________________
નં૦ ૧૬૪
ભીમદેવ ૨ જાના જામનગરતાખે ભરાણાના શિલાલેખ
વિક્રમસંવત ૧૬૭૫ ભાદરવા સુદિ
કાઠિઆવાડમાં જામનગર તામે ખંભાળીઆ નજીક ભરાણા એ એક નાનું ગામડું છે. આ ગામની પશ્ચિમે ભાવના મઠ છે, જેમાં એક ખુલ્લા આટલા છે; જેની બાજુએ ગણપતિની છખી કાતરેલી છે. આ બાજુ ઉપર આ શિલાલેખ ચણી લીધેલા છે, અને તેના ઉપર ગાયનું ચિત્ર છે. શિલાલેખનું માપ ૧૫×૮” છે. નવ પંક્તિએ કેાતરેલી છે, જેમાંથી છેલ્લી છે અને પહેલી અને ચોથી પંક્તિએના ઘેાડા અક્ષરા બિલકુલ અસ્પષ્ટ છે. અણહિલપુરના રાજા ભીમદેવે નીમેલા સૌરાષ્ટ્રના સુષ્મા શ્રીસામંતસિંહનું નામ તેમાં વર્ણવ્યું છે. આ સુખાના આદેશથી એક વાવ બંધાવવામાં આવી હતી, અને તેની ચાલુ સ્થિતિ માટે ભરાણા ગામની માંડવીની ઉપજમાંથી ખર્ચની ગાઠવણુ કરી હતી.
આ લેખ દેવનાગરી લિપિમાં લખેલા છે, અને સંસ્કૃત ગદ્યમાં છે. તેનું વર્ષ વિક્રમ સંવત ૧૨૭૬ એટલે ઈ. સ. ૧૨૧૯ છે.
૧ ભા. મા. સં. ૭, પા, ૨૦૪-૨૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org