________________
कावीनुं गोविन्दराजनुं दानपत्र
ભાષાન્તર (૧) જેના નાભિકમળમાં બ્રહ્માએ વાસ કર્યો છે તે અને ઈન્દુકલાથી જેનું શિર મંડિત છે તે હર તમને રો.'
(૨) નૃપમાં રાજસિંહ, વિશ્વવ્યાપી યશવાળો, અને ઉદય થતા તારામંડળને નાયક ચંદ્ર રાત્રે તિમિર હશે છે તેમ કેળવાએલી સેનાના અગ્રે રહી, યુદ્ધમાં શત્રુઓને હણનાર શુદ્ધ પ્રકાશવાળે ગેવિંદરાજ નૃપ હતો
(૩) જ્યારે વીર યોદ્ધાઓથી પ્રકાશનું સૈન્ય તેની સામે આવતું તે જેતે ત્યારે અધર કરડી, શ્રમર ગૂંથી, અસિ ધારી, પિતાની સેનામાં અને પિતાના હૃદયમાં ધર્યનું રોપણ કરી તે સદા ઉચ્ચે યુદ્ધને વનિ કરતે.
(૪) જ્યારે તેના શત્રુઓ યુદ્ધમાં તેનું નામ સાંભળતા ત્યારે કરમાંથી અસિ, મુખમાંથી તેજ અને હૃદયમાંથી દ–આ ત્રણ ચીજ નિરંતર તેમાંથી સહસા સરી જતી.
(૫) તેને પુત્ર શ્રી કર્કરાજ, જેને ઉજજવળ યશ વિશ્વમાં વિખ્યાત હતું, જે દુઃખી જનનાં દુઃખ નિવારત અને હરિના પદના સ્થાનને નિભાવતે, જે સ્વર્ગના નૃપ સમાન હતું એ જેની આજ્ઞાનું સદા પાલન થતું તે (કર્કરાજ) તેના પછી રાષ્ટ્રકૂટ વંશને મણિ બને. ૫
(૬) રાષ્ટ્રટિ વંશના મેરૂ પર્વત સમાન, અરિના ગજોના ભેદેલાં કુષ્ણમાંથી ઝરતા મદથી પ્રકાશિત અને તેમના દંતથી ઉઝરડાએલા સ્કંધવાળે અને ભૂમિ પર પોતાના શત્રુઓને નાશ કરનાર ઈન્દ્રરાજ તેને પુત્ર હતો.
(૭) તેને પુત્ર ઈન્દ્ર સમાન હેઈ ચાર સાગરથી આવૃત થએલી અખિલ પૃથ્વીનું રાજ્ય કરનાર અને મહિમા પ્રાપ્ત કરનાર દન્તિદુર્ગરાજ હતો.૭
(૮) કાગચીશ્વર, કેરલ, ચાલ, પાંડય, શ્રીહર્ષ અને વાટને પરાજય કરવામાં દક્ષ કર્ણાટના અજિત અને અચિંત્ય બલને મુઠ્ઠીભર સેવકોથી સત્વર પરાજય કર્યો.
(૯) જે અશ્રાનું હતું, જેની આજ્ઞાનું સર્વે પાલન કરતા, જેણે તીક્ષણ શસ્ત્ર ધારણ કર્યો ન હતાં અને જેણે શ્રમ (યત્ન) કર્યો ન હતો, તેણે ભ્રમર ચઢાવી, ધનુષથી વલ્લભને સત્વર વિજય કરી, રાજાધિરાજ અને પરમેશ્વરના મહાશબ્દની પ્રાપ્તિ કરી. (૧૦) . ••• . •
• .. • • • • ••• .. •••• (૧૧ ) તે સ્વર્ગમાં ગમે ત્યારે ... ... ... શ્રી કર્કરાજને પુત્ર કૃષ્ણરાજ ભૂપતિ થયા.
૧ આ ઑક, વડોદરા, સામનગઢ અને વાન ડિડેરીના લેખેને પણ મથાળે આવે છે. ૨ આ શ્લોક સામનગઢ લેખમાં પણ આવે છે. ૩ આ બ્લેક સામનગઢ લેખમાં પણ ત્રીજે છે. બાળગંગાધર શાસ્ત્રીનાં વાંચન સામતમ' તથા ૧ નવમ, મારી ધારણા પ્રમાણે, આપણું વાંચન કરતાં વધારે ઠીક લાગે છે. પરંતુ ઉન્નતિમ ને કે મને તદ્દન સ્પષ્ટ નજરે પડયે. જ આ ગ્લૅક સામનગઢ લેખમાં પણ ચે છે૫ સામનગઢ લેખમાં આ એક પાંચમો છે, ૬ આ શ્લોક સામનગઢ પતશમાં સાતમો છે. ૭ ઇંદ ગીતિ. રાજનાં નામ ઉમેર, બીજાં પતરાંઓમાં આપેલી વંશાવલીથી સાચે પુરવાર થાય છે. ૮ સામનગઢ પતરાના ગવભાગમાં આ શ્લોક છલે છે. પ્રતિતિ ઉપરથી વિચારકરતાં બાળ ગંગાધાર શાસ્ત્રોનું વાંચન અનેપ્લેઃ આપણાં વાચન જનમન્વેઃ ને બદલે બરાબર નથી. તેણે પોતે કરેલા તારામામાં છોડી દીધું છે. અઃ અને નિયાશ્નિ: શબ્દ, દક્તિદુર્ગનું લશ્કર હાનું હતું એ વાતને કાર સૂચક ટેકો દેવા માટે વપરાયે લાગે છે. જિતેલા રાજાના લિસ્ટમાં બાલ ગંગાધાર શાસ્ત્રોએ વિજયનું નામ છોડી દીધું છે. (જ. બે. એ. સ. ૩૨, પા. ૯૭) ૯ સામનગઢ પતરાંમાં આ આગલા લેકની તરત જ પર માલુમ પડે છે. પરંતુ તેનું અક્ષરાતર બગડેલું જણાય છે. બાળ ગંગાધર સામીએ તરજુમો કેવી રીતે કર્યો તે પણ સમજી શકવું મુશ્કેલ છે. ૧૦આ શ્લોકને શબ્દ છેદનને અંગે ચેકસ અનુવાદ કરી શકાય તેમ નથી. પરંતુ તેને સાધારણ અર્થ એમ તે જોઈએ કે દન્તિર્ગે આખે ભાત દેશ જિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org