________________
गुजरातना ऐतिहासिक लेख
સારાંશ ૧ પ્રસ્તાવના– અ) વંશાવલી, જયસિંહનું વર્ણન વિક્રમ સંવત ૧૨૬૩ ના નં.પ્રમાણે
છે તે સિવાય, વિક્રમ સંવત ૧૨૮૩ ના નં ૫ પ્રમાણે જ છે. (બ) અણહિલપાટને ભીમદેવ રે વાધેપથકના રાજપુરુષ અને નિવાસીઓને વિકમ
સંવત ૧૨૮૭, આષાઢ સુદિ ૮ શુક્રવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન–દવાઉ(?) ગામ તેની સીમા – (અ) પૂર્વમાં હાસલપુર ગામ (બ) દક્ષિણમાં ફિચડી અને હાનીયાની ગામે (ક) પશ્ચિમે મેહુરા ગામ (૩) ઉત્તરે સૂરયજ અને સાપાવાડા ગામો. (૨) અને ભૂમિમાં અને પૈસામાં જુદા જુદા કરે (વિવિધ વેરા ). ૩ દાનપાત્ર–સેલુંકી રાણું આના ઠા(કુર) લૂણપસાકે સલખણુપુરમાં બાંધેલાં આન
શ્વર અને સલખણેશ્વરના મંદિર, મન્દિરનાં પૂજાખર્ચ અને બ્રહ્મભેજનાથે ટ્રસ્ટી માડલી
માં મૂલેશ્વરદેવના મઠને સ્થાન પતિ ૪ રાજપુરુષ–લેખક અને દૂતક નં. ૫ મામાં હતા તેજ છે. ૫ અનુલેખ–(તા. ક.) અનુલેખ ઘણું ઘસાઈ ગયા છે. પણ તે સલખણપુરના વાણીઆએ આપવાના કરને લગતું વધારેનાં શાસનના ભાગવાળું છે. હું દિલગીર છું કે તેમાં જે પ્રાચીન ગુજરાતીના શબ્દ આવે છે તે સર્વનો અર્થ કરવાનાં સાધન મારી પાસે નથી.
૬ વૅ માસ્ટર જનરલના નકશામાંથી આ ગામ મળી શકતું નથી. વિરમગામ તાલુકાના વાયવ્ય ખૂણામાં હાંસલાપુર નામનું એક ગામ છે. ઉત્તરે દાનપત્રનું નામ સૂરજ, સૂરૂજ ગામ છે. નૈરૂત્યમાં પંચર ગામ મને મળે છે. જેને કચડી સાથે સરખાવું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org