SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ कपडवंजनुं कृष्ण २ जानुं दानपत्र १२१ ૧૬ પવનપુત્ર( હનુમાન ) જેવા ધવલપ્પ થયા, જેણે સઘળા શત્રુઓને જિત્યા, જેનું નામ બહુ પ્રસિદ્ધ થયું અને જેણે યશ વડે જગને ધવલ કર્યું ૧૭ યશ મેળવવાની ઇચ્છાવાળા જે ધવલપ્પુ સંહ સમાન બનીને શત્રુને તાકીદે હણ્ય અને એ શત્રુથી ખેંચવી લેવામાં આવતું રાજય પેાતાના સ્વામીને આપ્યું ૧૮ એના પુત્ર પ્રચંડ થયા, જે રણમાં કીર્તિલંપટ હતા; અને અકકુવ પણુ થયેા, જે નિર્મલ અને ખડ઼વડે પૃથ્વીમાં વિખ્યાત હતા. સેલ્લવિદ્યાધરે પણ લડાઈમાં શત્રુઓને હણીને શ્રીહર્ષપુરથી મેળખાતાં સાડા સાતðા ગામે ૧૯ શૈલુના જેવા લલિત હાથવાળા અકાલવ યશ વડે કુલને અલંકૃત કર્યું. ૨૦ શ્રીમાન્ વલ્લભરાજ ભાગવે છે. પંક્તિ ૩૧ આવનારા (ભવિષ્યમાં થનારા) બધા ભદ્ર નૃપતિને, મહાસામન્તાને, અમાત્યેને લશ્કરના અધિકારીઓને, જીલ્લાના હાકેમેને અને મ્હાટેરાઓને (વડા સુખીઓને ) (એ રાજા ) જણાવે છે: તમારે જાણવું જે, શ્રી ખેટક, હપુર અને કાસદ્રહનાં સ્હાડા સાતસઁ ગામામાં જ્યારે પંચમહાશબ્દને પામેલા મહાસામન્ત પ્રચંડના દંડનાયક શ્રી ચન્દ્રગુપ્ત હતા ત્યારે, મેં હર્ષપુરનાં મ્હાડા સાતસે( ગામેા )ની અંદર આવેલી કર્પટવાણિજ્ય ચેારાશીમાં રહેલ સૂરિદ્ધા દશકમાં આવતું વ્યાઘ્રાસ ગામ, વૃક્ષમાલા સહિત; દંડની અને દશ-અપરાધની શિક્ષાની સત્તા સાથે, સીમા સુદ્ધાં, કાઇ, તૃણુ, રૂપ, તાળ સમેત, ભેગ અને ભાગ સહિત, સુવણૅ સહિત, ચાર સીમા સાથે, ઘાસ તૃણુ સુદ્ધાં, લખી આપ્યું છે. સીમા લખવામાં આવે છે; પૂર્વે પંથેાડા ગામ અને વિખાવલી, દક્ષિણે કેરડવલ્લી ગામ અને અલુવક ગામ, પશ્ચિમે નાવાલિકા અને અપૂ વલ્લી, અને ઉત્તરે અમ્લાઉંચ ગામ; એવી ચતુઃસીમાથી એાળખાતું વલૂરિકા ગામ, ભટ્ટ નિવાસી ભરદ્વાજસગેાત્ર વાજિમાયંદિન( શાખા ) ભણનાર, વશ્વના પુત્ર, બ્રાહ્મણ બ્રહ્મભટને, મિલ, ચ, અને વૈશ્વદેવ અર્થે, સ્નાન ઉદક ત્યાગપૂર્વક, દાનમાં આપવામાં આવે છે. માટે અમે આપેલું ધર્મદાન બધા ભાવિ રાજાએએ, અમારૂં ઉલ્લંઘન કર્યા વગર, પાળવું અને માન્ય રાખવું. પં. ૪૪ અને વ્યાસ ઋષિએ કહ્યું છે કે ( રિવાજ મુજબના ખાર બ્લેક છે) પં. ૫૯ શ્રી ધવલપ્પ પુત્ર શ્રી અકકુકને આ સ્વહસ્તે ( સ્કત ) છે. શક સંવત્ ૮૩૨, વૈશાખ શુદ્ધ પૂર્ણિમાએ, મહાવૈશાખી તિથિએ, પૂર્વે કરાયેલા દેવદાન કે બ્રહ્મદાનના અપવાદ રાખીને, દાન કર્યું છે. તેમાદિત્યના પુત્ર કુલપુત્રક અમૈયકે આ શાસન લખ્યું છે. આમાં જ્યાં અક્ષર ઊન કે અધિક હાય તે સઘળું પ્રમાણુ છે; વ્યાસ જેવા પણ લે છે. શ્રી ચન્દ્રગુપ્તના આ સ્વહસ્ત( દસ્કત ) છે. ૧ આ પ્રચ’ડ અને અકના ભાઈ હુશે. ખાતો ( ઈ. એ. તેા. ૧૩, પા ૧૧૬ ) હૈ ૪૬ Jain Education International ૨ ૬૬૨ નાઈલાલ દાનપત્રમાં શ્રમ અલોમ સાથે સર For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy