SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख (૧૨) . . . શ્રી કૃષ્ણરાજનું ચરિત કૃષ્ણ સમાન અદેષિત હતું. • (૧૩) • • • • • • • • • • • • • • (૧૪) ... (૧૫) ... .. તેણે સત્વર “રાજાધિરાજ' અને “પરમેશ્વર” ના શુભ મહાશબ્દની પ્રાપ્તિ કરી, (૧૬) • • .. તેના પ્રબળ કરે મદ ભરેલા શત્રુઓનું મંડળ જોયું કે સત્વર તેમને નાશ કર્યો (?) (૧૭) તે ચાર સાગરથી આવૃત બની ભૂષિત થએલી પૃથ્વીને અને ત્રયી વિદ્યાનો પણ પાલક હતું. તે દ્વિજોને ઘણું ઘી આપતો. તે દેવને પૂજતે અને ગુરૂઓને માન આપતો. આથેઓના તે મનોરથ પૂર્ણ કરતઃ ગુણી જનેમાં પ્રથમ હરે લક્ષમીનો વલ્લભ હતો અને પિતાનાં મહાન તપથી તે સ્વર્ગનાં ફળનો ઉપભોગ કરવા અમોના ધામમાં ગયા. (૧૮) તેને પુત્ર વલ્લભ નામથી વિખ્યાત, પરાજય પામેલા પ્રવીના શત્રઓની પત્ની એને વૈધવ્ય આપવામાં દક્ષ, ક્ષણમાં શત્રુના મસ્ત ગજેનાં યુદ્ધમાં કુભ ભેદનાર અને સેનાઝની ધૂળથી વેત બનેલા શિર સહિત, સંત છત્રથી રવિકિરણોને તાપ દૂર થવાથી સદા લીલાવાળી ગતિથી ચાલનાર શ્રી ગોવિંદરાજ હતો. (૧૯) તેને અનુજ અતિ મહિમાવાળે અને અપ્રતિબદ્ધ પ્રતાપવાળો શ્રીધૃવરાજ સર્વ ને પરાજય કરી કમે ઉષાના સૂર્ય સમાન ચંડ પ્રતાપવાળ બને. (૨૦) જ્યારે તે સનૂપમાં મણિ, રાષ્ટ્રટેિનો નાયક થયો ત્યારે અખિલ જગત તેને નિત્યને આધ્યાત્મિક ગુરૂ સુસ્વામિ કહેતું. જ્યારે સાગરથી સાગર સુધીની ભૂમિ પર તે ધમી, અને સત્યને અનુરાગી, રાજ્ય કરતે હતો ત્યારે પ્રજા કબુલ કરતી કે, ખરે સત્યયુગ પુનઃ આવ્યો હતો. | (૨૧) બધુ જનાને અનરંજી; તે પ્રસન્ન થાય ત્યારે સદા અર્થિઓના મંડળને તેની સર્વ લક્ષ્મી આપતેઃ જ્યારે કોપાયમાન થતા ત્યારે તે મહાન વીર યમના પણ પ્રાણુ સત્વર હરી લેતે. ( ૨૨ ) ચાર સાગર સહિત પૃથ્વી પર તે ધમી રાજ્ય કરતો હતો, ત્યારે જનના હદયમાં પરમ આનન્દ હતે. (૨૩) તેને પુત્ર, તેના વંશનું ભૂષણ, ઉદાર, જનવલલભ, પ્રતાપ તથા ધનસંપન્ન, વિખ્યાત શૌર્યવાળે, શત્રુઓને પીડનાર, અને સંતોથી જગતમાં ઉજવાતા યશ વાળે ગેવિંદરાજ હતો. (૨૪) તેનું અપર વિખ્યાત નામ પુથ્વીવલ્લભ હતું. તેણે, એકલાએ, ચાર સાગરથી બંધાએલી પૃથ્વીને પિતાને શરણુ કરી. | ( ૨૫ ) વિશ્વ આત્મા એક રૂપવાળો છે, છતાં, ભેદવાદિઓને અનેક રૂપવાળો દેખાય છે; તેમ જ્યારે તેણે આ શત્રુઓને સૈન્યને અગાધ સાગર તેના બાહુબળથી એળગ્યો ત્યારે તે યુદ્ધમાં, શત્રુઓને અનેક રૂપવાળો દેખાય (૨૬) “ હું એકલો છું અને પૂરતાં શર વિનાને છું: શત્રુઓ સજજ અને અનેક છે ” આવા વિચારો તેને કદિ સ્વપ્નમાં પણ આવતા નહીં તો યુદ્ધમાં તે કયાંથી જ (ર) જ્યારે સ્તંભ આદિ અનેક અન્ય નૃપે એકત્ર થઈ તેમના બાબળથી રાજાધિરાજ અને પરમેશ્વરના મહાશબ્દ જે તે રાજ્યાભિષેક કળશના જલથી અભિષેક થઈ તેના પિતા પાસેથી પ્રાપ્ત કર્યા હતા તેની પાસેથી તેડી લેતા. ૧ શ્લોક ૧૩ અને ૧૪ ને સાધારણ અર્થ પણ આ ટુકડાઓમાંથી હું કરી શકી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy