SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૧૦ દદ ૨ જાનાં કાવીનાં તામ્રપત્રો ગે. સ. ૩૮૫ કા. સુ. ૧૫ દદ ૨ જાનાં ખેડાનાં દાનપત્રોની પ્રો. ડાસનની પ્રતિકૃતિઓમાંની બીજી પ્રતિકૃતિમાં બે પતરાં છે. તે દરેક ૧૦” લાંબું અને ૭)” પહેલ્થ છે. પતરાંના કાંઠા લખાણના રક્ષણ માટે જાડા અગર વાળેલા હતા કે નહીં તે જાણી શકાતું નથી. પતરાં સુરક્ષિત છે, અને એકંદરે લખાણું સુવાચ્ય છે. લખાની શુદ્ધિ સંબંધમાં નં૦ ૧૦૯ ના લેખ ઉપર આપેલી ટીકા લાગુ પડે છે. પતરાંઓ ઉપર બે કડી માટે કાર્યું છે, પણ પ્રતિકૃતિમાં એક જ કડી દેખાય છે. તે લગભગ ” જાડી છે, અને વલ્લભીનાં દાન પત્રોની કડી જેવી બેડેલ છે. કડી ઉપરની મુદ્રા લગભગ ગોળ છે. તેનો વ્યાસ 1,” છે. અને તેના ઉપર નં. ૧૦૯ની મુદ્રા જેવી જ ઉપસેલી આકૃતિ છે. તેની નીચે એ જ “મ7--1” લેખ છે. છેવટ સુધી ભાષા સંસ્કૃત છે. અને છેક ૩૧ મી પંક્તિ સુધી લેખ નં૦ ૧૦૯ ના લેખને અક્ષરશઃ મળતા આવે છે. લેખ પ્રશતરાગના ઉપનામવાળા દ ૨ જાના સમયને છે. તેના ઉપર તિથિ શબ્દ અને અંકમાં લખી છે, તે અવ્યક્ત સંવત ૩૮૫ ને કાર્તિક માસની પૂર્ણિમા છે. ૧૦૯ નં૦ ની માફક આ દાનપત્ર પણ નાંદીપુરમાં આપ્યું છે, અને અકરેશ્વર પ્રાંત અથવા વિષયમાંના તે જ શિરીષપદ્રક ગામ આયાનું લખ્યું છે. પ્રથમના દાનપત્ર પછી ફક્ત પાંચ વર્ષે આપેલા આ બીજા દાનપત્રને હેત જાણી શકતો નથી, પહેલું દાનપત્ર ૪૦ બ્રાહ્મણને આપ્યું હતું. તેમાં થી કર ના નામ આ દાનપત્રમાં ફરીથી આપ્યાં છે. આ દાનપત્રમાં નહિ આપેલાં નામો આ છે - કૌડિન્ય ગેત્રના વાટશર્મા અને મહાદેવ (નં. ૧૦૯ પંક્તિ ૩૮–૯) ભારદ્વાજ ગોત્રને ઈશમાં (તેમાં જ પંક્તિ ૪), ચૌલી ગેત્રના ભદ્ર, વાયુશમ, દ્રોણુસ્વામિ, રૂદ્રાદિત્ય, અને પુર્ણસ્વામિ (તેમાં જ પંક્તિ ૪૧ ). અને બે નવાં નામ આપ્યાં છે. તે વાગોના વાડ (અંકિત 29 ) અને પ્રશ્નાયણ અથવા ધૌપ્રાયણ ગેત્રને ઈદ્રચૂર (. ૪ , આ રીતે પંક્તિ - માં લખ્યા મુજબ દાન મેળવનારની સંખ્યા ૩૪ થાય છે. નામ ન ૬૦૯ની પેઠે ગોત્ર પ્રમાણે ગોઠવ્યાં છે, ત્રણ પુરુષો-ધર, ધાધર, અને એ જે ઈશ્વર–જે તું ૧૦૯ ની પંક્તિ ૪૦ પ્રમાણે ભરદ્વાજ ગોત્રના લખાયા હતા, તે અહિ (પંકિત કુ–) લક્ષમણ્ય ગાબના હોવાનું જણાવ્યું છે, અને સાસુજિંavપરિકલ્પના-પૂર્વમ્' એ શબ્દ નં. ૧૦૯માં પંકિત કર માં આવે છે તે આ દાનપત્રમાં આપ્યા નથી. બીજી બાબતોમાં, આ દાનપત્ર નં૦ ૧૦૯માં લખેલાં દાનપત્રના જ માણુને, તેમાં બતાવેલા હેતુ માટે, અને તેમાં બતાવેલી પરિસ્થિતિમાં જ અપાયું હતું, * ઈ. એ. જે. ૧૩ ૫, ૮૮ જે, અફ, કલીટ 'છે, એ , ક પા. ૮૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy