________________
गुजरातना ऐतिहासिक लेख
ધ્રુવ ૧.
૮ ગોવિંદ ૩, પૃથ્વીવલ્લભ.
બી-ગુજરાતશાખા. ૧ ઇંદ્ર ૨.
૯ શવ,
અમોઘવી,
૨
કકક ૨-શક ૭૩૪)
૩ ટકક ૩, અમોઘવર્ષ.
૪
ધ્ર
૨
નિરૂપમ
પ અકાલવષ,
શુભતુંગ.
૬ ધ્રુવ ૩.
અનિર્દિષ્ટ
ગોવિંદ ધારાવર્ષ,
બળવાખોર નિરૂપમ. મુખ્ય અથવા દક્ષિણ વંશની બે ઉપગી હકીકત આપણે જાણી શકીએ છીએ. એક તો, કરુ છુ ૧ લાએ શુભતુંગ બિરૂદ ધારણ કરેલું જણાય છે, અને “રાજાધિરાજ મહારાજા' નો ઈલ્કાબ તેણે એક કેઈ રાહ અગર રાહુપ ઉપર મેળવેલા વિજ ઉપરથી ધારણ કર્યો હતો.
આ બન્ને બાબતો કવીનાં દાનપત્રમાં પણ જણાવી હતી. પરંતુ તેને લગતા ૧૩ અને ૧૫ લેકે ભુંસાઈ ગયા હોવાથી તે સમજી શકાયા નહોતા. આ રાહય કોણ હતું તે કહી શકાતું નથી. આવું નામ ફકત મેવાડના રાજાઓના લિસ્ટમાં મળી આવે છે. ઇ. સ. ૧૨૦૦લગ
ગ રાજ્ય કરતા એક રહુપ પ્રોફેસર એચ. એચ. વિલસન બતાવે છે. અલબત્ત એ માણસ કષ્ણ ૧ લાને શત્રુ હોઈ શકે નહીં. બીજું, વિંદ ૩ જાને પુત્ર જેને અમોઘવર્ષ કહેવામાં આવે છે તેનું ખરું નામ આપણે પહેલી જ વાર સાંભળીએ છીએ. (લે. ૨૩, ૨૪ ) અને તે શર્ષ હતું. ગોવિદ ૩ જાને તેના અનુજને “વામિન્ ” કહીને ઇંદ્ર ૨ જા અને તેના અનુગામીએની પરતંત્ર સ્થિતિ આપણું દાનપત્રમાં ચેખી રીતે જણાવી આપી છે. એક બીજી ઉપયોગી હકીકત એ છે કે, આ દાનપત્રમાં ગોવિંદ ૪ થાનું, જે ઈંદ્ર ૨ જાને બીજો પુત્ર હતે. અને જે કાવીનાં પતરાં જણાવે છે તે મુજબ તેના બંધુ કર્મ અથવા કક્ક ૨ જાની પછી ગાદીએ આવ્યો હતો, તેનું નામ આપ્યું નથી. આપણુ દાનપત્રમાં કક્ક ૨ જાની પછી તરતજ વર્ણવેલો કક ૩ જાનો ગેવિંદ ૪ થે કાકો હોવાથી, એ વધારે સંભવિત છે કે કર્ક ર જે તેના પુત્રને સગીર છોડીને મરણ પામ્યું હોવો જોઈએ અને ગેવિંદ ૪ થાએ પિતાના ભત્રિજાને કાયદેસર વારસે છીનવી લીધો હોવો જોઈએ. કકક ૩ જાના પ્રપૌત્રે જાહેર કરેલાં એક દાનપત્રમાં ગુજરાત રાઠેડોનાં લીસ્ટમાંથી એનું નામ ઈરાદાપૂર્વક અને રાજ્ય દેહની શિક્ષા તરીકે આપવામાં આવ્યું નહીં હોય ગુજરાતના અત્યાર સુધી ન જાગૃવામાં આવેલા ચાર રાઠોડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org