________________
गुजरातना ऐतिहासिक लेख
સારાંશ.
૧ પ્રસ્તાવના વિક્રમ સંવત ૧૦૮૬, કાર્તિક શુદિ ૧૫ ને દિને અણહિલપાટકના મહારાજાધિરાજ ભીમદેવ કચ્છ મંડલના ઘડહડિકાના દ્વાદશમાં આવેલા મસુરાગ્રામના સમસ્ત રાજપુરૂષ અને નિવાસીઓને નીચેનું દાન જાહેર કરે છે –
૨ દાન લેનાર પુરૂષ-કચ્છમાં આવેલા નવણીસકથી આવેલા આચાર્ય મંગલશિવને પુત્ર ભટ્ટારક અજપાલ.૧
૩ દાન– મસૂરા ગામ, તેની સીમા –
(અ) પૂર્વમાં ઘડહડિકા ગામ. (બ) દક્ષિણમાં એકયિકા ગામ. (ક) પશ્ચિમે ઘરવડિકા ગામ. (ડ) ઉત્તરે પ્રઝરિકા ગામ.
૪ રાજપુરૂ-દાન લખનાર કાયસ્થ કાંચનને પુત્ર વટેશ્વર, તક મહાસાંધિવિગ્રહિક શ્રીચંદ શર્મન.
૧ મી. ડી. ખખ્ખર મને જણાવે છે તે પ્રમાણે ભટ્ટારકના વંશજો હજુ પણ કચ્છમાં આજદિનપત હૈયાત છે. ૨ આ ગામ અથવા અન્ય દર્શાવેલાંમાંનું કઈ પણ ગામ નકશાથી જાણી શકાતાં નથી. ૩ જુઓ દાનપણ ન.૧ હું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org