________________
अजयपालना ताम्रपत्रो
ભાષાન્તર-સારૂ રૂપે શિવની મેકેશ (પંક્તિ. ૧) અને સ્મારાતિ (૧-૨) નામથી સ્તુતિના બે શ્લેક પછી, લેખ નીચેની વંશાવળી આપે છે –મહારાજાધિરાજ, પરમેશ્વર અને પરમભટ્ટારક, શ્રીમાન જયવિહરવ (૧૩) જે પ્રસિદ્ધ અણહિલપાટકમાં (૧,૨) અધિષિત હતા અને જેણે વર્વરકેને જિત્યા હતા. તેના પાદાનુદ થાત શાકંભરીના રાજાને પરાજય કરનાર મ. પ. ૫. શ્રીમાન કુમાર પાલદેવ (૧૫) જેને ઉમાપતિ શિવે વરદાન આપ્યું હતું તે હતું. તેને પાદાનુધ્યાત શિવને મહાન ભક્ત (૧,૫) મ. પ. પૂ. શ્રીમાન્ અજયપાલદેવ (૧૬) હતે.
અજયપાલદેવ રાજા હતે (૧૬) અને તેને પાદાપજીવિન મહામાત્ય શ્રી મેશ્વર (૧,૬) રાજમાને લગતાં સર્વ કાર્યો તથા બીજ ખાતાંની દેખરેખ રાખતા તે સમયે ભામણ પાટક શહેરમાંથી (૧,૨). પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રીમાનું અદેપાલદેવની પ્રસાદીથી નર્મદા નદીના તટ ઉપરના પ્રદેશ પર રાજ્ય અમલ કરનાર (૧,૮) મહામંડલેશ્વર શ્રીમાન જિલદવ (૧,૭), પૂર્ણ પથક તાબાનાં (૧,૮) માખુ ગામ ૪૨ મધ્યે આવીડ ગામ્યના (૧૯) દડનાયક, દેશઠકકર, અધિષ્ઠાનક, કરણુ પુરૂષ, શય્યાપાલ, ભટ્ટપુત્ર અને અન્ય સમસ્ત રાજપુરૂષ અને નજીક વસતા વિશયિકે, પટ્ટકિલા અને બ્રાહ્મણેત્તર પ્રજાજનોને જાહેર કરે છે કે – | તમને જાહેર થાઓ કે (૧,૧૧):- અમારે બ્રાહ્મણ પાટકમાં (૧,૧૧) મુકામ છે ત્યારે વિક્રમકાળ પછી સંવત ૧૨૩૧ ના કાર્તિક શુદિ ૧૫ ને સોમવારે ઉપવાસ કરી, ધર્મવૃદ્ધિ તથા અમારાં માતપિતાના અને અમારા યશની વૃદ્ધિ માટે (૧,૧૭) જડ અને ચેતનના પિતા શિવ તથા પુરુષોત્તમની (૧,૧૩) પુજા કરી (૧,૧૩) અમે ચાહુયાણ વંશના (૧,૧૭) મહામણડલેશ્વર શ્રીમાનું વૈજલદેવ (૧,૧૮), અપૂર્વ ૫૦ બ્રાહ્મણને સાજન માટે ખોટુક (૧,૧૮) ગામના દક્ષિણ વિભાગમાં ઉપર કહેલું આલવડગાસ્વ, દેવ અને બ્રાહ્મણના ભક્તિના હકક વર્જ કરી આ દાનપત્રમાં નક્કી કરી જણાવેલા હકો સાથે, ખડેહક્કના (૧,૨૧) ધર્માદા સત્રાગારને આ દાનપત્રથી આપીએ છીએ.'
“[ ૨૧ થી ૩૧ પંક્તિમાં દાન દેનાર ભાવિ રાજાઓને આ દાન ચાલુ રાખવા આજ્ઞા કરે છે. અને ચાલુ આશીવાદાત્મક અને શાપ આપનારા ૭ શ્લેક ટકે છે. તે વચન ૩૧ મી પંક્તિમાં ઇતિ શબ્દથી સમાપ્ત થાય છે” ૩૫ મી પંક્તિમાં “૧૨૩૧, કાર્તિક, શુકલપક્ષ, ૧૭, બુધવારે” છે તે દાનપત્ર લખાયાને અથવા અપાયાને દિવસ જણાવે છે.
દૂતક પ્રતીહાર શોભનદેવનું નામ અને તેની પછી “મહામંડલેશ્વર શ્રીમાન જિલદેવના સ્વહસ્ત આ છે એવા શબ્દ, અને જેને હો અને દાન સાથે સંબંધ અસ્પષ્ટ છે એવા થામદેવ નામે રાજપુરૂષનું નામ આપીને લેખ સમાપ્ત થાય છે.
૨ અપૂર્વ શબ્દને થાર્થ ઉ૫યોગ કહી શકાતું નથી, પરંતુ તે એમ દર્શાવવા માટે હેયર પકાશ નવા બ્રાહ્મણ જેઓને પ્રથમ કોઈ વાર ભેજન ન કરાવ્યું હોય અને જેઓ તે જ વખતે તુરતમાં જ ગામમાં વસઇ સ હ લેથી
ના સાગરમાં વસેલા હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org