________________
४०
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર ( સારરૂપ )
માં –શક નૃપના કાલથી ૭૩૫ વર્ષ વીત્યા બાદ નંદન સંવત્સરમાં પૌષ સુદ ૭ તે દિવસેપં.-૩ પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર પ્રભુતવર્ષ નામે ગોવિંદરાજ ત્રીજો. પં.-૮ તેના ભાઈ ઈંદ્રરાજ લાટ પ્રાંતનેા રાજા થયેા.
પં.-૧૦ તેના દીકરા કર્કરાજ હતા.
પં.-૧૧ તેના નાના ભાઈ રાજ ગોવિંદરાજ.
પં.-૧૫ તેણે આપેલ સીટુરી ખારગામ ભણવ, શાલુકક વંશના, મણનાગને પૌત્ર, રાજહિત્યના પુત્ર બુદ્ધવ જે મહાસામન્ત હતા, પંચમહાશબ્દ જેણે મેળવ્યા હતા અને બ્રાહ્મણામાં જે અનન્ય શ્રદ્ધાવાળા હતા તે અધા ભવિષ્યના રાજાએને જાહેર કરે છે કે——
પં.-૨૦ તમને અધાને વિદિત થાા કે, મારા અને મારાં માતાપિતાના પુણ્યયશની વૃદ્ધિ માટે આ અને પરલેાકમાં ફળ મેળવવા માટે અલિ ચરૂ વૈશ્વદેવ અગ્નિહેાત્ર ઇત્યાદિ ધર્મકૃત્યા નભાવવા માટે, સીહરખી પારગામમાં ગેલટ્ટ નામનું ગામ મેથુવલ્રિકા સહિત આજે વિજયા સપ્તમી તિથિએ, ભૂમિચ્છિદ્ર ન્યાયથી સંકલ્પના જળપૂર્વક નીચેના બ્રાહ્મણાને દાનમાં આપેલ —-વાજસનેય માધ્યદિન શાખાના બ્રહ્મચારી બન્નુર સિદ્ધિના ચતુરવેઢી સર્વ દેવના પુત્ર ત્રિપ્રવરી અને લાવણ્ય ગોત્રના બ્રાહ્મણ સામને, તથા ગૌતમ ગોત્રના મહેશ્વરના પુત્ર બ્રાહ્મણ નાઝુરને, તથા ના પુત્ર વાષણ્ય ગેાત્રના
Jain Education International
ત
શર્મન
તથા ખપુક
સર્વદેવ
',
,,
27
ر
33
رو
ן,
દ્રોણ
**
કાત્યાયન
આય મુગલ
ના પુત્ર
વર્ષો
ગાતમ
પારાશર
આગ્નેય
શાલિ
ગેાત્રના
ગેવને
આદિત્યને લિમ્માદિત્યને
ગને
23
અગ્નિશમનને તથા મુદ્ગલ ગોત્રના નેવરેવને તથા માધર ગોત્રના નાગને, તથા નાણુસરને, તથા રૈવક્રમને તથા યૌગન ગોત્રના ભાઉલને. તથા ભરદ્વાજ ગોત્રના નવાદિત્યને તથા કોશ ગોત્રના ઇશ્વરને, તથા ખપવામિનન તથા વાર્ષય ગોત્રના ગાવશર્મનને તથા શિવાદિત્યને, તથા દેવતને તથા લાવણ્ય ગોત્રના સીહને તથા કાત્યાયન ગોત્રના નન્નને તથા માતૃસૂરને તથા આગ્નેયસના સમાન ગોત્રના મહેશ્વરને ( જેણે પાતાના હિસ્સા દૌહિત્રા નૈનને આપી દીધા હતા) તથા ભરદ્વાજ ગેાત્રના લલ્લને તથા તેના ભાઇ જન્તુકને, તથા સૈાન્તાન ગેત્રના વ્રુત્તને, તથા આયસના સમાન ગેત્રના અગ્નિશર્મનને તથા નેવાદિત્યને, તથા કૌશ ગાત્રના શંખારને, તથા વાર્ષય ગોત્રના જન્તુકને, તથા ગૌતમ ગોત્રના આદિત્યને, તથા સેામના પુત્ર આદિત્ય ચાઠુલ્લકને તથા મુદ્દગલ ગેત્રના અગ્લિશર્મનન અને આગ્નેયસના સમાન ગોત્રના રેવને. ૫.-૪૩ અને ૪થ્ દાન કાયમ રાખવા માટેની આજ્ઞાએ અને મહાભારતના શિરસ્તા મુજબના લેાકેા વર્ફોમઃ ઇત્યાદિ
૫.૪૯ મે લખ્યું- નન્નતા પુત્ર લેખક [ ( લખ્યું
દ્રોણને સામને
For Personal & Private Use Only
લક્રુટિને
સર્વદેવને
નેવન
ગેાવને
ભાઉલ્લને ગેાવશર્મનને
અણુહાદિત્યને
નાસેનને
www.jainellbrary.org