________________
નં. ૧૪૦ ભીમદેવનાં તામ્રપત્રો
વિ. સં. ૧૦૮૬ વૈ. સુ. ૧૫ માહિમને જિતનાર અને રાજા ભીમદેવ પિતાનાં આ અપ્રસિદ્ધ તામ્રપ છે. પતરાં બે છે, અને અને અંદરની બાજુએ કતરેલાં છે. પહેલામાં છે અને બીજામાં પાંચ પંક્તિઓ છે. તેનું માપ ૪૪૩” છે. પહેલા પતરાના નીચેના ભાગમાં અને બીજા પતરાની ઉપરના ભાગમાં વચ્ચો વચ એકેક કાણું છે અને તેમાં ” વ્યાસની નાની કડી છે. પતરાં સુરક્ષિત છે અને કેતરકામ ઘણું સુંદર અને સ્પષ્ટ છે.
अक्षरान्तर
पतरुं पहेलु १ ओं विक्रमसम्बत् १०८६ वैशाख शुदि १५ अद्ये२ ह श्रीमदणहिलपाटके समस्तराजावलीवि३ राजितमहाराजाधिराजश्रीभीमदेवः स्वभु४ ज्यमानवर्द्धिविषयांतःपातिमुंडकग्रामे स. ५ मस्तजनपदान्बोधयत्यस्तू वः संविदितं यथा ६ अद्य वैशाखी पर्वणि उदीचब्राह्मणबलभद्र
___ पतरूं बीजें ७ सुताय वासुदेवाय ग्रामस्योत्तरस्यां दि८ शि मुंडकग्रामेऽत्रैव भूमेहलवाहाएका १ ९ शासनेनोदेकपूर्वमस्माभिः प्रदत्ता इउ [ ति] १० लिखितमिदं कायस्थकांचनसुतवटेश्वरेण ११ दूतकोऽत्र महासांधिविग्रहिकश्रीचंडशर्मा ફૂડ [ તિ] શ્રીમમવેવસ્થ
ભાષાન્તર વિ. સં. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૩૦)ના વૈશાખ સુદ ૧૫ ને દિવસે અહી અણહિલપાટકમાં બધા રાજાઓને શોભા આપનાર મહારાજાધિરાજ શ્રીભીમદેવ પિતાના ભગવટાના પ્રદેશમાં આવેલા મુંડક ગામમાં બધા રહેવાશીઓને જાહેર કરે છે કે–તમને માલુમ થાય કે આજે વૈશાખી પર્વણને દિવસે ઉદીચ (ઔદિચ્ય) બ્રાહ્મણ બલભદ્રના દીકરા વાસુદેવને મુંડકગામમાં ગામની ઉત્તર દિશામાં હલવાહ એક ભૂમિ શાસનના પાણી પૂર્વક અમે દાનમાં આપેલ છે. કાયસ્થ કાંચનના દીકરા વટેશ્વરે આ દાન લખ્યું; દતક તરીકે સંધિ વિગ્રહ ખાતાને અધિકારી શ્રી ચંડશમાં હતે.
શ્રી ભીમદેવની (સહી)
૧ જ. છે. છે. ર. એ. સો. વધારાને અંક– “મુંબઈની ઉત્પત્તિ” ૫. ૪૯ જે, જી. ડા”કહા ૨ અસલ પતરાં ઉપરથી એક હળથી ખેડાય તેટલી જમીન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org