________________
राष्ट्रकूट राजा कर्क २ जानां ताम्रपत्री
ભાષાન્તર (૧) જેના નાભિકમળમાં બ્રહ્માએ વાસ કર્યો છે તે વિષ્ણુ અને હર જેનું શિર રમ્ય ઇન્દુકળાથી ભૂષિત છે તે તમારું રક્ષણ કરે.
(૨) ૧ રાત્રિએ કિરણોથી તિમિર હણનાર, ક્ષિતિજ ઉપર બિસ્મગ્ર ઉન્નત ( ઉંચું) કરી દિગ્માન્ત સુધી પ્રકાશ પ્રસરાવતા શશિ માફક દિશાઓના અન્ત સુધી પિતાને યશ રેલાવનાર, અને અસિ ઉંચી કરી તેની સામે આવેલા શત્રુઓને યુદ્ધમાં નાશ કરનાર રાજસિંહ સામે ગેવિન્દરાજ નૃપ હતે. | (૩) તેની વિમુખ (શત્રુઓના) વીર યોદ્ધાઓથીર પ્રકાશતી સેના જેઈને નિત્ય તે યુદ્ધમાં અધર કરડી, ભ્રમર ચઢાવી, અસિ ઉંચી કરતો અને પોતાનાં કુળ, હૃદય અને પરાક્રમને ઉન્નત કરતો
(૪) યુદ્ધમાં તેનું નામ સાંભળીને તેના શત્રુઓ પાસેથી કરમાંથી અસિ, મુખમાંથી શોભા અને ચિત્તમાંથી દઉં આ ત્રણ ચીજ સહસા એક જ વખતે સરી જતી.
(૫) તેને, વિશ્વવિખ્યાત યશવાળે, દુઃખી જનેનાં દુઃખ હરનાર, હરિ સમાન ઉત્સાહ અને પરાક્રમવાળો, વર્ગના નૃપ(ઈન્દ્ર)ને સ્પધી અને કર્તવ્ય કરી કૃતજ્ઞ, પિતાના ગોત્રના મણિ સમાન શ્રી કરાજ નૃપ નામે પુત્ર હતા.
(૬) તેને પુત્ર ઈન્દ્રરાજ નૃપ, જેના વિશાળ સ્કંધ, ભેટેલા કુમ્ભમાંથી મદઝરતા શત્રુઓના માતંગેના દત્તના પ્રહારના ઉઝરડાથી ભૂષિત હતા અને જેણે પૃથ્વી પર સર્વ શત્રુઓનો નાશ કર્યો હતો, તે ઉત્તમ રાષ્ટ્રકટના સુવર્ણ મેરૂ સમાન થયો.
(૭) તેને (ઇન્દ્રરાજને), ઈન્દ્રસમાન, ચાર સાગરથી આવૃત પૃથ્વીને ઉપભેગ કરનાર, અને મહિમા પ્રાપ્ત કરનાર, શ્રી દતિદુર્ગ પુત્ર હતો.
(૮) તેણે મઠીભર અનચરોથી સાવર કર્ણાટકની અસંખ્ય અન્યથી અજિત અને કાચી કેરલાધિપ, ચલ, પાડય, શ્રીહર્ષ અને વજીરને પૂર્ણ પરાજય કરવામાં દક્ષ સેનાને પરાજય કર્યો.
(૯) ભૂફટી ચઢાવ્યા વિના, તીકણું શસ્ત્ર પ્રયોગ કર્યા વિના, અને યત્ન વગર, જેની આજ્ઞાનું સદા પાલન થતું હતું તેણે શ્રમ વિના વલભને તેના રાજ્યદંડના બળથી જિતી રાજધિરાજ અને પરમેશ્વરનું પદ પ્રાપ્ત કર્યું.'
(૧૦) પિતાનાં પરાક્રમ વડે રામસેતુથી-જ્યાં ઉછળતા તરંગેનાં જળ મહાન ખડકોની હારો ઉપર પ્રકાશે છે–ત્યાંથી વિમળ શિલાવાળા પર્વત જે હિમથી કલંકિત થયા છે ત્યાં સુધી, અને પૂર્વ સાગરના વિખ્યાત રેતીવાળા તટથી પશ્ચિમ સાગરના તટ સુધી, આખી પૃથ્વીને એક રાજ્ય છત્ર નીચે આણું.
૧ છે. ફલીટ આ લેકને સંતોષકારક તરજુમો આપે છે ( જુઓ ઈ, એ. વિ. ૧૧,૧૧૩). ડે, હરના આ જ બ્લેકના તરજુમાં માટે જુઓ ઈ. એ. વો, ૫, પા. ૧૪૮ અને છે. ૧૧, પા. ૧૮૬. ૨ અક્ષરશઃ તરજુમો
વીરદ્ધાઓ છે કે જેનું અટ્ટહાસ ” ૩ આ શ્લોકની બીજી પંકિત એક મેટે સમાસ છે જેના બે વિભાગ કરી કરાજનાં વિશેષણ તરીકે ગણવા જોઈ એ. ડે. ફલીટ આખા સમાસને એક જ વિશેષણ ગણે છે. ડે. બ્યુહરને બીજા ભાગને તરજુમો “વિક્રમ” અને “ધામ” શબ્દોના વ્યુત્પત્તિ-અર્થ ઉપર લે છે જેથી તે ખરે હોવા સંભવ નથી. ૪ . બ્યુહર અને ડે, ફલીટ બને “afમન્નાન વ્યતાન’ સમાસને “વર' સાથે અને નિમ્નગદ્દાર ને ૩જીવત સાથે જોડે છે, પણ એમ કરવું વધાભરેલું છે; કારણ કે “ઢાન” પછી આવતે “ન્ત” શબ્દથી આગલે સમાસ બહુવિહી સમાસ અને “નિ ' નું વિશેષણ તરીકે જણાય છે. ૫ ડિ. બ્યુહરે અને છે. ફલીટે પિતાના કાવી અને સામાનગઢ લેખે માટે અનુક્રમે સમ્રતિમÉ વાંચન લીધું છે. તે ઉપરાંત આ પતરાં આપણાં દાનપત્રનાં વાંચન “રુવન”—જે પિઠણ પતરાં પ્રમાણે જ છે—તેના બદલે, “ઇ ન' એમ વાંચે છે. આ ઘણે જ કટ લેક છે. પહેલાં એ જ સમજવું મુશ્કેલ છે કે “ મમ્રવમઝૂમ ’ વિગેરે વિશેષણ કે ક્રિયાવિશેષણ તરીકે ગણવાં. ડે, ખુહુર
પ્રવિમદ્રુમ ' સિવાયનાં બીજાં બધાંને વિરોષણ ગણે છે, ડો. ફ્લોટ બધાને કિયાવિશેષણ ગણે છે. મારી માન્યતા પ્રમાણે આ સમજૂતિની રીતિ સાચી છે. વળી કુવન શબ્દનો અર્થ સ્પષ્ટ નથી,
છે, ૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org