________________
भीमदेव २ जानुं दानपत्र
સારાંશ. ૧ પ્રસ્તાવના– (૪) વંશાવલી –વંશાવલી જસિંહ અને મૂલરાજ ૨ નાં વર્ણન વિક્રમ સંવત્ ૧૨૬૩ ના નં. ૩ પ્રમાણે છે. બાકીની વિક્રમ સંવત્ ૧૨૮૩ ના નં. પ પ્રમાણે છે.
() ભીમદેવ ૨ અણહિલપાટકમાં નિવાસ કરી વાલય પથકના રાજપુરુષ અને નિવાસીએને વિક્રમ સંવત ૧૨૮૮ ના ભાદ્રપદ સુદીના પ્રતિપદ ( અમાસ ) ને સેમવારે નીચેનું દાન જાહેર કરે છે.
૨ દાનપાત્ર અને આશય–આલેશ્વર અને સલખણેશ્વરના સલખણુપુરમાં મંદિર અને ત્યાંના મઠને સ્થાનપતિ વેદગભેરાશિ તથા તેને પુત્ર સંમેશ્વર; ભટ્ટારકેના ભેજનાથે અને સત્રાગારા
૩ દાન-ગામ . . . . .અને ગામમાં (સેમેશ્વર માટે) ૨૦ હલવાહ ભૂમિ. ગામની સીમા –
() પૂર્વ સાંપરા અને છતાહાર (?) ગામે. () દક્ષિણે ગુંઠાવાડા ગામ. (૪) પશ્ચિમે રાણાવાડા ગામ. (૪) ઉત્તરે ઉન્દિરા અને આગણવાડા ગામે.
૪ રાજપુરુષ–લેખક કાયસ્થ ઠાકુર સાતિકુમારનો પુત્ર મહાક્ષપટલિક ઠાકુર સેમસિંહ, દૂતક મહાસાંધિવિગ્રહિત ઠાકર વહુદેવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org