________________
નં૦ ૧૨૭
ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ ૨ જાનાં વડાદરાનાં તામ્રપત્રા
શક સંવત્ ૭૫૭ કાર્તિક સુદ્ધિ ૧૫
આ લેખ વડાદરામાંથી મળ્યા હતા. તેની છાપ અને રખીંગ લખનૌના ડૉ. એ ીહરે મને આપ્યાં હતાં. આ દાનપત્ર ધારાવર્ષ, ઉપનામ ધરાવતા કુવરાજ ૨ જાએ શક સંવત ૭૫૭( ઇ. સ. ૮૩૫–૩૬ )માં જાહેર કર્યું હતું. તે રાજા માન્ય ખેટ( માખેડ )ના રાષ્ટ્રકૂટોની ગૌણુ પણ સ્વતંત્ર નહીં એવી એક શાખા ગુજરાતના રાષ્ટ્રકુટાના વંશના હતા.
આ દાનપત્રનાં ફક્ત છેલ્લાં બે પતરાં હાલ માજીદ છે. તે દરેકનું માપ ૧૧"×૭' છે. લેખ સુરક્ષિત છે. તેના રક્ષણ માટે કાંઠા જાડા ઘડેલા છે. અસલ આ દાનપત્રનાં ૪ પતરાં હતાં. તેનાં કારણેા–(૧) એ માજીદ પતરાંનું કદ એવડું છે કે વંશાવલીના પડેલા ભાગ, એક જ નહીં પણ, ત્રણ બાજુઓ કે. ( ૨ ) મી.લીટે અસલ પતરાં તપાસ્યાં ત્યારે બતાવ્યું હતું તેમ છેલ્લા પતરાના નીચેના કાંઠામાં ચાર ખાડા છે, અને તેની પહેલાનામાં ત્રણ ખાડા છે. પતરાંનાં કડાં તથા મુદ્રા ઉપલબ્ધ નથી.
ર—આમાં આપેલી વંશાવળીમાં નીચે પ્રમાણે રાજાઓનાં નામ આપ્યાં છે.
એ. સીધા વંશ
( કૃષ્ણરાજ ૧ લેા )
ગાવિંદરાજ ૨ જો અથવા, વલ્લભ
Jain Education International
ગોવિંદરાજ ૩ જો.
મહારાજ શવે. અથવા અમેઘ વર્ષ.
વંશાવળીના છેલા બે શ્લોકેામાં કંઈ ખાસ નવીન નથી. શીક ઉપયેાગી ઐતિહાસિક હકીકત મળી આવે છે.
વરાજ ૧૯.
ખી. ગુજરાત શાખા ઈન્દ્રરાજ ૩ જો.
કર્કરાજ ૨ જો.
કર્ક ૨ જાનેા જ્ઞાના ભાઈ ગોવિદ ૪ થા, જેણે શક ૭૪૯નું કાવીનું દાનપત્ર કાઢયું હતું તે આમાં આપ્યા નથી. તેનું નામ, ધ્રુવ ૩ જાનાં શક સં. ૭૮૯ ના અણુમ્રાના લેખમાં, તેમ જ કૃષ્ણ ૨જાના શકે ૮૧૦નાપ ખશુશ્રાના લેખમાં પણ આપ્યું નથી. કર્ક બીજાના પેાતાના જ પુત્રના
For Personal & Private Use Only
ધ્રુવરાજ ૨ જો. અથવા નિરૂપમ,
અગર ધારાવર્ષ આમ છતાં આ લેખમાંથી કેટ
૧ ઈ. એ, થા. ૧૪ પા. ૧૯૬ ઈ, હુખ્શ ૨ ત્રીજા પતરાના શરૂ માત, કૃષ્ણ ૧ લાનું વર્ણન કરતા શ્ર્લાકના બીજા ભાગથી છે. પહેલાં બે પતાંની ખેાટ થેડી અગત્યની છે. કારણ કે ગુમાઈ ગએલાં પતરાં ઉપરના શ્લોકાવંશાવળીના પૂરા જાણીતા છે. ૩ ત્રુએ. ઈ. એ. વા. ૫ પા. ૧૪૪ ૪નુ ઉપરનુ વા. ૧૨ પા. ૧૭૯ ૫ જીએ. ઉપરનું મા 18 પા, ૬૫
છે. ત
www.jainellbrary.org