SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ राष्ट्रकूट राजा ध्रुव ३ जानुं भरूचनुं दानपत्र આગલા ભાગ )ની ધૂળથી શ્વેત બનેલા શિર સહિત, સુર્યનાં કિરણાની ગરમી વેત છત્રથી દૂર રાખવામાં આવી હતી તેથી યુદ્ધમાં નિત્ય લીલાવાળી ગતિથી ચાલનાર શ્રીગોવિંદરાજ નામને પુત્ર હતા. ( ૧૬ ) તેને અનુજ શ્રી ધવરાજ મહાપ્રતાપી, અને અપ્રતિબદ્ધ વિકમવાળો હતો અને સર્વ નૃપને પરાજય કરીને ચહુડ પ્રતાપમાં ઉષાના સૂર્ય સમાન ક્રમે થયે હતે. ( ૧૭ ) જ્યારે સનપિમાં મણિ તે રાક્ટને નાયક થયો અને જ્યારે તે જે ધર્મ પરાયણ હતો, જે અમૃત સમાન ગુણોને સાગર હતો, જે સત્યવ્રતપરાયણ હતો અને જે પૃથ્વીમાં સાગરના કિનારા સુધી રાજ્ય કરતા ત્યારે તે સારા નુપથી અખિલ જગત નિત્ય આનદ પામતું( ઉચ્ચારતું ) “ ખરે સત્યયુગ પુનઃ આવ્યો છે.' ( ૧૮ ) ત્યારે તે ચાર સાગર સહિત અખિલ રાજયમાં ધર્મરાજય કરે ત્યારે જનના હૃદયમાં અતિ આનંદ થયો. ( ૧૯ ) તેને તેના વંશનું ભૂષણ, ઉદાર, જનેને પ્રિય, પ્રતાપ ધનવાળો, મહાન વિકમથી નિજ શત્રુઓને સંતાપનાર અને ગુણીજનોથી આ જગમાં સર્વત્ર વ્યાપેલા યશવાળે ગેવિંદરાજ પુત્ર હતા. ( ૨૦ ) જગમાં વિખ્યાત તેનું બીજું નામ પૃથ્વીવલ્લભ હતું. સહાય વિના તેણે ચાર સાગરથી આવૃત થએલી પૃથ્વી વશ કરી. ( ૨૧ ) પછી તેની ખેંચેલી અસિના પ્રહારથી મહાયુદ્ધમાં દુઃખી થતા તે નપના મંડળ સહિત તેમને સને એકત્ર સહાય વિના બાંધી, લક્ષમીને સ્થિર બનાવી તેને પિતાની ઉત્તમ, અને ઉજજવળ ચૌરી ધારણ કરવા ફરજ પાડી અને પીડાતા ગુરૂઓ, દ્વિજ, સંતો, મિત્રો અને બધુજનથી ઉપભેગ થાય તેવી તેને ( લક્ષ્મીને) બનાવી. | ( ૨૨ ) જ્યારે આ વીર જેની સમીપમાં શત્રુઓ કંપતા તે સ્વર્ગમાં ગમે ત્યારે સદગુણ માટે વિખ્યાત તેને પુત્ર શ્રી મહારાજ શર્વ નૃપ થયો. ( ૨૩ ) સર્વ આર્થિજને અભિલાષ પૂર્ણ થયાથી તુષ્ટ થયા હોવાથી તેણે અમેધવર્ષ(વૃથાદાનવૃષ્ટિ ન કરનાર )ના અપર નામની અર્થની સત્યતા પૂર્ણ સત્ય કરી. (૨૪) તેને પિતૃગૃક શ્રીઇન્દ્રરાજ, જે શત્રુઓના ગડમાંથી લક્ષ્મી અદૃશ્ય થવાનું એક જ કારણ રૂપ હતો અને જે ગુણાથી નૃપમંડળનાં હદય વિસ્મિત કરતા તે, નૃપ થયે. રાજ્યશ્રી અન્ય નૃપને છેડી તેની, પ્રેમથી વિષય પ્રકટ કરી, સેવા કરતી અને તેના રવભાવનું સર્વ કવિઓ પાસે મેટેથી ગાન કરાવતી. | ( ૨૫ ) જેના મિત્રો ધનુષપ્રગમાં પ્રવીણ હતા અને તેના માટે મરણ માટે માન લોકે તૈિયાર હતા, જે સદાચારી હતા, જે સર્વ અન્ય ગૃપમાં કોમાં અધિક હેઈ, જગમાં સર્વ દિશામાં ઉન્નત થતા હતા, જે એકલો જ મદવાળા શત્રુઓની પડતી કરવા સમર્થ હતું અને જે સૂર્ય સમાન હોઈ તેના સ્વામિએ તેને આપેલા લાટ દેશનું રક્ષણ કરતો તે નૃપ પોતાના રાજ્ય વિરૂદ્ધ કેની શત્રુતાને ભય રાખતું ? ( ૨૬) તેને, અતિ પ્રતાપી, શાસ્ત્રાર્થ જ્ઞાનમાં રસ લેનાર ચિત્ત વૃત્તિવાળો, ઉઘાડી રીતે પુરાતન સ્વરિત નામ શ્રી કકકરાજ અને અન્ય ગણ નામ ધારનાર પુત્ર હતો. ( ૨ ) તેને, તેના વંશનું ભૂષણ, નયનિપુણ વીર, રાજ્યભાર સંભાળનાર, અનેક બધુ જનને શ્રીમાનું બનાવી પ્રસન્ન કરનાર, પાર્થ( અર્જુન )ને ધનુષ ના દક્ષ પ્રયાગ )માં સદા સમાન, ગુણ જનામાં પ્રથમ શ્રી કકરાજ નામને પુત્ર જન્મ્યા હતા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy