________________
હ્રષ્ટ
गुजरातना ऐतिहासिक लेख
સારાંશ
૧ પ્રસ્તાવનાઃ— (
( * ) વંશાવલી:— વંશાવલીમાં ૯ મા રાજા અજયપાલને વધારાનાં વિશેષણેા મહામાહેશ્વર અથવા શિવના પરમભક્ત આપેલાં છે તે સિવાય વિક્રમ સંવત ૧૨૯૫ ના પ્રમાણે છે.
( ૧ ) અણહિલપાટકના ભીમદેવ. ૨. વિપથકના રાજપુરૂષો અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૯૬ વદિ ૧૪ ને રિવવારે નીચેનું દાન જાહેર કરે છે.
૨ દાન— રાજયસીયણી* ગામ. તેની સીમાઃ—
( ૬ ) પૂર્વે ડેડવસણ અને રીવડી ગામા
( 7 ) દક્ષિણે ન્હાનું ઉભુંડા.
( ૬ ) પશ્ચિમે માલી
( ૪ ) ઉત્તરે સહજવસણ અને દાૌરૢ ગામે.
૩ દાનપાત્ર— સેલુંકી રાણા લૂણુપસાના પુત્ર રાણા વિરમે ધૂસડીમાં બાંધેલાં વીરમેશ્વર અને સૂમલેશ્વરનાં મંદિરને પૂજાર્થે; ટ્રસ્ટી મઠના સ્થાનપતિ રાજકુલ વૈદ્યગર્ભરાશિ.
૪ રાજપુરૂષા— લેખક નં. ૭ અને ૮ પ્રમાણે
દૂતક નં. ૮ પ્રમાણે.
C
* નાટ—પહેલા પતરા પર રવહરત મહારાણી શ્રી સમલદેભ્યાક્ષ અને ( એકદાન ) રાણી સૂમલદેવીનુ એમ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org