________________
गुजरातना राष्ट्रकूट राजा धुव २ जानु ताम्रपत्र તેની કીંમતી અને પ્રકાશથી ચોરી ધારણ કરી અને પૃથ્વી પર સર્વ પીડિત જને, તેના ગુરુદ્ધિ, સંત, હેના મિત્રે, અને બધુજનથી તેને ઉપલેગ થતે.
(૭) જ્યારે તે શત્રુઓને ધ્રુજાવનાર વર્ગમાં ગયો ત્યારે તેને પુત્ર પિતાના ગુણો વડે વિખ્યાત શ્રી મહારાજ શર્વનુપ થ.
(૮) તેને પિતૃવ્યક શ્રી ઈન્દ્રરાજ નૃપ થયે. તે શત્રુઓના નાશનું અને નિષ્ફળ તાનું કારણ હતો, અને સમસ્ત સન્પના હૃદયમાં સ્તુતિ પ્રગટતે. તેના પ્રેમને લીધે રાજ્યશ્રીએ અન્ય અપને ત્યજીને તેની નમ્રતાથી સેવા કરી, સર્વ કવિઓથી તેના સ્તુતિપાત્ર
અને નિષ્ફળ
ઇતિ પ્રગતો. તેના
ચરિતનું ગાન કરીએ ત્યજીને તેની નમ્રતાથી
(૯) તેને પુત્ર, તેના કુળમાં ઉત્તમ શ્રી કર્કરાજ હતું. તે તેના રાજ્યની અતિ સંભાળ કરતે, તેણે શૌર્ય સાથે નયને વેગ કર્યો, પોતાના બધુજનેને લક્ષમીથી પ્રસન્ન કર્યા, અને નિત્ય ધનુષ્યના પ્રયોગમાં નિષ્કપટ જનમાં પ્રથમ પાર્થ( અર્જુન )સમાન હતા
(૧૦) નગ્નઅસિ ધારતા કરના બળથી તેણે, સ્વેચ્છાથી આજ્ઞા માન્ય કરવાનું કબુલ્યા પછી પણ પ્રબળ સૈન્યથી બંડ કરવા હિંમત કરનાર રાષ્ટ્રકટેનો પરાજય કર્યો અને સત્વર અમોધવષને પિતાની ગાદી પર મૂકી
( ૧૧ ) તે પુત્રપ્રાપ્તિ ઈચ્છનારને, મહિમાવાળા, દક્ષ, અને કૃતજ્ઞ અને વીરતામાં કૃત વીર્ય સમાન સર્વ નૃપેને નમાવનાર ધૃવરાજ નામે પુત્ર જન્મ્યા હતા
( ૧૨ ) તે જડ શશિ સાથે કે હિમવડે કુદરતી રીતે છવાએલા હિમાલય પર્વત સાથે ( પણ તે અન્યથી જુલમથી શરણ ન થતું હોવાથી ), અથવા ચંચળ પવન સાથે કે સંતાપ કરનાર સૂર્ય સાથે કે ક્ષારાબ્ધિ સાથે ( કારણ કે તેની વાણી મધુર હતી) ને સરખાવી શકાય હતું તેથી તે નિરૂપમ ( એટલે ઉપમા વિનાને ) ગાનમાં કહેવાતે
(૧૩) જેમ વિઘતથી પ્રકાશતા અંગવાળે મેઘ વૃષ્ટિ વરસાવે છે, અને ભૂમિને તાપ હરે છે તેમ વિદ્યુત પેઠે પ્રકાશતાં અંગવાળો ધારાવર્ષ (વરસાદની વૃષ્ટિ) લક્ષમીની વૃષ્ટિ કરે છે અને ભૂમિપર સંતાપ હરે છે ત્યારે કેણુ સંતુષ્ટ નથી? _ ( ૧૪ ) મારા પ્રમાણુ (માપ) અનુસાર પુરાતન બ્રહ્માએ આ જગત કેમ ન સર્યું તે વિચારથી ધ્રુવરાજને યશ બહ્મા સાથે અતિ અસંતુષ્ટ હતે.
(૧૫) આ અસાર જીવિત પવન કે વિદ્યુત સમાન ચંચળ છે એમ જોઈને તેણે પરમ પુણ્ય ભૂમિદાનનું આ ધર્મદાન કર્યું. - (પંક્તિ. ૨૪) અને તે સર્વ મહાશબ્દ પ્રાપ્ત કરનાર, મહાસામન્તને સ્વામિ, ધારાવર્ષ શ્રી ધૃવરાજ દરેક સંબંધવાળા રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામુકૂટ, આયુક્ત, નિયુક્તક, આધિકારિક, મહત્તર આદિને આ અનુશાસન કરે છે – | ( પક્તિ. ર૬ ). તમને જાહેર થાઓ કે મારાં માતાપિતા અને મારા પુણ્ય યશની આ લોકમાં તેમજ પરલોકમાં વૃદ્ધિ અર્થે, મેં, શ્રી ખેટક બહાર સર્વમંગલાસત્તામાં નિવાસ કરીને, ભટ્ટ મહેશ્વરના પુત્ર, વડરશિધિમાં વસતા, તે સ્થાનના ચતુર્વેદિ મધ્યેના, લાવાણું( ? )
- ૧ એટલે રાન થયે. ૨ શ્લોક ૬ નં. ૧ ૨૮, નં. ૩. ર૧ ૩ બ્લેક ૭=ન. ૩ ૨૨; નં. ૪, ૧૪ ૪ થવાન સાચું વાંચન છે. ૫ પ્લેટ ૮ નં-૩, ૨૪ નં. ૪, ૧૬ ૬ બ્લેક ૯= નં. ૩. ૨૭ નં. ૪. ૧૭ ૭ ગૃહીત વિનયને વિનયગ્રારિન સાથે સરખાવો. ૮શ્લેક ૧૦-નં. ૩ ૨૯, નં. ૪. ૧૮ ૯ વ્યુત્પત્તિ શ્લેષ માટે જ કતવીર્ય સાથે સરખામણી કરી છે, ૧૦ શ્લોક ૧૧, ૩ ૩ નં. ૪. ૧૦ ૧૧ પ્લેસ ૧૨ન', ૩. 81,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org