SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ राजा जयभट २ जानां ताम्रपत्री ભાષાક્તર સ્વસ્તિ ! કાયાવતાર નિવાસસ્થાનથી – (પં. ૧ )લમીનું અહર્નિશ નિવાસસ્થાન, તૃષ્ણને સંતાપ હરનાર (શમાવનાર), દીન અને અનાથને સહાય આપી મહિનામાં વૃદ્ધિ કરનાર, બ્રાહ્મણુકલોથી ઉપભેગા થતી લમીસંપન્ન, મહાન કર્ણ નૃપના મહાન અન્વયમાં, કમલ મંડળમાં હંસ સમાન શ્રી દ૬ હતું. તેનું પવિત્ર મન કલિયુગની અસર વિનાનું હતું અને તે પિતાનાં ઉમદા ડહાપણભર્યા કૃત્યથી સર્વ નૃપને આશ્ચર્ય પમાડતે. તેના પર પરમેશ્વર શ્રી હર્ષદેવથી પરાજય પામેલા વલભીનાથના રક્ષણ થી પ્રાપ્ત કરેલા વેત વાદળ જેવા ઝઝુમતા યશનું છત્ર હતું. (પ. ૫) તેને પુત્ર, જેનું માનસિક સુખ તેની લક્ષ્મીના સંચયને ઉપગ તેની પાસે ભય વગર આવનાર પ્રણ યિજનો કરતા તેમ વૃદ્ધિ પામતું, જેના પ્રતાપને અગ્નિ અનેક શત્રુ વંશને ભસ્મ કરવાની શક્તિવાળો હતો, અને જેણે દિગ્વધૂનાં વદન કમળ, તેની તીક્ષણ અસિધારાથી ભૂદેલાં ગજોનાં કુમ્મસ્થળોમાંથી નીકળતા મુકતાફળ રૂપે ચળકતા વેત યશના વસ્ત્રથી ઢાંકી દીધાં હતાં તે શ્રી જયભટ હતે. (. ૭) તેને પુત્ર, પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર, મહામુનિનાં રચેલાં શાસ્ત્રોમાં, સ્વધર્મ અનુષ્ઠાન અને વિવેકમાં નિપુણ વર્ણ અને આશ્રમની સુવ્યવસ્થાથી કલિયુગની આણ નષ્ટ કરનાર, અન્ય ભૂપને દાનને મદ પ્રયિઓની અભિલાષ પૂર્ણ કરવામાં વપરાતી લક્ષમી મેળવી નષ્ટ કરનાર, પિતાનું પ્રબળ હાથી પર આરેડુન કરવાનું બળ મદથી કોધિત બની અંકુશ સામે થતા અને નિરંકુશ ગજેને અંકુશમાં રાખી ખ્યાતિવાન કરનાર, વિપદમાં આવેલા અનેક ભૂપતિઓને સહાય આપવાથી સમસ્ત પ્રજામાં વિખ્યાત ઉદારતા વાળ, પૂર્વ અને પશ્ચિમના અનેક ( હજાર) નૃપને મહાસંગ્રામમાં અવૃત કરતી ગજસેના ભેદી પિતાનું બાહુબળ દેખાડી, બાહસહાયના બીજા પ્રખ્યાત નામવાળે, મહેશ્વરને પરમભક્ત શ્રી દદુ હતા. (૫. ૧૩) તેને પુત્ર, પંચમહાશદ પ્રાપ્ત કરનાર, અનેક સંગ્રામમાં ઘન ગજસેના ભેદવામાં ચતુર; કલેક્ષી જનોને દાવાનલ સમાન; દીન, અનાથ અને આારી જનને મિત્ર; કમલમંડલ જેવા સ્વજન અને મિત્રોને ઈન્દુ સમાન, ભાગીરથી નદીના પ્રવાહની માફક શત્રુઓને ભ પમાડે તેવી શક્તિવાળો,-શાન્તનું જેવો કલકલારવ કરતી મહાન સેનાને નાથ, આદિવરાહ માફક પોતાના ભુજ બળના પરાક્રમથી ભૂમિને (દુષ્ટ નૃપતિઓની સત્તા માંથી ) ઉદ્ધારનાર, અને મહેશ્વરને પરમ ભક્ત શ્રી જયભટ કુશળ હાલતમાં સમસ્ત નૃપ, સામન્ત, ભગિક વિષયપતિ, રાષ્ટ્રમહત્તર, ગ્રામમહત્તર, આધિકારિક આદિને અનુશાસન કરે છે – (પં. ૧૮) તમને જાહેર થાઓ કે: આ લેક તેમ જ પરલોકમાં મારાં માતાપિતા અને મારા પુણ્યયશની વૃદ્ધિ માટે, કેરિલા પથકમાં આવેલા શમીપદ્રક ગામની ઈશાન સીમામાં ૪ ( ચાસઠ ) નિવર્તનનું ક્ષેત્ર–જેની સીમા– પૂર્વે ગેલિકા ગામની સીમા, દક્ષિણે યમલખહલર સરોવર અને મહત્તર મહેશ્વરનું ક્ષેત્ર અને દેવક હજામ(વાપિત)નું વાપક ક્ષેત્ર, પશ્ચિમે શમીપદ્રક ગામથી ધાહદ્ધ ગામ જતો માર્ગ અને ઉત્તરે બરૂટખટલર તડાગ અને કોરિલા ગામમાં રહેતા બ્રાહ્મણ મર્મનું બહ્રદાયનું ક્ષેત્ર. આ ચાર સીમાવાળું આ ક્ષેત્ર ઉદ્રડ સહિત, અને ઉપરિકર સહિત અને ભૂતવાતપ્રત્યાય સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, દશઅપરાધના ગુન્હાના દંડની સત્તા સહિત, વેઠના હક સહિત, ઘરે, થાવર અને જંગમ, શેરીએ પ્રવેશ અને નિર્ગમનનાં સ્થાન, સાગર (૧) ચતુષ્પદ પ્રચાર, વાપી, કપ, તડાગ અને ગામની હદ પર વસનાર સહિત, રાજ પુરૂષોના હસ્તપ્રક્ષેપણુમુક્ત, પૂર્વે કરેલાં દેવ અને બ્રાહ્મણોને કરેલાં દાનવજી કરી, ભૂમિછિદ્રન્યાયથી, ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતના છે. 1 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy