________________
નં. ૧૪૯ ગિરનારના લેખે. નં. ૧૬
વિ. સ. ૧૨૧૫ ચૈત્ર. સુ. ૮ (નેમિનાથના મંદિરના ઉત્તર દરવાજા તરફ ઘડી ધડુકાના મંદિરમાં જવાના નાના દરવાજાની પાસેના ઓરડામાં પશ્ચિમ ભીંત ઉપર દક્ષિણ તરફ).
अक्षरान्तर १ संवत १२१५ वर्षे चैत्रशुदि८ रवावयेह श्रीमदुजयंततीर्थे
जगतीसमस्तदैवकुलिकासत्कछाजाकुवालिसंवि२ रणसंघविठ. सालवाहणप्रतिपत्या सू० जसहडउ० सावदवेन
परिपूर्णा कृता ॥ तथा ठ. भरथसुत ठ. पंडि[त] सालि ३ वाहणेन नागजरिसिरायापरितः कारित [ भाग ] चत्वारि बिंबीकृत ४ कुंडकर्मातर तदधिष्ठात्री श्रीअंबिकादेवीप्रतिमा
देवकुलिका च निष्पादिता ॥
ભાષાંતર
સ્વસ્તિ શ્રી સંવત ૧૨૧પ, ચૈત્ર શુદિ ૮ રવિવારે.” આજે અહીં શ્રીમદ્દ ઉજજયન્ત તીર્થસ્થાને સંઘવી ઠાકર સાલિવાહનની અનુમતિથી શિહિ૫ જસહદ અને સાવ દેવે સમસ્ત જૈન દેવની પ્રતિમાઓ પરિપૂર્ણ કરી છે. તથા ભરથના પુત્ર પંડિત સાલિવાહને “નાગજરિસિરા” અથવા હાથીકુંડ દિવાલથી ઘેરી લીધેલ છે. જેમાં ચાર પ્રતિમાઓ મૂકી છે. ઉપરના કહેલા કુડ પછી તેના પર શ્રીઅંબિકા દેવીની પ્રતિમા અને મૂર્તિઓનું મંડળ ઉભાં કર્યો છે.
૧ પી. બી. એ. બે, પા. ૭૫૬,
છે. ૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org