________________
गुजरातना ऐतिहासिक लेख (૧૩) તેણે (કુમારપાલે) તેના સ્વહરતથી તેને અલંકાર કર્યો. તેના કંઠપર મૌક્તિક માળા મૂકી, બે ચરણને ચંદનને લેપ કર્યો, આદરથી શિષ તેની આગળ નમાવ્યું, મમતા મૂકી તેને પિતાની મુદ્રા આપી, અને પુરાણ ધર્મનું પાલન થતું, અને નિત્ય અન્ન વહેંચાતું તે સ્થાનનું દાન કર્યું.
(૧૪) કલાસ પર્વત સમાન શંકરનું દેવાલય બનેલું જોઈ નૃપે અતિ પ્રસન્ન થઈ મહામતિવાળા શ્રીમદ્ ગંડેને આ પ્રમાણે કહ્યું-“તમને ગંડનું પદ તમારા પુત્ર પૌત્રોને શશિ, તારા અને સૂર્યના અસ્તિત્વ કાળ સુધી અર્પણ કરું છું.
(૧૫) સર્વને સ્વામી અને ગુણને નિધિ તેવા ગંડનું મંદિર સેમરાજે સુવર્ણથી બનાવ્યું રાવણ સમાન બલવાન કૃષ્ણ રૂપાનું બનાવ્યું અને શ્રી ભીમદેવે મોટા સરસ પત્થર અને ઘણાં રત્નથી જડિત બનાવ્યું. સમય જતાં તે જીર્ણ થવાથી તેને ઉદ્ધાર શ્રેષ્ઠ અને મહાન વિખ્યાત નૃપથી થયા અને મેરૂ નામ અપાયું.
(૧૬) અતિ પ્રસન્ન થયેલા ગુર્જર દેશના નૃપે વૃક્ષ, જળ વગેરે સહિત બ્રહ્મપુરી નામનું ગામ આખી સભા સમક્ષ ત્રાંબાના પતરા ઉપર લેખિત શાસનથી પુત્ર, પૌત્રે અને વંશજોને પ્રતિબંધ વિના ઉપગ માટે આપ્યું.
(૧૭) બૃહસ્પતિ સમાન આ ગંડે તેમની વ્યવસ્થાથી( સહાયથી) મંદિર પુનઃ બાંધ્યું. એથી સ્પષ્ટ થાય છે કે પૂર્વે કદ્ધિ આ પુરૂષ થયું નથી અને ભાવિમાં થશે નહિ. - (૧૮) આ મંદિરને નાશ રાજાઓના દુષ્ટ, કુંમતિ, અને લેભથી અંધ થએલા સચિવેથી થયે હતે ! તેને ઉદ્ધાર ભૂમિને દાંત પર ધારણ કરનાર મહાન વરાહ ભગવાનની સ્પર્ધા કરતા હોય તેવી રીતે લીલા માત્રમાં ગુરૂ ગંડે કર્યો.
(૧૯) તે પ્રતાપીથી ગૃપની સમક્ષ ક્યા શત્રુઓ અજિત રહ્યા હતા? કોનાં મુખ કલંક વિનાનાં રહ્યાં હતાં? કોને દર્ષ ઉતર્યો ન હતો? કોની સ્થિતિ તેમનાં મસ્તક પર તેને ચરણ મૂકીને બલથી તેણે હલાવી ન હતી? અને કયા શત્રુએ ભિક્ષુક થયા ન હતા ?
(૨૦) આ વિશ્વને કુંભ બાહ્ય ભાગમાં તેના સગુણાથી સારી રીતે દબાયે ન હોત તે જરૂર છે તેની અંદરના મહાન યશથી ફૂટી જાત.
(૨૧)ખરે ખર! ઈન્ડે તેનું રૂપ નિહાપવા સહસ્ત્ર ચક્ષુ ધારણ કર્યા છે, બ્રહ્માને તેના અસંખ્ય ગુણનું ગાન કરવાના નિશ્ચયથી ચાર મુખ ધારવાં પડ્યાં છે. તેના મહિમાથી દૂજેલી પૃથ્વી પર્વતેથી સ્થાનમાં રખાઈ છે. અને પૃથ્વી ને સમાવી શકે તે યશ સમાવવા ત્રણ ભુવન સર્જેલાં ભાસે છે.
(૨૨) યશની પ્રાપ્તિના અભિલાષથી તેણે ચાર વર્ણનાં ચાર બાહ્ય અને ચાર અત્યંતર કર્મોને ઉદ્ધાર કરીને પ્રત્યેક વર્ણને એક એક આપ્યાં.
(૨૩) મર્યાદા નિર્માણ કરીને દેવાલયના યોગ્ય સ્થાનના ઉદ્ધાર માટે તેણે પાંચસો પંચાવન (૫૫૫) સંતેની પૂજા કરી.
(૨૪) મંદિરની દક્ષિણમાં અને ઉત્તરમાં મજબૂત દુર્ગ બંધાવી નગરને વિસ્તાર કર્યો.
(૨૫) ગૌરી, ભીમેશ્વર, પર્દિ (શિવ), સિદ્ધેશ્વર વગેરે દેહનાં મંદિર) પર તેણે સુવર્ણના કળશ મૂક્યા.
(૨૬) નૃપને એકત્ર ભેગા મળવા માટે દરબાર બનાવ્યો. રસેડાં અને સ્નાન માટે શુદ્ધ જળ માટે સરસ્વતિને વાપી બંધાવ્યું.
(૨૭) શંકરના મંદિરના અગ્ર સ્થાનમાં સુંદર સ્તંભના આધારવાળે એક ઓરડે બનાવ્યો અને રૂપાના જલમાર્ગવાળું મંકના આકારનું શિવનું આસન બનાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org