________________
નં. ૧૩૧ અંકલેશ્વરના કણું ૨ જાનું એક દાનપત્ર*
શક સંવત ૮૧૦ (ઈ. સ. ૮૮૮) ચૈત્ર વદિ અમાવાસ્યા નીચે આપેલા રેડેડ વંશના દાનપત્રનું અસલ ઑફેસર બુહુરે મને આપ્યું હતું. તે નં. 3 સાથે બગુમ્રામાં મળી આવ્યું હતું.
રાષ્ટ્રકટના બીજા લેખો માફક આ લેખ ત્રણ તામ્રપત્રો ઉપર કતરેલો છે. તેમાંના પહેલા અને ત્રીજા પતરામાં અંદરની બાજુએ જ અક્ષરે છે અને બીજા પતરાની બન્ને બાજુએ અક્ષર કોતરેલા છે. પતરાંનું માપ ૧૧”x૪” ઈંચ છે. તે એક કડી વડે જોડેલાં છે, અને તેના ઉપર રાષ્ટ્રોની મુદ્રા–હાથમાં બે સર્પવાળી શિવની મૂર્તિ–ર છે.
અક્ષરો એકંદરે સુરક્ષિત સ્થિતિમાં અને સુંદર છે. પરંતુ કાટથી ખવાઈ ગએલા અને સદંતર નાશ પામેલા અક્ષરોની સંખ્યા કાંઈ છેડી નથી. લિપિ રાઠોડનાં પ્રસિદ્ધ થએલાં દાનપત્રોની લિપિને મળતી આવે છે.
ભાષા દરેક પ્રકારની ભૂલથી એટલી બધી ભરેલી છે, કે માત્ર કુટનોટમાં તેને સુધારો કરે શકય નથી. એટલે જગ્યાના બચાવ માટે, દાનપત્રના મહત્વના ભાગે સુધારા સાથે પ્રતિલેખ સાથે આપેલા છે. જ આ દાનપત્ર રાષ્ટ્રકટોની ગુજરાત શાખાનું છે. કર્ક ૨ જાનું વડેદરાનું શક સંવત ૭૩૪ નું દાનપત્ર ગાવિંદ ૪ થાનું કાવીનું શક સંવત ૭૪૯ નું દાનપત્ર (રાઠોડ દાનપત્ર નં- ૧) તથા ધ્રુવ ૩ જાનું બગુમનું શક સંવત ૭૮૯ નું દાનપત્ર(૨bડ દાન નં ૩) એ બધાં આ શાખાએ આપ્યાં હતાં. વંશાવલીના પહેલા ૧૮ કલેક, જે નં. ૩ ના ૨૯ લોકોની વંશાવલીમાં આવી જાય છે, તે નીચે પ્રમાણે રાજાઓનું વર્ણન આપે છેઃ
ગેવિન્દ ૧
કર્ક ૧.
કૃષ્ણ ૧
દન્તિદુર્ગ
વિન્દ રે
ધ્રુવ |
ગેવિન્દ કે શર્વ
ઇન્દ્ર ૨
[ ધ્રુવ ૨ ] * ઈ. એ. વ. ૧૩ ૫. ૬૫ ઈ. હુશે. ૧ ઈ. એ. ધો. ૧૨ પા. ૧૭૯ ૨ મી. ફલીટનાં રાડેડ દાનપત્રોને. એક પ્રતિલેખ જુઓ, ઈ. એ. વ. ૧૧ પા. ૧૬૧. ૩ જ. મેં. એ. . . ૮ પા. ૨૯૨ ૪ ઈ. એ. વિ. ૫, પા. ૧૪૪ ૫ ઈ. એ. વ. ૧૨, પા. ૧૭૯ ૬ કક બીજો તથા તેને હા ભાઈ ગોવિંદ ૪ થે આ બનેને છોડી દેવામાં આવ્યા છે. છેલ્લા રાજાનું નામ શબ્દભંગ થએલા લોક ૧૯ માને અને તેને લગતા લેખ નં. ૩ ના શ્લોક ૩૦ મા માંથી પૂરું પાડવામાં આવ્યું છે.
છે. ૪૧
એ. યો. ૨ પા. 4
મ એ. . . . લીનાં રોડ દાનપણે
", પાક, એ. . ૧ પ."
નેને છોડી દેવામાં આવી છે, પા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org