________________
गुजरातना ऐतिहासिक लेख
સારાંશ ૧ પ્રસ્તાવના-(અ) વંશાવલી. ૧ મૂલરાજ પહેલે-ચૌલુક્ય કુળના કમલક્ષેત્રને વિકસાવનાર પ્રૌઢ પ્રતાપી સૂર્ય. ૨ ચામુણ્ડરાજ. ૩ વલ્લભરાજ. ૪ દુર્લભરાજ. ૫ ભીમદેવ ૧. દિ કર્ણદેવ. શૈલેયમલ્લ.
૭ જયસિંહદેવ-ત્રિભુવનગંડ, વર્વરક અને અવન્તિનાથને જિતનાર, સિદ્ધોને ચક્રવર્તિ એકાંગવીર નામ બીજું છે તે,
૮ કુમારપાલ-શાકંભરીના રાજાને યુદ્ધમાં હરાવનાર. ૯ અજયપાલ. ૧૦ મૂલરાજ ૨-ગજજીનકેના રાજાને યુદ્ધમાં હરાવનાર. ૧૧ ભીમ-સાક્ષાત્ નારાયણ સ્વરૂપ તેના પછી તેના સ્થાને. ૧૨ જાન્તાસિંહ-અણહિલપાટકને રાજા, અભિનવ સિદ્ધરાજ.
(બ) જયન્તસિંહ વર્કિંપથક અને અભૂતા અથવા ભૂતાના પથકના રાજપુરૂષને સંવત ૧૨૮૦, પિષ સુદિ ૩ ને મંગળવારે નીચેનું દાન જાહેર કરે છે.
૨ દાન-(૧) વ પથકમાં સામ્પાવાડા ગામ. તેની સીમા -- (અ) પૂર્વમાં શેષદેવતની ભૂમિ (બ) દક્ષિણમાં ફીચડી અને હાંસલપુર ગામો. (ક) પશ્ચિમમાં-- (ડ) ઉત્તરે રાખેલય, ખાંભિલ, આધિવાડા, ગામ અને ભટ્ટારક શ્રીશેષદેવતની ભૂમિ (૨) ગંભૂતા અથવા અગંભૂતા પથકમાં શેષદેવતિમાં ભૂમિખંડ (જમીનનો ટુકડો) તેની સીમા - (અ) પૂર્વે ઇટિલા કાહરી અને વહિચર ગામડાં (બ) દક્ષિણે ફીંચડી ગામ. (ક) પશ્ચિમે ભટ્ટારક શ્રીશેષ દેવતની ભૂમિ. (ડ) ઉત્તરે દેડિયાપક.
૩ દાનનું પાત્ર–સોલંકી રાણા આનાઓ લણપસાકે તેની માતા સલખણુદેવીના પુણ્યાર્થે સલખણપુરમાં બાંધેલાં આનલેશ્વર અને સલખણેશ્વરનાં મંદિરો.
૧ દાનપત્ર નં. ૬ (ઈ. એ. વો, ૧ પા. ૨૦૩) નો સારાંશની નેટ ૧૧ જુઓ. ૨ કવાર્ટર માસ્તર જનરલનું નકશાનું કાબેઈલ કદાચ હોય, જે રાધનપૂર સંસ્થાનમાં મુંજપરની પૂર્વે ગાયકવાડી સરહદ પર આવેલું છે 9 વિરમગામ અને પાટણના રસ્તામાં આવેલાં કાલરી અને બેચરાજી ગામે હેવાને સકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org