SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ --- गुजरातमा ऐतिहासिक लेख (૧૦) તેમાંથી ભૂમિના કર્ણને અલંકાર, પિતાને ઉજજવળ યશ( ની વાર્તાઓ)વડે વિશ્વના શ્રતિપંથ (કર્ણ) પ્રસન્ન કરનાર શ્રી કર્ણ નૃપ ઉદ્ભવ્યો. તે ધર્મ એ ધર્મને પિતાની સમીપમાં ઢાલ જેમ મૂકી (પિતાની ધનુષ્યની) દેરીના મહાન્ રણકારથી અને શની વૃષ્ટિથી કેવળ શત્રુગણુને નહીં પણ કલિયુગને પ્રહાર કર્યો." (૧૧) તેમાંથી, શ્રી સિંહ દેવ-સિદ્ધાધિરાજ ઉત્પન્ન થયે જે મદભરેલા માલવ નૃપને બન્યવાન કરવાના કૃત્યથી પૃથ્વીના સર્વ નૃપને ભયભીત કરનાર હતું, જે ભક્તિથી તેના તરફ આષએલા તરફ દર્શનમાં શુભ હતા જે પ્રભાવ વૃદ્ધિને અવતાર હતો અને જેનું સિદ્ધ રસથી ત્રણમાંથી મુક્ત કરેલી પ્રજાથી સદા ઉપમાના પ્રમાણ સમાન ગાન થતું હતું.' ૧૪) ••• . .. જેણે વિષ્ણુની પેઠે વરાહ રૂપે, દેવાધિદેવની ૭ આજ્ઞાથી પૃથ્વીને ઉદ્ધાર કર્યો, શ્રીરના રાજ્યમાં ચૂડામણિ સરખે અને અતિ પ્રતાપથી સ્વર્ગમાંથી આવતરેલા હરિ સમાન જાથી ગણુ મહારાજ કુમારપાલ નૃપ હતો. (૧૫) ચૌલુક્ય નૃપના કુળના આ વંશજે નરાધિરાજ અરાજના હૃદયમાં શોની એક વૃષ્ટિ કરી. અને તેને કર પર બેઠેલી ચંડી દેવીને વહેતા રક્તથી સંતુષ્ટ કરીને મસ્ત કરી અને જ્યારે તેણીને પંકજ રૂપી રમકડાની અભિલાષ થઈ ત્યારે તેના દ્વાર પર લટકાવેલા માલવનૃપના શર પવથી તેણીને વિસ્મિત કરી. (૧૬) શુદ્ધ આચારને નવેસર ઉતરી આવવાને માર્ગ, સદ્ધર્મનાં કર્મોને પ્રાદુર્ભાવ કરવામાં ચતુર નયને માર્ગે જવામાં સાર્થવાહ, એ જે રાજા હાલ કૃતયુગને પ્રવર્તાવતા અને કલિયુગને હાંકી કાઢતે કેમ જાણે કે ભૂમિમંડળને જ નહીં પણ કાલવ્યવસ્થાને પણ વશ કરે છે. (૧૭) કાપેલી આંગળીએ જેનાં પલ્લવે છે. નાશ પામેલા ઉદીચ્ય નૃપનાં તજાએલાં કત છગે જેનાં પપે છે, પ્રાચ્ય નરેંદ્રને કપાયેલાં મસ્તકે જેનાં ભીનાં ફળે છે એવા જેના પ્રતાપક્રમે પિતાની છાયા ખૂબ વિસ્તાર છે. #(૧૮) ગણેશે જેનાં વિદનોને નાશ કર્યો છે એવા એ રાજાની રાજ્યરક્ષણની વ્યવસ્થા માત્ર બાહ્યાચાર છે. કળ જોઈ શકનારું શકન જ્ઞાન જેને છે એવા એ રાજાને મંત્ર છે. ... ... દેવીઓએ જેના બધા શત્રુઓને હણ્યા છે એવા એ રાજાને યુદ્ધ માત્ર વિનંદનો ઉત્સવ છે. શ્રી સોમેશ્વરે જેને રાજ્યવિભવ આપે છે, એવા એ રાજાનું લશ્કર માત્ર ભૂષણ હતું. (૧૯) એ રાજાથી ભગવાવાથી સુભગ બનેલી, ખુરી રહેલાં રત્ન વડે પ્રકાશિત સમુદ્ર રૂપી રચનાવાળી, હિમાચલ અને વિધ્ય પર્વતે રૂપ સ્તનવાળી, આ પૃથ્વી દ્વિજનું મહાનિવાસસ્થાન, ઉત્તમ વર્ણની આબાદાનીવાળું એવા નગરને ભૂષણરૂપ અસ્થિકુંડળની માફક શ્રુતિ-આશ્રય ( =૧ કર્ણમાં આશ્રય પામેલું, ૨ વેદનો આશ્રય) બનાવીને ધરી રહી છે. (૨૦) બ્રહ્માદિક ઋષિઓએ કરેલા મહાયોને અવસરે ઉભા કરેલા યજ્ઞસ્તંભેએ આપેલા ટેકાને લીધે પગની ગરજ વિનાને બનેલે ધર્મ એ નગરમાં ચારે યુગમાં આનંદથી વિકસી રહ્યો છે, તેથી એ નગરને દેએ આનંદ એવું બીજું નામ આપ્યું છે. વનું તાપ - ૧૩ એટલા “ ચી દેવીને હમચંડ પ્રતાપ હતા . એ ગ્ર ૫ કવિનું તાત્પર્ય એ છે કે કણે માત્ર ધર્મે વિજયો જ કર્યા અને જે તેણે પવિત્ર નીતિને અનુસરવાથી કલિને ખપે. ૬ બ્લેક ૧૨ અને ૧૩ એટલા બધા ભત્ર છે કે તેને અનુવાદ થઈ શકે તેમ નથી, ૭ “શિવ’ હોવાને સંબવ છે૮ શ્રીમાન રાજાઓમાં ઉત્તમ' ૯ ચંડી દેવીને હમેશાં રકતથી ખાસ કરીને નરરતથી પ્રસન્ન કરવી જોઈએ. રાજાના કર ઉપર બેઠેલી કહેવાય છે તેનું કારણ એ કે તે “ચંડ પ્રતાપ” હતા. * આ શ્લોકનો અર્થ એ. ઈ. માં આપે છે તે સ્વીકારી શકાય એવો નથી, એ ગ્રન્થમાં આ શ્લોકના બીજા ચરણમાં જ્ઞાનત્ય ને સ્થાને જ્ઞાન 1 પાઠ સૂચવે છે એ પણ એક ભૂલ છે. પ ક્ષાઘુતઃ =પગની અપેક્ષાથી રહિત, એ. ઇ. માં ભાષાંતર આપ્યું છે તે અગ્ય લાગે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy