________________
નં૦ ૧૬૭
આબુગિરિપર શ્રીનેમનાથના મંદિરના જૈનલેખો
આર્કિઓલોજીકલ સર્વે ઓફ ધી બેબે પ્રેસિડેન્સીના સુપ્રિન્ટેન્ડેન્ટ મી. એચ. કઝીન્સ આબુ પર્વત ઉપરનાં મંદિરોના લેખની શાહીની છાપ ૧૯૦૨ માં તૈયાર કરી હતી, અને પ્રોફેસર હશે પ્રોફેસર કિહાનને મોકલી હતી, જેણે તે પ્રસિદ્ધ કરવા માટે મને આપી હતી. નીચે પ્રસિદ્ધ કરેલા ૩૨ લે છે નેમિનાથના મંદિરમાંથી છે, અને ચૌલુક્ય રાજા વરધવલના મંત્રિ તેજપાલે તે મંદિર બંધાવીને ધર્મસ્થાન તરીકે આપ્યાનું જણાવે છે. હાલ આ મંદિર “ વહુ
ગે છે; પરંતુ લેખોમાં પાયે તેજપાલે એકલાએ જ નાંખ્યા હોવાનું જણાવ્યું હોવાથી આ નામ ખોટું છે, એ દેખીતું છે. એટલે જે મુનિને તે અર્પણ કર્યું હતું તેના નામથી ઓળખાવવાનું હું પસંદ કરું છું; અથવા લેખમાં બતાવ્યા પ્રમાણેનું તેનું અસલ નામ સિંહવાહિકા અગર લૂણસહિક રાખવું, વધારે ગ્ય લાગે છે.
આબુગિરિના જૈન લેખે લેખ નં ૧
વિક્રમ સંવત ૧૨૮૭ ફાગણ વદ ૩ રવિવાર લેખ ને ૧ મંદિરના એક ગેખલામાં ચણેલા પાથરના કાળ ટુકડામાં કતરેલે છેએચ. એચ. વિલસને ૧૮૨૮ માં એસિયાટિક રિસરચીઝ છે. ૧૬ પા. ૩૦૨ માં તેનું એક ભાષાન્તર પ્રસિદ્ધ કર્યું હતું. પ્રોફેસર અબાજી વિષ્ણુ કાથવટે એ પિતાના સેમેશ્વરદેવની “કીર્તિકૌમુદી ? પુસ્તકને વધારે “એ” માં ૧૮૮૩ માં તેને પાઠ તથા ભાષાન્તર પ્રથમ પ્રસિદ્ધ કર્યાં હતાં. ભાવનગરના આકોલેજીકલ ડિપાર્ટમેન્ટે પ્રસિદ્ધ કરેલા '' કલેકશન ઓફ પ્રાકૃત એન્ડ સંસ્કૃત ઈસ્કિન્સ” ના પા. ૧૭૪ ઉપર ભાષાન્તર સાથે તેની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ હતી.
લખાણે લગભગ ૩' ૧ ” પહોળી ૨ ૭ 'ઉંચી જગ્યા રોકેલી છે. તે સુંદર રીતે કતરેલું અને એ કંદરે સુરક્ષિત સ્થિતિમાં છે. અક્ષરનું કદ ” નું છે. લિપિ જૈન નાગરી છે. વૈ અને ને તફાવત મધ્યમાં ફકત એક ઝણ મીંડા વડે બતાવેલા હોવાથી, અને તે મડું છાપમાં સહેલાઈથી અદ્રશ્ય થતું હોવાથી કેટલીક વાર યે અક્ષર છે તે જાણવું મુશ્કેલ થાય છે. ભાષા સંસ્કૃત છે.
શરૂઆતને “ઢ” શબ્દ, ૧૭,૨૬ અને ૩૦ મી પંકિવઓનાં કેટલાંક વાકો તથા ૪૬-૪૭ પતિઓ માંની છેવટની નોંધ, સિવાય આ લેખ પદ્યમાં છે. લેખરચના ચૌલુકય રાજાઓના પ્રખ્યાત પુરોહિત, અને “ કીર્તિકૌમદી” ના કર્તા સંમેશ્વરદેવે કરી હતી, પરંતુ જોકે કેટલાક લોકે કવિના મેટા લેખોની સાથે હરીફાઈ કરે છે, તો પણ એકંદરે કવિતા, કેટલીક કંટાળે ઉપજાવે તેવી પુનરૂક્તિ તથા શ્લોકો વચ્ચેનાં કેટલેક અંશેના અસંબદ્ધપણાને લીધે, અવ્યવસ્થિત થઈ છે, એ નિશ્ચયપણે કહેવામાં વાંધો નથી,
એ. ઈ, વેલ્યુ ૮ પ. ૨૦૦ છે. એચ, ધુડસ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org