________________
१७०
गुजरातना ऐतिहासिक लेख
અને
( ૧૭ ) ભાવ બહસ્પતિએ સત્વ, રજસ અને તમસના ત્રણ ગુણાવાળા બ્રહ્મા, રુદ્ર એ દેવની સ્થાપના કરી અને દેહોત્સર્ગના કિનારે પગથીની સીડી કરાવી.
(૧૮) તે દરમ્યાન ત્રિભુવનના ભૂષણ શ્રી સોમનાથ પ્રભાતે સ્વમમાં વિશ્વેશ્વરરાશિ નામના મુનિને આજ્ઞા કરી. | ( ૧૮ ) હે બાળ ! તારો પોતાના નિવાસ રક્ષવા અહીં જન્મેલો તે પ્રતાપી અને ખ્યાતિ વાળો મારે અંશ છે. આથી તું જે સમર્થ છે તે ધર્મ વિરૂદ્ધ આચારવાળા કે વિમુખજનોને શિક્ષા કરશે.
( ૨૦ ) રાત્રે જે બન્યું તે પર મનન કરીને અને નિવાસના અધિપતિથી સવારે પ્રાર્થિત થઈને તે દુવાળા પ્રભુના નિવાસને રક્ષવાના અભિલાષવાળ સહસ્ત્રકિરણવાળા સૂર્ય સમાન પ્રકા.
( ૨૧ ) શિવ સમાન પ્રભા અને કળાવાળા, સૂર્ય સમાન તેજસ્વી અને અપ્રતિમ રૂપવાળા દેહવાળા તે વિશ્વેશ્વર રાશિએ ત્રણ શક્તિ (પ્રભાવ, મંત્ર અને ઉત્સાહ) સમાન તેના પત્ની પ્રતાપદેવીને પત્ની તરીકે ગ્રહણ કરી.
( ૧૨ ) જ્યારે કુમારપાલ સ્વર્ગમાં ગયો અને અર્ધા ઇન્દ્રાસનને ઉપભોગ કરતા ત્યારે જયપાલ જેનાં ભ્રમર ઉંચાં કરવાથી જ માત્ર તેના શત્રુઓ નાશ પામતા તે નૃપ થ.
( ૨૩ ) (આ લેક તદન સ્પષ્ટ નથી પણ તેને સાર જણાય છે કે )– જ્યારે જયપાલ નૃપની પ્રૌઢ વાણીથી તે સ્થાનની પ્રજાને પ્રસન્ન કરવા માટે શ્રી રામની સ્થિતિ ઉદ્ધારી ત્યારે તે ગંડના પદ પર ગંડતીર્થેશ્વર તરીકે નૃપથી સ્થાપિત થયે.
(૨૪) શ્રીમદ્દ ચતુર્નાતકના લતાના જેવા હારથી વિરાજિત અધિપતિ પદ પ્રાપ્ત કરીને વૃષના આસનવાળા, ઈન્દ્ર વગેરે દેવેથી પૂજાતા શંકર જેવોજ સુંદર તે લાગતું.
( ૨૫-૨૬ ) (શંકર)ની કલાના ન્હાના અંશમાંથી જન્મેલા, નન્દીશ સતત પૂજાથી સર્વ વિઘ હણનારે નિજ પદ પ્રાપ્ત કર્યું ત્યારે તેને પુત્ર મૂલરાજ નુપ જે ધર્મજ્ઞાની હતા અને વિખ્યાત હતો તે તેના પછી ગાદી પર આવ્યો. તે પણ પૂજતે ... • જે પૂજા ... ...
( ર૭) ચૌલુકય અન્વયથી પૂજાતે હતે તેના પ્રભાવથી, એક નારી પણ હમીર નૃપ જે •. ... .. ... ને યુદ્ધમાં રહેલાઈથી પરાજય કરતી.
(૨૮) તેના પિતાને મળવાની છૂકંઠા હોય તેમ મૂલરાજ યૌવનમાં જ સ્વર્ગમાં ગયો. પછી ભીમદેવ રાજ્યશ્રીનો સ્વયંવરથી પતિ થયો.
(૨૯) નૃપના મુગટમણિ સમાન, જેના ચરણ .... ... ... ની પ્રભાથી અલંકારિત થતા, જે શત્રુનાં જે શહેરેને પિતાના પ્રતાપની જવાળાથી દાવાગ્નિ સરખે હતું, જે અતિ ચંચલ અને અભુત શક્તિ સંપન્ન હતું તેણે રાજ્યધુરી ધારણ કરી.
( ૩ ) ... ... ... ... જગદેવ નામથી વિખ્યાત ... ... જેણે તેના બાલમિત્રો સહિત ભીમદેવને પ્રયત્નપૂર્વક સહાય કરી.
(૩૧) તેના બે દંડ સમાન હસ્ત .. (તે) પ્રિથિરાજની કમળ સમાન રાણીને ઈન્દુ સમાન બન્યો.
(૩૨) તેનાથી પણ ....... ... વિશ્વવિજેતા(=પૃથ્વી પર ઈન્દ્ર) વિષ્ણુની પૂજા પ્રસરી. (૩૩) તે જે ધનિક હતા તેણે સોમનાથનું મેઘનાદ નામનું મંદિર બંધાવ્યું • • • (૩૪) મંડપ બંધાવી ... ... ..
( ૩૫ ) રાજ્યપદવી પ્રાપ્ત કર્યા પછી તરત જ તે રાજસ્થિતિ(કાર્યો)ના વિચારમાં ગુથાયે હો છતાં ............ મહાઆદરથી શ્રી ગંડવિશ્વેશ્વરની વારંવાર પૂજા કરતે. તે બ્રાહ્મ
ને અલંકાર હતા અને પૂજા કરવા યોગ્ય હતા .. ... .. . (આ પછીની ૮ પંક્તિઓ તદ્દન ઘસાઈ ગઈ છે અને તે વાંચી શકાતી નથી).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org