________________
१००
गुजरातना ऐतिहासिक लेख
તેમ જ વળી ભૂહરડા ગામમાં (પં. ૩૯) એક ખંડ નિપજવાળી ૧૦૦ પાશ ભૂમિ આપી છે. તેની સીમાપૂર્વે ઘણેલાણ ગામની હદ; દક્ષિણે સમડીયા ગામની હદ; પશ્ચિમે ગામ વહાણની હદ અને ઉત્તરે સીવલીયા ગામની વહણિની હર છે (પં. ૪૧)
આ વાપી અને પ્રપા (પં. ૪૫) ને લગતું ખર્ચ માધવને શિર છે અને તેમ થાય ત્યાં સધી માધવ અને તેનાં સંતાનોની પરંપરા આ ચાર ખંડ નીપજવાળી જમીન ભેગવી શકશે.
“[ પછી ૪૭ પંક્તિમાં આશીર્વાદાત્મક અને શાપ આપનાર એક શ્લોક છે. તે પછી દાનપત્રના સાક્ષીઓનાં નામની યાદી આપેલી છે, જેમાં તેમનાથદેવને સ્થાનાધિકારી અથવા સ્થાનપતિ દુર્વાસુ, વિંઠેશ્વર દેવના મઠને સ્થાનપતિ વિમ્પલજ (પં. ૫૦) કેદાર દેવના મઠના સ્થાનાધિકારી બ્રહ્મજા, કપાલેશ્વરી દેવના મંદિરને સ્થાન પતિ ક્ષદ જા (પં. ૫૧ ) બ્રહ્મપુરી ગામના ઈક્ષા (?) (પં. પર) પ્રાગ્રાટ શ્રેષ્ઠિ ઘરણીગ (પં. ૫૪); અને ગુર્જર મહાજન અને શ્રેષ્ઠિ યજકનાં નામેનો સમાવેશ થાય છે ]”
વાપી ખલક, કથ્થક અથવા કરછક, ગેપથ અને ગોપ્રચારક્ષેત્ર (ચ) ભેગવટાનાં છે (પં. ૫૫) દૂતક કદાચ સેમરાજદેવ પિતે જ છે અને ધર્મવહંકામાં તકથી આજ્ઞા અમલમાં મૂકાઈ છે અને ત્રાંબાના પતરા પર આજ્ઞાપત્ર લખાયે છે (પં. ૫૫)”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org