________________
२६
गनरातना ऐतिहासिक लेख કાંચનના પુત્રે લખ્યું હતું તેમ જ બને દાનપત્રને તક મહાસાંધિવિગ્રહિક શી-ચાડશર્મન હતું. આથી મી. ફલીટના લેખની તારીખ, સંવત ૯૩, સિંહ સંવતની ન હોઈ શકે પરંતુ ડૉ. બુલહેરે ધાર્યું હતું તે પ્રમાણે વિકમ-સંવત ૧૯૦ નું ટુંકુ રૂપ હશે.
छवटना यौ९४य २१ भीम २ नi हनपत्रानी भा३४ मा हानपना अंतमा 'इति' શબ્દ ચાલ હસ્તાક્ષરમાં અને સુશોભિત રીતે લખેલે છે. રાજાની સહીમાં પણ ચાલ હસ્તાક્ષરની લિપિ છે. આ અક્ષરો લેખના અક્ષરો કરતાં જરા મોટા અને જુદા આકારના છે. આ સહી કર્ણ દેવની ખુદ સહીની પ્રતિકૃતિની નકલ હોય એમ સ્પષ્ટ જણાય છે.
अक्षरान्तर
पतरूं पहेलं. १ ओं विक्रमसम्वत् ११४८ वैशाख शुदि १५ सोमे । अबेह श्रीमदण२ हिलपाटके समस्तराजावलीविराजितमहाराजाधिराजश्रीम३ त्रैलोक्यमल्ल[ : ] श्रीकर्णदेवः स्वभुज्यमानश्रीमदानंदपुरप्रतिवद्धष४ डिंशत्यधिकग्रामशतांतःपातिनः समस्तराजपुरुषान् ब्राह्म५ णोसरांस्तन्निवासिजनपदांश्च वोधयत्यस्तु वः संविदितं यथा । ६ अद्य सोमग्रहणपर्वणि चराचरगुरुं भगवंतं भवानीपतिम७ भ्यर्च्य संसारासारतां विचिंत्य ऐहिकमामुष्मिकं च फलमंगीकृ८ त्य पित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये सूनकग्रामे रसोवि९ कठक्कुरमहादेवेन कारित्वाप्यै लघुडाभीग्रामे कुटुं • ज. १० सपाल । लाला । वकुलस्वामिनां सत्कनामोपलक्षितभूमि[ : ] पा११ इलां १२ वहति हल ४ इति हलचतुष्टयभूमी शासनेनोद. १२ कपूर्वमस्माभिः प्रदत्ता । अस्याश्च भूमेः पूर्वस्यां
१.मे.वा. ५ ५. १८५ भने ५.२१३ २ पायो त्रैलोक्यमलः 3वांच्या वहन्ती
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org