________________
श्रीधरनी देवपाटणप्रशस्ति
१०३ વીર હમીર” બધા મુસલમાન સેનાપતિમાંને એક હતું, જેણે એક કરતાં વધારે વખત ચઢાઈ કરીને ભીમદેવના રાજ્ય સમયમાં ગુજરાત ટુંક સમય માટે જિલું. રાજનીતિમાં અને યુદ્ધમાં આ વિજયે કેટલા મહાન અને અગત્યના ખરેખર હતા એ શંકાસ્પદ જ રહેવું જોઈએ. કારણકે પ્રશસ્તિઓ રચનારથી નાનાનું મોટું (અતિશયેકિત) થાય છે. શ્લોક ૪૪ આપણને જણાવે છે કે શ્રીધરે સોમનાથ પાટણમાં રેહિણી સ્વામીના સ્થળે પિતાની માતાની યાદગીરી માટે વિષ્ણુને અર્પણ કરેલાં બે મંદિર બંધાવ્યાં. અને એક શિવનું મંદિર પિતાના પિતા વલ્લના નામથી બંધાવ્યું. બાકીના શ્લેક એટલા બધા ખરાબ થઈ ગયા છે કે તેમના લખાણું માટે કંઈ ખાત્રીપૂર્વક કહેવું અશક્ય છે. વિ. સં. ૧૨૭૩, વૈશાખ શુદિ, ૪ શુક્રવાર, એ તિથિ છેફેસર જેકેબીના ટેબલ (કઠા) પ્રમાણે (એ. ઈ. વૉ. ૧ પૃષ્ઠ ૪૦૩ અને પછી) ઈ. સ. ૧૨૧૬ એપ્રીલ ૨૨ શક્રવાર સાથે મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org