________________
નં. ૧૨૮ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા દતિવર્માનાં તામ્રપત્રો
શક સંવત્ c૮૯ પૌષ વદિ ૯ આ લેખ ગુજરાત શાખાના રાષ્ટસ્ટ વંશના દક્તિવર્મન અથવા ૫૬ પછીની પંકિતમાં વર્ણવ્યા પ્રમાણે “અપરિમિત વર્ષના બિરૂદવાળે, મહાસામન્તોને અધિપતિ, પંચ મહાશબ્દ પ્રાપ્ત કરનાર તલડારિ શ્રી દક્તિવર્મદેવને છે. લેખના આરંભ,--પ્રથમથી જ દાન બુદ્ધ પંથનું છે એમ સૂચવનાર, , , ન બુદ્ધાય, એ નમનથી થાય છે. પછી તે વિષ્ણુ અને શિવની રક્ષાની આરાધના કરનાર ( અન્ય રાફટ દાનપત્રોમાંથી સારી રીતે જાણી) એક
લેક આપે છે. પછી પંક્તિ ૪૯ માં ધવરાજ ૨ જ ના બન ગુમાનાં પતરાંની માફક (ડા નજીવા ફેરફાર સહિત) તેને તે જ શ્લેકમાં દક્તિવર્માની વંશાવળી આપે છે. પછી આ દાનપત્રને વિશેષતાવાળા અને દક્તિવર્મન ધ્રુવરાજ ૨ જા નો અનુજ હતું એમ કહેતા ત્રણ શ્લોકો પક્તિ. ૪૯–પરમાં આવે છે. આ પછી જીવિતના અસાર સંબંધી એક બીજો જાણીતો છેક છે. દાનપત્રને ચોક્કસ આશય પંક્તિ ૫૩-૬૭ માં ગદ્યમાં આપેલ છે. દક્તિવર્મન સમરત રાષ્ટપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, નિયુક્ત, આધિકારિક, વાસાપક, મહત્તર આદિને જાહેર કરે છે કે–શક સંવત ૭૮૯ પૉષ વદિ ૯ ( શબ્દમાં અને સંખ્યામાં ) ને ઉત્તરાયણના મહોત્સવ, મહાન પુરાવી નદીમાં નાન કરીને, કપિલના તીર્થમાં વિહારને, સથી તૈલાટના નામ ઉપરથી કહેવાતાં ૪૨ ગામ )માં અને વાયવ્ય કોણમાં આવેલું એકખકુટિ ગામ, શ્રી આર્યસંઘ. ના શિષ્યના પરંપરાના ઉપગ માટે, ગંધ પુષ્પ, ધૂપ, દીપ, લેપ અને મંદિરના ખંડિત ભાગ નવા કરવા માટે તેણે આપ્યું છે. દાન દેવાએલા ગામની સીમા:-પૂર્વ-દ( તે ) લંક ગામઃ દક્ષિણે-અપશુt૨ ગામઃ પશ્ચિમે-કાલુપલકા ગામ અને ઉત્તરે મદાકિની( ગંગા ) નહી. પંક્તિ દડ-કર ભાવિ નરેને આ દાનને અનુમતિ માટે પ્રાર્થના અને તે હરી લેનારને દેવી દંડની ભીતિનો સમાવેશ કરે છે. પંક્તિ ૭૩-૮૦ આશીર્વાદ અને શાપ આપનાર સાત ચાલુ ફ્લેક ટાંકે છે, અને ( પંક્તિ ૮૦ થી ) લેખ પછી આમ સમાપ્તિ કરે છે – આ દાનપત્ર ) દૂતક મહામાત્ય શ્રી કૃષ્ણભટ્ટ છે, અને આ રાષ્ટ્રપના પુત્ર સેન ભેગક ગેહલથી લખાયું છે. ( આ ) શ્રી અકાલવષે દેવના પુત્ર શ્રી દક્તિવર્મનનો મત છે. તથા ( અ )મહારે શ્રીમદ અકાલ વર્ષના પુત્ર શ્રી ધવરાજ દેવ મત છે,
* એ. ઈ. કે. ૬ ૫, ૨૮૫
, બાર માં રે રે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org