SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૧૬૪ ભીમદેવ ૨ જાના જામનગરતાખે ભરાણાના શિલાલેખ વિક્રમસંવત ૧૬૭૫ ભાદરવા સુદિ કાઠિઆવાડમાં જામનગર તામે ખંભાળીઆ નજીક ભરાણા એ એક નાનું ગામડું છે. આ ગામની પશ્ચિમે ભાવના મઠ છે, જેમાં એક ખુલ્લા આટલા છે; જેની બાજુએ ગણપતિની છખી કાતરેલી છે. આ બાજુ ઉપર આ શિલાલેખ ચણી લીધેલા છે, અને તેના ઉપર ગાયનું ચિત્ર છે. શિલાલેખનું માપ ૧૫×૮” છે. નવ પંક્તિએ કેાતરેલી છે, જેમાંથી છેલ્લી છે અને પહેલી અને ચોથી પંક્તિએના ઘેાડા અક્ષરા બિલકુલ અસ્પષ્ટ છે. અણહિલપુરના રાજા ભીમદેવે નીમેલા સૌરાષ્ટ્રના સુષ્મા શ્રીસામંતસિંહનું નામ તેમાં વર્ણવ્યું છે. આ સુખાના આદેશથી એક વાવ બંધાવવામાં આવી હતી, અને તેની ચાલુ સ્થિતિ માટે ભરાણા ગામની માંડવીની ઉપજમાંથી ખર્ચની ગાઠવણુ કરી હતી. આ લેખ દેવનાગરી લિપિમાં લખેલા છે, અને સંસ્કૃત ગદ્યમાં છે. તેનું વર્ષ વિક્રમ સંવત ૧૨૭૬ એટલે ઈ. સ. ૧૨૧૯ છે. ૧ ભા. મા. સં. ૭, પા, ૨૦૪-૨૦૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy