________________
गुजरातना ऐतिहासिक लेख શરૂવાતમાં એ અને સ્વસ્તિ પછી રાકટ લેખોમાંને ચાલુ ક છે, જેમાં શિવ અને વિષગુની સ્તુતિ છે. ત્યાર પછીના કલેક સામવેદનો મહિમા બતાવનાર છે. અને ત્યાર બાદના બે શ્લોકમાં (૩-૪) વિષ્ણુ અને શેષની પ્રાર્થના છે. લોક ૫ માં યદુવંશની ચંદ્રમાંથી ઉત્પત્તિ અને તેનાં વખાણું છે. | ( શ્લોક ૭ ) સ્વચ્છ આકાશમાં ચન્દ્ર ઉગે તેમ તે યદુવંશમાં દક્તિદુર્ગ જમ્યો હતે. તેની પછી ગાદી ઉપર તેને કાકો કૃષ્ણરાજ ૧ લે આવ્યું, જેણે સૂર્ય અંધકારને નાશ કરે છે તેમ ચાલુક્ય વંશને નાશ કર્યો. ( ક. ૮) ત્યાર બાદ તેને મોટો દીકરો ગોવિંદરાજ રે જો ગાદીએ આવ્યો અને તેના પછી નિરૂપમ કહેવાતે તેને નાનો ભાઈ આવ્યા. (શ્લોક. ૯-૧૦) સાંગલિના તામ્રપત્રમાં કૃષ્ણ ૧ લાની અને નિરૂપમની વચ્ચે ગોવિંદરાજ બીજાને વર્ણવ્યા છે, પણ તેણે રાજ્ય કર્યું એમ સ્પષ્ટ ઉલ્લેખ નથી તેથી ડે. ફલીટ એમ માને છે કે તેણે રાજ્ય કર્યું નથી. પણ તો તે તે જ દલીલથી એમ માનવું જોઈએ કે જગતુંગ (ગેવિંદ ૩ ) અને અમેઘવર્ષ ૧ લાએ પણ રાજ્ય કર્યું ન હોવું જોઈએ; કારણ તેની પણ તે જ દશા છે. તેમણે રાજ્ય કર્યું એમ સ્પષ્ટ લખ્યું નથી. ( ધ્રુવ ) નિરૂપમ પછી તેને દીકરે જગતુંગ ગેવિંદ ૩ જે આવ્યો, જેનાં માત્ર નિયમિત વખાણ કરેલાં છે. ( શ્લોક. ૧૧ ) તેની પછી અમોઘવર્ષ ૧ લો રાજા થયે, તેણે ચાલુકય રૂપી ગ્રાસથી વિંગવલ્લી પાસે યમરાજને પ્રસન્ન કર્યો હતો. (મલેક. ૧૨) અમોઘવર્ષ પછી તેને દીકરો અકાલવર્ષ ( કૃષ્ણ ૨ જે ) ગાદીએ આવ્યા અને તેના દુશમને એ ખેટક છોડી દીધું. (શ્લોક ૧૩ ) આ ખેટક તે રાષ્ટ્રકુટની રાજધાની માન્યખેટ હોવું જોઈએ, કારણ ચાલુક્ય ગુણક વિજયાદિત્ય ૩ જાએ કૃષ્ણની રાજધાની બાળ્યાનું બે ચાલુક્યના લેખમાં લખેલું છે. સહસ્ત્રાર્જુનના એટલે કે ચેદી વંશના રાજા કક્કલની દીકરી જોડે અકા લવર્ષ પર હતે. ( શ્લેક. ૧૪ ) તેનાથી જગન્નગ ઉત્પન્ન થયા અને તે કાકક્કલના દીકરા ૨વિગ્રહની દીકરી લમીને પરણ્યો. ( ક. ૧૫-૧૬) શ્લોક ૧૬ માં અર્જુન નામના રાજાએ જગતુંગને લશ્કર સહિત મદદ કરીને કીર્તિ સંપાદન કરાવી એમ લખ્યું છે. આ અર્જુનને કેકેલનો દીકરે કહ્યું છે (લોક ૨૦) તેથી તે રવિગ્રહને ભાઈ અને જગતુંગને કાકેસસર થાય.
(હેક ૧૦-૧૮) આ જગતુંગ અને લક્ષમીથી ઈન્દ્ર ૩ જ જન્મ્યો હતો. . ૧૯ માં આની મોટી ચિંતનું વર્ણન છે. એમ જણાય છે કે ઈન્દ્ર ૩ જો ઉજજનથી ઉત્તરમાં ગયે હતું અને જમના ઓળંગીને મહોદય શહેરનો નાશ કર્યો. મહદયને નાશ કરીને તેને કુશસ્થલ બનાવી દીધું એમ લખ્યું છે તે માત્ર કવિનું કલ્પનાત્મક વર્ણન હોવું જોઈએ. કારણ મહદય અને કુશસ્થલ એ બન્ને કાન્યકુજ એટલે કનોજનાં નામ હેમચંદ્ર ગણાવ્યાં છે.
કનાજના કયા રાજાને ઇન્દ્ર ૩ જાએ હરાવ્યે તે શોધવા માટે તારીખો તપાસવી જોઈએ. ઈન્દ્ર ૩ જે ઈ. સ. ૯૧૫ અને ૯૧૭ માં હતા, એમ રાષ્ટ્રકૂટ લેખોમાં મળે છે. કનાજના નીચેના રાજાની સાલો વાલિઅર, પેહીઓ અને સીયડેણીના લેખમાં મળે છે, (૧) ભેજ ઈ. સ. ૮૬૨ ૮૭૬, ૮૮૨, ( ૨ ) મહેદ્રપાલ ઈ. સ. ૯૦૩, ૯૦૭, (૩) ક્ષિતિપાલ અથવા મહીપાલ ઇ. સ. ૯૧૭ (૪) દેવપાલ ઈ. સ. ૯૧૮. આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે ઈન્દ્ર ૩ જાને સમકાલીન ક્ષિતિપાલ હતો તેથી તેણે તેને હરાવ્યો હશે. વળી ખજુરાહોના લેખમાં લખ્યું છે કે ચાંદેલા રાજા હર્ષદેવે ક્ષિતિપાલને ગાદી ઉપર બેસાડશે તે ઉપરથી એમ સમજાય છે કે ઇન્દ્ર તેને હરાવી, કનેજમાંથી નશાડી મુકયો હશે.
નારાયણપાલના ભાગલપુરના દાનપત્રમાંથી તેમ જ ધર્મપાલના ખાલીમપુરના દાનપત્રમાંથી નીચેની હકીકત મળી આવે છે: (૧) ઈન્દ્રરાજે કાન્યકુજના રાજાને હરાવ્યા. (૨) પણ
૧ ઈ. એ. વ. ૧૫ પા. ૩૦૪ ૨ એ. ઈ. વો. ૪ ૫. ૨૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org