________________
गुजरातना ऐतिहासिक लेख
તેણે આખું જીવિત વિદ્યુત સમાન ચંચળ અને અસાર છે એમ જોઈ, ભૂમિદાન હાવાથી પરમ પુણ્યવાળું આ ધર્મદાન કર્યું છે. અનેમહ્રાસામન્તાના અધિપતિ, સર્વ મહાશબ્દ ધારનાર પ્રભૂતવર્ષ શ્રીગાવિન્દ્રરાજ પેાતાની સાથે કઈ પણ સંબંધવાળા તેના સમતા રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, આધિકારિક, મહત્તર, આદિને આ શાસન જાહેર કરે છેઃ—
ઢ
સહિત,
તમને જાહેર થાએ કે મેં ભરૂકચ્છમાં વસી મારાં માતાપિતા અને મારા આલેક અને પરલેાકમાં ફળ પ્રાપ્તિ, અને પુણ્ય યશની વૃદ્ધિ અર્થે, કાપીકામાં આવેલા કાઢિપુરમાં આવેલું શ્રીમન્ત્યાદ્દિત્ય નામવાળા સૂર્ય ભગવાન( ના મંદિર )ને ખંડિત અને ફાટ પડેલા ભાગના સમારકામ માટે, ગન્ધ, પુષ્પ, ધ્રુપ, દીપ અને નૈવેદ્યના ખર્ચ માટે ચૂર્ણવિ નામનું ગામ જેની સીમાઃ— પૂર્વે વટપદ્કઃ દક્ષિણે જદ્રાણગામઃ પશ્ચિમે મગન અને કાલીયર ગામા ઉત્તરે રૂહણાય ગામઃ આ ચાર સીમાવાળું આ ગામ, સહિત, લીલી અને સૂકી ઉત્પન્ન સહિત, દશ અપરાધના દંડના નિર્ણયની સત્તા સહિત, ઉર્દૂભવતી વેઠના હક્ક સહુિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, પૂર્વે દેવા અને બ્રાહ્મણેાને કરેલાં દાન વર્જ કરી, ભૂમિચ્છિદ્રન્યાય અનુસાર, સૈનિકેાના પ્રવેશ મુક્ત, રાજ પુરૂષના હસ્ત પ્રક્ષેપણુ મુક્ત, ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, સાગર, સરિતાઓ, અને પર્વતાના અસ્તિત્વ કાળ સુધી . શક નૃપના કાળપછી સંવત્સર ૭૪૯ વૈશાખ શુદ્ધિ ૧૫ ને દિને નર્મદા નદીમાં સ્નાન કરી, પાણીના અર્ધથી દાનને અનુમતિ આપી આપ્યું છે.
...
Jain Education International
...
...
આ શ્રી શ્રીગાવિશ્વરાજના સ્વહસ્ત છે. અને આ શ્રીગાવિન્તરાજની આજ્ઞાથી મારાથી સાંષિ વિગ્રહીક શ્રી અવલેાકિતના પુત્ર કુલપુત્ર શ્રી યાગેશ્વરથી લખાયું છે. અહીં તક શ્રીકુમુદ છે.
...
૧ અનુવાદ કર્યા વગરના અધુરા ભાગ, હંમેશ મુજબ ભાવિ રાજાએને સૂચનાઓના છે. અને ભૂમિદાન જપ્ત ન કરવા સંબંધ મહાભારતના ક્યા છે.
For Personal & Private Use Only
www.jainellbrary.org