SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ ચાલુકયા રૂપી ભેગ આપી યમરાજાને ચાલુકયાએ સ્તમ્ભપુર ઉજ્જડ કર્યું હતું. તમણૂક તાલુકાનું મુખ્ય શહેર છે. गुजरातना ऐतिहासिक लेख તૃપ્ત કર્યાંનું લખ્યું છે, શ્લોક ૧૩ માં જણાવેલ છે કે આ સ્તમ્ભપુર તે તામ્રલિપ્ત અને મીનાપુર પ્રગણાના શ્લાક. ૧૪–૧૫—ચાલુકય વંશના ઘાતક ધૂમકેતુ સમાન શ્રીવલ્લભ( અમેઘવર્ષ ૧ )થી કૃષ્ણરાજ ( ખીજે ) ઉત્પન્ન થયા. તેની ગુર્જર સાથેની લડાઈએ વૃદ્ધ પુરૂષાને હજી તાજી યાદ છે. મેં પતાવ્યું છે કે ગુર્જર કે જેની સાથે રાષ્ટ્રકૂટો હમેશાં લડયાં કરતા તે ઉત્તર હિંદુસ્તાનમાં રાજ્ય કરતા હતા અને તેની રાજધાની મહેદય અગર કનેાજમાં હતી. જે ગુર્જર રાજાને કૃષ્ણે રાજ ખીજાએ ( ઇ. સ. ૮૮૮—૯૧૧) હૅરાજ્ગ્યા તે મહેન્દ્રપાલ ( ઇ. સ. ૮૯૬—૯૦) કવિ રાજશેખરના આશ્રય દાતા હાવા જાઈ એ. શ્લાક ૧૬—કૃષ્ણ રાજ અંજાને જગત્તુ ંગ નામે પુત્ર હતેા, જે (શ્લેક ૧૭—૧૯ ) હૈહ્રય એટલે કે કલચુરી વંશના કેાલના દીકરા રણુવિગ્રહની દીકરી લક્ષ્મીને પરણ્યા હતા. રણવિગ્રહતે આંહી ચેન્નીશ્વર કહ્યો છે અને તેજ ત્રિને જલણુની સૂક્તિમુક્તાવલમાં જોવામાં આવે છે. ડા. ભાંડારકરે કૃષ્ણ ૩ જાનાં કરહાડનાં તામ્રપત્રો ઉપરના પેાતાના નિબંધમાં આનું સૂચન કર્યું છે. તેમાં લખ્યું છે કે નદીઓમાં નર્મદા, રાજાએામાં રવિગ્ર અને કવિએમાં સૂરાનંદ ચેઢીનાં આભૂષણ રૂપ હતાં. ચેઢીના કલચરી રાજાએના નામમાં રણવિગ્રહનું નામ જોવામાં આવતું નથી. રતનપુરના લેખમાં આપેલ છે કે કેાલને આઠ દીકરા હતા. જેમાંના માટા ત્રિપુરીના રાજા હતા અને ખીજાએ મણ્ડલાના રાજા હતા. આમાં જો શ્રદ્ધા રાખીએ તેા રણુવિગ્ર ત્રિપુરીના એટલે કે ચેઢીને રાજા હતા તેથી કેાલતા માટે દીકરો હાવા જોઇએ. પણ અનારસના તામ્રપત્રમાં આપેલ છે કે કાલ પછી તેના દીકરા મુગ્ધતુંગ પ્રસિદ્ધ વલ્લભ ગાદીએ આણ્યે. તેથી એમ અનુમાન થાય કે રવિગ્રહ અને મુગ્ધતુંગ પ્રસિદ્ધવલ્લભ એ એ એક જ રાજા હતા. જગગના લક્ષ્મી સાથેના લગ્નથી ઇન્દ્રરાજ ત્રીજો ઉત્પન્ન થયા. તેનાં બિરૂદા રત્તચંદ્રપદેવ અને શ્રીકીર્ત્તિનારાયણુ શ્લાક ૨૦ અને ૨૧ માં આપેલ છે. શ્લાક ૨૨ માં દ્વિઅર્થી રચના છે તેની ઐતિહાસિક સંકલના જરા મુશ્કેલ છે. તેમાં ઉપેન્દ્રને ઇન્દ્રરાજે હુરાજ્યેા તે ભાવ છે, પણ તે ઉપેન્દ્ર કેણુ હતા અને તે અન્ને રાજાએને લગાડેલા કૃતગેાવર્ધનેાદ્વાર અને હૅલેાન્સુલિત મેરૂને કેમ ઘટાવવાં તે સમજાતું નથી. પ્રથમ મારી એવી સમજ હતી કે ઉપેન્દ્ર તે મહેાયના પ્રતિહાર વંશના મહીપાલ હતા અને તેને જ પાલવંશનાં ભાગલપુરનાં તામ્રપત્રોમાં ચક્રાયુધ કહ્યો છે. પણ મેં ઉપર બતાવ્યું છે કે ધર્મપાલ અને ચક્રાયુદ્ધ રાષ્ટ્રકૂટ ગોવિંદ ૩ જાના સમકાલીન હતા. તેથી ચકાયુધ અને મહીપાલ એક એમ કહી શકાય નહીં. કારણ મહીપાલ ગોવિંદ ૩ જાના દીકરાના પ્રપૌત્ર ઈંન્દ્ર ત્રીજાનેા સમકાલીન હતા. પંડિત ભગવાનલાલ ઉપરનાં બિરૂદમાંના મેને અર્થ મેર અથવા મેહર કરે છે અને કાઠિયાવાડના કાઇ મેહુર રાજાની જિતનું સૂચન છે, એમ માને છે. પ્રા. કીહાર્ન મેરૂ તે કદાચ મહેાય હાય અને સાંગલીના તામ્રપત્રામાં લખેલી ઇન્દ્રત્રીજાની કનેાજની જતનું સૂચન માને છે. બીજાં બિરૂદના અર્થ હજી સમજાયા નથી, કદાચ ખીજાં કાઇ તામ્રપત્રો હવે પછી મળે તેનાથી ભવિષ્યમાં ખુલાસા થાય, Jain Education International શ્રીમાન નિહવ નરેન્દ્રદેવ અટલે કે તેના દાદા કૃષ્ણ બીજાના ચરણનું ધ્યાન કરતે ૧ એ. ઈ. વા, ૬ પા ૮૦ ૨ એ. ઈ. વે।. ૧ યો. ૩૩ ૐ એ. હું તે ૨ ૫ા, ૩૨ ઇન્દ્રરાજ ત્રીજાને શ્રીમદ્ અકાલવ દેવ એટલે કે એમ લખ્યું છે, તેથી એમ સમજાય છે કે ઇન્દ્રરાજ For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy