખીલેલા ઘણા દશ હજાર સંપન્ન પૂર્ણ ઈન્દુ સમાન છે પણ કલંકથી મુક્ત છે—વિપક્ષ ભભુતાને રક્ષણ આપી, વિપક્ષ ભૃતે( પાંખ વિનાના પર્વતેા )ને રક્ષનાર સાગર સમાન—સુદર્શન ચક્રમાં મૂકેલા સૈન્યથી પેાતાના શત્રુઓના નાશ કરે છે તેથી યુદ્ધના સુદર્શન ચક્રથી શત્રુએને નાશ કરનાર કૃષ્ણ સમાન પણ કૃષ્ણસ્વભાવથી મુક્ત—ભૂતિનિચયથી ( અલંકારના મહાન સમૂહથી ) છવાઈ ભૃતિનિશ્ચય( ભસ્મના મહાન સમૂહ )થી છવાએલા શિવ સમાન જેના અંગના પ્રતાપ વૃદ્ધિ પામે છે ત્યારે અલ્પ કરથી અંજલી પ્રજાને પેાતાની પૂજા કરતી બનાવે છે તેથી વૃદ્ધિ પામતા અલ્પ કર( મૃદુ કિરણ )થી જને। પાસે નમન કરાવતા નવ ઈન્દુ સમાન ... અને જેણે અસિધારા વડે વલભીનાથની ઉત્સુકતા શાંત કરી હતી—જે અખિલ જગતના મહાન પંડિતાના અભિલાષના અનલ શાન્ત કરી અને ( અભિલાષનાં ફળ તેમને ) આપી દેવાની અંગનાના સમસ્ત મંડળથી ગીતમાં સ્તુતિ પામ્યા છે—જેના ચરણ કમળ અનેક નૃપેાના મુગટના મણિના કિરણાથી રક્ત થયા છે--અને જેણે પંચમહા શબ્દ પ્રાપ્ત કર્યાં છે, તે શ્રી જયભટ્ટ ... હતા.
॥
...
...
जयभट ३ जानां ताम्रपत्रो
...
...
...
Jain Education International
ส
તે કુશળ સ્થિતિમાં હતા ત્યારે સમસ્ત નૃપ, સામન્ત, ભગિક, વિષયપતિ, રાષ્ટ્ર, ગામ, મહત્તર આધિકારિક આફ્રિને આ શાસને જાહેર કરે છેઃ
તમને જાહેર થાએ કે મારાં માતાપિતા અને મારા, આલેક તેમજ પરલેાકમાં પુણ્ય યશની વૃદ્ધિ માટે કેમન્તુ ગામમાં સ્થાપેલા શ્રી આશ્રમદેવને, ગન્ધ, ધૂપ, પુષ્પ, દ્વીપ, નિત્ય સંગીતસેવા, મંદિર સ્વચ્છ કરાવવા, પંડિત, ફાટ પડેલા અને પડી ગયેલા ભાગના સમારકામના ખર્ચ માટે, શ્રી ભરૂચ્છ વિષયમાં કેમજી ગામમાં નૈઋત્ય સીમામાં ૫૦ ( પચાસ ) નિવર્તનના માપના ભૂમિખંડ જેની સીમા—પૂર્વે છીરહુ ગામજતા માર્ગ, દક્ષિણે જમ્બા ગામની સીમા; પશ્ચિમે જમ્બાથી ગાલિઅવલિ ગામ જતેા માર્ગઃ ઉત્તરે સીહુરગ્રામ જતે માર્ગ અને વવૃક્ષની સમીપમાં વાપી; આ ચાર સીમાથી અંકિત ક્ષેત્ર, ભૂમિશ્ચિંદ્રના ન્યાય અનુસાર, સહિત, લીલી અને ( સુકી ) શુષ્ક ઉત્પન્ન સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, દશઅપરાધના દંડના હુક સહિત, ઉદ્ભવતી વેઠના હુક સહિત, સૈનિકેાના પ્રવેશ મુક્ત, રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુ મુક્ત, પૂર્વે દેવા અને બ્રાહ્મણાને કરેલાં દાન વર્ષ કરી, ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, સરિતાઓ અને પર્વતાના અસ્તિત્વ કાળ સુધી, અષાડ શુદ્ઘિ ૧૦ ને કર્કટક રાશિમાં રવિએ ગમન કર્યું તે શુભ દિને (દાનને અનુમતિ માટે ) પાણીના અંધંથી મેં આપ્યું છે.
આથી જ્યારે આ તપાવન આચારની સ્થિતિ અનુસાર ઉચિત રીતે તેના ઉપભોગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અથવા તે સંબંધી આદેશ કરે ત્યારે કોઈએ પણુ નિષેધ કરવા નહિ.
અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપાએ આ અમારા દાનને અનુમતિ આપવી અને રક્ષવું જોઇ એ. અને જે અજ્ઞાનના તિમિર પટલથી આવૃત થયેલા ચિત્તથી તે જપ્ત કરશે અથવા જસ થવા દેશે તે પંચમહાપાપ અને અલ્પ પાપાને દોષી થશે.
અને ભગવાન વેદવ્યાસે નીચે પ્રમાણે કહ્યું છે:---
(6
ભૂમિદાન દેનાર ૬૦ હજાર વરસ સ્વર્ગમાં વસે છે પણ તે જપ્ત કરનાર અથવા તેમ અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. ઇ
For Personal & Private Use Only
www.jainellbrary.org