________________
कुमारपालना राज्यनी वडनगरप्रशस्ति
(૨૧ ) દ્વિજવર્ગના અશ્રાન્ત વેદઘાષથી ડેરા ખનેલે, અવિરત હામના અગ્નિના ધુમાડાએથી અંધાપાને પામેલા, અનેક દેવમંદિરોની ધ્વજ શિખાએના આઘાતથી લેા ખનેલા, કલિયુગ, પેાતાના સમય હાવાથી ઉત્સાહયુક્ત હાવા છતાં, આજે એ નગરની સમીપ આવી શકતા નથી.
( ૨૨ ) વિપ્રવનિતાએના વિવિધ રત્નાલંકારની ફેલાઈ રહેતી પ્રભા વડે હસતા, અને સતત ગીતધ્વનિથી વાચાળ બનેલા માગેર્યાં જ એ નગરમાં, અવિરત ઉત્સવમાં દૃષ્ટિએ પડતા ખ્વાળ વિભવને પ્રકટ કરીને, રાજાની સૌરાય–સંપત્તિને જાહેર કરે છે.
૪૭
( ૨૩ ) એ નગરમાં દ્વિજજન યજ્ઞા વડે દેવાનું પણ રક્ષણ કરે છે અને શાન્તિક પૌષ્ટિક કર્મ વડે ભૂપની અને રાષ્ટ્રની પણ રક્ષા કરે છે; છતાં એના તીવ્ર તપને ખાધ ન આવે એ હેતુથી એ રાજાએ વિપ્રપુરના રક્ષણ અર્થે કાટ બંધાન્યા છે.
(૨૪) એ કાટના પ્રભાવ વડે આ નગરમાં જલાયા જળથી લેાકને તૃપ્ત કરે છે, અને એ કાટથી રક્ષાએલી ક્ષેત્રભૂમિ પણ પુષ્કળ ધાન્યસંપત્તિ ઉપજાવે છે, એ વાત મનમાં ધરીને, સકલ બ્રાહ્મણની ઉપર ઉપકાર કરવાની ઇચ્છાથી, ચૌલુકયડામણિએ આ નગરને કાટથી વિભૂષિત મનાવ્યું.
(૨૫) આ દિવાલ તેના પાયા રસાતલમાં જતા હૈાવાથી ગિરિ સમાન છે; તે મહા આ ભાગથી શ્લાઘ્ય હાઈ મહાલેગથી શ્લાઘ્ય શૃંગારી સમાન છે; તે મહાન ઉન્નતિની પ્રાપ્તિનું સાધન હાવાથી સાગર સમાન છે; કપિનાં શિર તેમાંથી દેખાતાં હાવાથી રાક્ષસેાના પતિ( રાવણ )ના રિપુઓના વિજય સમાન છે; ઈષ્ટકાઅન્તથી રૂચિર હેાવાથી ઈાકાન્ત રૂચિર નારી વર્ગ સમાન છે.
(૨૬) આ ગાળ દિવાલ જેનું શિલાશિર ચુનાના લેપથી શ્વેત છે, તે, ગુંચળાંના ઢથી મનહર, શત કૂણુ ઉંચી કરનાર, કુંડળી રૂપમાં ગાળ વીંટાઈ જનાર, યજ્ઞપુરૂષ( વિષ્ણુ )ની આજ્ઞાથી રસાતળમાંથી આવનાર અને રત્ના(ઉચ્ચ જાતિના જના )ના નિધિ સમાન તેના નગરની રક્ષા અર્થે અહીં વસનાર શેષ ( નાગ ) સમાન દેખાય છે.
( ૨૭) કામની વૃદ્ધિ કરનાર લક્ષ્મી સમાન સુંદર નારીએ વડે નિત્ય રમ્ય ખની, શ્રુતિનાં ગાનપરાયણ દ્વિજોનાં મંડળથી અતિ ગતિ થઈ, અને પરમગુણુ સંપન્ન આવૃત કરતી ઉચ્ચ દિવાલથી પ્રસન્ન થએલા જનાથી ઉજ્જવળ થએલી અંદર અને બહારની ભૂમિ અહીં હવે અક્રૂ ભુત શે।ભા ધારે છે.
(૨૮) ચૌલુકય નૃપ અને પ્રૌઢ અંગ ધારનાર અને નાગરાને અભિલાષિત વરની વૃષ્ટિ કરનાર નૃપથી બંધાવેલા લક્ષ્મીનું ગૃહ ધારણ કરતા આ કેપ્ટ પ્રકાશે છે.
(૨૯) પૃથુથી નિર્માણ થએલા સ્થાનમાં જયાં સુધી સર્વે પર્વતાને ભૂમિ ધારશે, સાગર અને સગર નૃપના યશ જ્યાં સુધી ટકશે ત્યાં સુધી દ્વિજેના ધર્મસ્થાનના રક્ષણના પરમ હેતુ અને શ્રી ચૌલુકય નૃપના યશની પ્રતિમા સમાન આ કાટ ટકી ( કાયમ ) રહેા.
(૩૦) કવિ ચક્રના શ્રીપાલે, જેણે આ મહાન રચના એક દિનમાં પૂર્ણ કરી અને જે સિદ્ધરાજથી ભાઈ તરીકે લેખાયા હતા તેણે, આ ઉત્તમ પ્રશસ્તિ કરી છે.
સં. ૧૨૦૮ આશ્વિન શુ. ૫ (?)ને ગુરૂવારે નાગર બ્રાહ્મણ પંડિત વાલણુથી લખાયું,
૧ મૂળમાં નારાક્ષમાપ મા પાડે છે અને પ્રસિદ્ધ કર્યા “ નાગવંશજ્ઞ '' એવા સુધારા સૂચવે છે, જે તદ્દન અયુક્ત છે—ર્ણ અને અર્થે ભષ્ટિએ. ખી ીતે સદ્દામવ એવા જ મૂળ શુદ્ધ પાડ હશે એ નિ:શંક છે.
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org