________________
નં૦ ૧૧૫
૬૬ ૨ જા અથવા પ્રશાન્તરાગનાં અનુગ્રાથી મળી આવેલાં તામ્રપત્રા
(શક) સંવત ૪૧૫ જ્યેષ્ઠ વદિ ૧૫
નીચે આપેલે લેખ એ તામ્રપત્રા ઉપર કાતરેલા છે. આ પતરાં ઘેાડાં વર્ષોં ઉપર વાદરા સ્ટેટના નવસારી પ્રાંતના પલસાણા તાલુકાના અનુઢ્ઢા ગામમાંથી મળ્યાં હતાં. તે તથા ઈ. એ વેા. ૧૬ પા. ૧૭૯-૧૯૦માં અને વેા. ૧૩ પા. ૬૫-૬૯માં પ્રસિદ્ધ થયેલાં બીજાં પતરાંએ મને તથા ડૉ. ઈ. હુસ્ચને રાવ. સાહેબ મેહનલાલ. આર. ઝવેરી મારફત મળ્યાં હતાં. આની શેાધની હકીકત પ્રથમ લખાણમાં આપી છે.
પતરાંઓનું માપ આશરે ૧૦ “×૭” છે. અને જાડાં ” છે. વજનદાર કડીએ સુરક્ષિત સ્થિતિમાં તેની મૂળ જગ્યાએ જ છે. જમણી બાજુની કડીને મુદ્રા લગાડેલી છે. એ જ રાજાનાં પ્રસિદ્ધ થયેલાં ઉમેટા અને ઇલાવનાં પતરાંઓની માફક તેના ઉપર “શ્રી દ’” લેખ અને એક ચારસ ચિહ્ન છે, જે સમજાતું નથી.કાતરકામ સારૂં છે. અક્ષરા ઊંડા કાતરેલા અને સ્પષ્ટ છે. ફક્ત થોડા ને જ બહુ નુકશાન થયું છે, અગર કાટથી નાશ પામ્યા છે. લિપિ ખીજાં એ દાનપત્રાની લિપિને બહુ જ મળતી આવે છે. ‘ ચલાવ્ ’ ( ૫. ૧) શબ્દમાં ય નું ઉતાવળથી લખેલું રૂપ લખ્યું છે, તે ન' જેવું લાગે છે. રાજાની સદ્ધિ પ્રાચીન નાગરી અક્ષરોમાં લખેલી છે. આ અક્ષરા ઉમેટાનાં દાનપદ્મમાં પણ છે. જોડણી અને વ્યાકરણુ ખીજાં એ દાનપત્રા જેટલાં જ ખરામ છે. આના પહેલા ભાગ તે દાનપત્રા સાથે અક્ષરશઃ મળતા આવે છે.
આ નવા દાનપત્રની હકીકત આ પ્રમાણે છે. મહારાજાધિરાજ શ્રી ૪૬ ૨ જો, જેણે ૫'ચ “ મહાશબ્દો ” મેળવ્યા હતા, જે શ્રીજયભદ્રના પુત્ર અને શ્રી દ ્ ૧ લાના પૌત્ર હતા, તેણે એક બ્રાહ્મણને તથ—ઉમ્બરા નામનું ગામ શકે ૪૧૫ ના જ્યેષ્ઠ શુદ્ધ અમાંસને દિવસે થયેલાં સૂર્યગ્રહણ વખતે તે દિવસે દાનમાં આપ્યું છે. આ ગામ તથ—ઉમ્બરાના શ્રદ્દાદ્વજિજ્ઞ અથવા પ્રાંતમાં આવ્યું છે. તેની સીમા—પૂર્વે ઉષિલણુ ગામ, દક્ષિણે ઇષિ, પશ્ચિમે સાંકિય, અને ઉત્તરે જરવદ્ન. દાન મેળવનાર ભટ્ટ મહીધરના પુત્ર ભટ્ટ ગેાવિન્દ્ર હતા. તે કાન્યકુબ્જના ચતુર્વેઆિ, એટલે ગુજરાતના કનાજી બ્રહ્મણાની જ્ઞાતિના, કૌશિક ગેાત્રના અને છન્દોગશાખાના અનુયાયીઓના એક મતના હતા. આ ગામ તેને પંચમહા યજ્ઞા અને બીજી કેટલીક ધાર્મિક ક્રિયાઓનું ખર્ચ કરવા માટે આપ્યું હતું. દાનની શરતે હંમેશમુજબની છે. દાનપત્રના લેખક રાજાના સેવક રેવાદિત,અથવા તેનું ખરૂં રૂપ,-રેવાદિત્ય-તે દામેાદરના પુત્ર હતા. ખીજાં એ દાનપત્રા મુજબ આમાં પણ તારીખ વિજયની છાવણી, અગર ‘ વિક્ષેપ’ જે ભરૂચ્છના દરવાજા બહાર હતી, તેમાંથી નાંખી છે.
લેખની નવીન હકીકતમાં ફક્ત તારીખ અને ભૌગેાલિક નામેા એ બે જ છે. તે બાબત વધુ નોંધની જરૂર છે. તારીખમાં માસનાં નામની ભૂલ જણાય છે. ડો. શ્રામની ગણત્રી પ્રમાણે શક સંવત ૪૧૫ જેષ્ઠ વદ અમાસના દિવસ ઈ. સ. ૪૩ ના મેની ૩૧ મીને મળતા આવે છે. આ દિવસે લેખમાં કહ્યા મુજખનું સૂર્યગ્રહણુ નહાતું. પણ બીજી અમાસનૈ દિવસે, જીન ર૯ મીએ, કુંડલાકાર ગ્રહણ હતું, જે હિંદુસ્તાનમાં દેખાયુ' નહેાતુ તે આ ગ્રહણ હશે એમ લાગે છે. માસના નામની ભૂલ લેખકની હાય અથવા તે અધિક માસની ખાટી ગણત્રીને લીધે થયેલી હાય, તે ગમે તેમ હા, પણ દ ્ ૨ જાના
• ઈ. એ. વેા. ૧૭ પા. ૧૮૩૨૦૦ જી. મ્યુહર
Jain Education International
For Personal & Private Use Only
www.jainellbrary.org