________________
નં૦ ૧૮૭
ગિરનારના લેખા નં. ૩૪
વિ. સં. ૧૨૮૯ આશ્વિન વદિ ૧૫ સેામવાર
રાજલ અને વેજલની ગુફાઓની પૂર્વમાં અને ગૌમુખ તરફ જવાના રસ્તાની પશ્ચિમમાં આવેલા ખડક ઉપર આ લેખ છે.
अक्षरान्तर
वस्तुपालविहारेण हारेणेवोज्वलश्रिया उपकंठस्थितेनायं शैलराजो विराजते ॥ श्रीविक्रम संवत् १२८९ वर्षे आश्विन वदी १५ सोमे महामात्य श्रीवस्तुपालेन आत्मश्रेयोर्थं
पश्चाद्भागे श्रीकपर्दियक्षप्रासादस्समलंकृतः श्रीशत्रुंजयाव[ तार ] श्री आदिनाथप्रासादस्ततो वामपक्षे
Jain Education International
स्वीयसद्धर्मचारिणीमहंश्रीललितादेवि श्रेयोर्थं विंशतिजिनालंकृतः श्री सम्मेतशिखरप्रासादस्तथा दक्षिणपक्षे द्वि० भार्यामहं श्रीसोखु श्रेयोर्थं चतुर्विंशतिजिनोपशोभितः श्रीअष्ठापदप्रासादः ० अपूर्वघाटरचनारुचिरतरमभिनवप्रासादचतुष्टयं निजद्रव्येण कारयांचक्रे ॥
.
ભાષાન્તર
માલા જેવા શુભ્ર અને જેમ માલા કંઠને ગ્રાભાવે છે તેમ પ્રવેશદ્વારને શેાભાવતા વસ્તુપાલના વિહારથી આ પર્વત પ્રકાશે છે.
વિક્રમ સંવત્ ૧૨૮૯ આશ્વિન વક્રિ ૧૫ સેામવારે મહામાત્ય શ્રીવસ્તુપાલે ચાર નવાં અને સુંદર અનુપમ મંદિર બંધાવ્યાં, જેમાંનાં બે મંદિરા આત્મશ્રેયા બંધાવ્યાં હતાં-- એક પશ્ચિમ ભાગમાં શ્રીકપર્દી યાનું મંદિર; ખીજું શત્રુજયાવતાર શ્રીઆદિનાથનું, ઉપરના મંદિરની ડાખી માજીએ અને ત્રીજું સુવર્ણના શિખરવાળુ અને વીશજીનેાથી શેાભીનું પાતાની સદ્ગુણી ભાર્યા લલિતાદેવીના શ્રેયાર્થે અને ચેાથું ચાવિશ જીનેાથી શે।ભીતું અષ્ટાપદનું મંદિર પેાતાની ત્રીજી ભાર્યાં સામુક, ના શ્રેય માટે બંધાવ્યું.
? રી. લી. એ. ખેા. પા. ૩૬૨ ડે, ખર્ગેસ અને ક્રુઝન્સ.
For Personal & Private Use Only
www.jainelibrary.org