________________
अंकुलेश्वरनुं कृष्ण २ जानुं एक दानपत्र
૨૨૩
ભાષાન્તર
( ૨૦ ) આ... ... શ્રી દક્તિવમનને પ્રબળ પ્રતાપવાળ • • પુત્ર ... ...
( ૨૧ ) મહાન નૃપમંડલથી સ્તુત્ય અને જેનાં ચરણકમળ .. .. જે શત્રુઓના હાથીનાં કુંભથળ પિતાની ઉત્સાહપૂર્વક ખેંચેલી તરવારના પ્રહારથી ભેદતે, જે શૂરે, સજજન, વત્સલ અને અતિ સરળ હતા તેનાથી . . .. • •
| (૨૨ ) [ કઈ વિજયના ઉત્સવમાં ઉજાણીનું વર્ણન આપતું જણાય છે ] જ્યારે દ્ધાઓએ મદિરા અને શત્રુઓના યશનું એકી જ કાળે પાન કર્યું.'
( ર૩) કરમાં તરવાર ધારીને જેણે દર પ્રદેશમાં યશ સ્થાપે હતો, તેણે વલ્લભ નૃપની નજરેજ ઉજજયિનીમાં શત્રુઓને પરાજય કર્યો.
(૨૪) તેણે જીવિતને અસાર અને પવન અથવા વિદ્યુત જેવું ચંચલ માનીને, પરમપુણ્ય ભૂમિદાનનું આ ધર્મદાન કર્યું છે
(૨૫) મહાન સામોને નાથ, અને સર્વ મહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રીમદ્ અકાલવર્ષ શ્રી કૃષ્ણરાજ સમસ્ત રાજપુરૂષોને (નીચેની આજ્ઞા ) જાહેર કરે છેઃ
તમને જાહેર થાઓ કે મારાં માતાપિતા અને મારા આ લોક તેમજ પર લેકમાં પુણ્ય અને યશ માટે અંક્લેશ્વરમાં નિવાસ કરી, નર્મદા નદીમાં ભગવતતીર્થમાં સ્નાન કરીને, ચૈત્રી અમાસ ને સૂર્યગ્રહણ વખતે શકરાજાના સમય પછી સંવત ૮૧૦ માં– અજવાસાવકના પુત્રે, વરિઅવિના નિવાસી, ઉક્તરથાનના ત્રિવેદિ મધ્યેના ડિન ગેત્રના, યજુર્વેદનું અધ્યયન કરતા તણુઅવાસાવક અને તેના ભાઈ ગુહેશ્વર આ બે બ્રાહ્મણોને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર આદિ વિધિનાં અનુષ્ઠાન માટે કવિઠસાઠિ નામનું ગામ મેં પાણીના અર્થ સાથે આપ્યું છે. તેની સીમા – પૂર્વમાં વલછ ગામ; દક્ષિણમાં ઉત્તરપઢવક–ગામ; પશ્ચિમે વરિઅવિ બંદર અને ઉત્તરે વસુહારિક ગામ ... . . . કમ(પૈસા)દાન દેવાયેલા પુરૂષોને ત્રણ હફતે આપવાના છે. એક ભાદ્રપદમાં બીજે કાર્તિકમાં ને ત્રીજો માધમાં;
આ દાનપત્રને દૂતક અતિ મહાન મહામાત્ય અલયક નામને બ્રાહ્મણ. આ દાનપત્ર મેં કલકના પુત્ર મહા સાંધિ વિગ્રહિક શ્રી જજજકે લખ્યું છે. આ મારા શ્રીમદ્ અકાલવર્ષ કૃષ્ણરાજના સ્વહસ્ત છે.
૧ સરખા રધુવંશ ૪, ૪૨ ૨ વાસાવક એ વાસાપકનું પ્રાકૃત રૂપ છે. વાસાપક કાઈ પદવીધારી વર્ગ બતાવે છે. (રાડેડ દાનપત્ર નં. ૩ પતરૂં બીજું બી. પંક્તિ ૩);- જુઓ પ્ર. વ્યુહરની એ ભાગ ઉપરની નેટ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org