________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર સંવત ૧૨૦૯ મહાવદિ ૧૪ શનિવારે આજે . . . રાજાધિરાજ શ્રીમાન કુમારપાલદેવના વિજયશાલી રાજ્યમાં જેણે સર્વ નૃપને પરાજય કર્યો છે .. . .. પાર્વતિના સ્વામી શંકરના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પોતાના મહાન પ્રભાવથી ... જ્યારે શ્રીમહાદેવ શ્રીશ્રીકરણ આદિ કાર્યો કરે છે . શ્રી કીરત, લાટ, હદ, પ્રભુના પ્રસાદથી પ્રાપ્ત કરેલાં.. મહારાજશ્રી આલનદેવ શિવરાત્રિ ચતુર્દશિના પવિત્ર દિને (શિવની મન માનીતી રાત્રિએ) . . (તેના) યશની મહા વૃદ્ધિ અર્થે પ્રાણીઓનાં જીવિતનું અભયદાન આપ્યું . . . સર્વ કારભારીઓને તેનો મહિમા સમજાવી ... ... બન્ને પક્ષની (૫ખવાડીની) અષ્ટમી, એકાદશી, ચતુર્દશીને દિને ... ... અને આ તિથિઓએ ત્રણ શહેરમાં પણ .. .. જે કઈ પશુને વધ કરી અથવા વધ કરાવી આજ્ઞાનું ઉલ્લંઘન કરે તેને મારી નાંખવે જઈએ ... » સૂર્ય અને ચંદ્રના અસ્તિત્વકાળ સુધી કેઈએ આ આજ્ઞાને લેપ કર નહીં ... પછી બીજા હિતાર્થે ... ... અન્ય સર્વ પ્રાણીઓના પ્રાણને માન આપવાની આ રૂઢિ અનુસરવી જોઈએ . . ફળ સમય જતાં નાશ પામે છે. (પણ) આ અભયદાન કદિ પણ નાશ પામશે નહીં ... . આ સહસ્ત્ર બ્રાહ્મણને પણ નહીં તેવા આ પિતાનાથી થયેલા અભય દાન ... ... જે કેઈ મહા પાપી કેઈ પશુને વધ કરે તે તેને ૫ (પાંચ) દ્રમ્મ દંડ કર .. ... કહે છે. રાજવંશને પુરુષ એક દ્રમ્મ આપશે. આ (ખંજરની નિશાની) મહારાજ શ્રી આલણદેવના સ્વહસ્ત છે. • • (તેને) પુત્ર મહારાજશ્રી કેહણદેવ પણ તે જ મતને છે. તેને પુત્ર મહારાજ .... મહાસાંધિવિગ્રહિક ઠકર ખેલાદિત્યથી આ લખાયું છે. શ્રીનલપુરનિવાસી, પ્રાગ્વાટ વંશમાં જન્મેલા શ્રાવક શુભંકરના અખિલ જગમાં ધાર્મિકતા માટે વિખ્યાત અને દયાળુ પુત્ર પુતિગ અને શાલિગથી આ પ્રાણુઓનું અભયદાન જાહેર થયું છે. ગજાઈલથી આ શાસન કરાયું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org