________________
गुजरातना ऐतिहासिक लेख
આ લેખમાં કહ્યું છે કે ઇંદ્ર ૩ જા એ એકલાએ ગુર્જર રાજાને હરાવ્યું હતું. તે કદાચ તેઓને એ પ્રાંત મેળવવાને બીજો પ્રયત્ન હશે. ત્યાર બાદ કર્ક અથવા કકક ૨ જા જેને સુવર્ણ વર્ષ ૧ લે પણ કહ્યો છે તે અને ઇંદ્ર ૩ જુને પુત્ર લાટેશ્વર આવે છે. ડે, બુલરે બતાવ્યું છે તેમ ક ર જે તથા ગેવિંદ ૪ છે, તેને બહાને ભાઈ, મહારાજાએ નહીં પણ રાષ્ટ્રફટ રાજાને સામંત હતા. આ મતને આગળના ગ્લૅક ઉપરથી પણ પુષ્ટિ મળે છે. ગાવિંદ ૩ જાને માલવાને રાજા નમાની હકીકત વાણિ અને રાધનપુરનાં પતરાંઓમાં પણ આપી છે. ડો. બુલહર કહે છે કે, આ લેખમાં આપેલા ગૌવંદ ૩ જાના વર્ણન ઉપરથી જણાય છે કે તે લખાયે તે વખતે એટલે શક ૩૪ માં તે મૃત્યુ પામ્યો હતો. પરંતુ કયી હકીકત ઉપરથી આ અનુમાન તેઓ કરે છે તે હું જાણી શકતો નથી. અને વાસ્તવિક રીતે આમ નહોતું. કારણ કે મી. રાઈસે પ્રસિદ્ધ કરેલાં કદંબનાં દાનપત્રો ઉપરથી જણાય છે કે શક ૭૩૫ ના જયેષ્ઠ શુકલપક્ષ ૧૦ ને દિવસે તે જીવતે હતે; અને હવે પછી પ્રસિદ્ધ કરવાને છું, તે બીજો લેખ બતાવી આપશે કે તેને પુત્ર અને ઉત્તરાધિકારી અમેઘવર્ષ ૧ લે શક ૭૩૬-૭ માં તેના પછી ગાદીએ આવ્યું હતું, એટલે તે પિતે એ તારીખ સુધી જીવતે હતો.
આ દાનપત્ર કર્ક ર જાના સમયનું છે, અને સિદ્ધશામીમાંથી અપાયું છે. તેમાં તારીખ, શક ૭૩૪ (ઈ. સ. ૮૧૨–૩) ના વૈશાખની પૂર્ણિમા છે. ભાનુ અથવા ભાનુભટ્ટ નામના બ્રાહ્મણને અંકેટ્ટિક ૮૪ ગામમાં વડપદ્રક ગ્રામનું દાન આપ્યાનું લખ્યું છે. ડે. બુહુર કેદ્રક અને જબુવાવિકા જે વટપદ્રકની સીમામાં આવ્યાં છે એ વડોદરાની દક્ષિણે પાંચ છ માઈલ ઉપર આવેલાં હાલનાં અંકૂટ અને જામ્બવા હેવાનું કહે છે. બીજા સ્થળે એળખવાં બાકી છે.
પંક્તિ ૭૦-૭૪ માં તાજા કલમ છે. તેમાં કહ્યું છે કે, આજ ગામ પહેલાંના રાજાએ અંકદ્રકના ચતુર્વેદીઓના મંડળને આવ્યું હતું–તેમાં કોઈ દુષ્ટ રાજા અગર રાજાઓએ દખલગિરિ કરી હતી–અને કર્ક ૨ જાએ વિદ્વાન બ્રાહ્મણ તરીકે ભાનુભટ્ટને પસંદ કરી તેને ફરીથી તે
આપુ
અને કર્ક ૨ જાએ વિષg-તેમાં કોઈ
૧ ઈ. એ. વો. ૧૨ પા. ૧૫૬ ડે. ફલીટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org