SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीधरनी देवपाटणप्रशस्ति १०३ વીર હમીર” બધા મુસલમાન સેનાપતિમાંને એક હતું, જેણે એક કરતાં વધારે વખત ચઢાઈ કરીને ભીમદેવના રાજ્ય સમયમાં ગુજરાત ટુંક સમય માટે જિલું. રાજનીતિમાં અને યુદ્ધમાં આ વિજયે કેટલા મહાન અને અગત્યના ખરેખર હતા એ શંકાસ્પદ જ રહેવું જોઈએ. કારણકે પ્રશસ્તિઓ રચનારથી નાનાનું મોટું (અતિશયેકિત) થાય છે. શ્લોક ૪૪ આપણને જણાવે છે કે શ્રીધરે સોમનાથ પાટણમાં રેહિણી સ્વામીના સ્થળે પિતાની માતાની યાદગીરી માટે વિષ્ણુને અર્પણ કરેલાં બે મંદિર બંધાવ્યાં. અને એક શિવનું મંદિર પિતાના પિતા વલ્લના નામથી બંધાવ્યું. બાકીના શ્લેક એટલા બધા ખરાબ થઈ ગયા છે કે તેમના લખાણું માટે કંઈ ખાત્રીપૂર્વક કહેવું અશક્ય છે. વિ. સં. ૧૨૭૩, વૈશાખ શુદિ, ૪ શુક્રવાર, એ તિથિ છેફેસર જેકેબીના ટેબલ (કઠા) પ્રમાણે (એ. ઈ. વૉ. ૧ પૃષ્ઠ ૪૦૩ અને પછી) ઈ. સ. ૧૨૧૬ એપ્રીલ ૨૨ શક્રવાર સાથે મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy