________________
दह २ जानां कावीनां ताम्रपत्रो
પતરાંએમાં કડી માટે એ કાણાં હૈાય છે, પણ પ્રતિકૃતિમાં એક જ કડી બતાવી છે. તે આશરે રે" જાડી અને વલ્લભીવંશના દાનપત્રાની કડી જેવી એડાળ છે. કડી ઉપરની મુદ્રા ગાળ છે. તેના વ્યાસ લગભગ ૧૨" છે. તેની બબાકાર સપાટી પર ઉપસેલું એક સાંકેતિક ચિત્ર પણ છે, જેના અર્થ જાણી શકાતા નથી, પણ તે કદાચ સૂર્યાનું કંઈક ચિહ્ન હશે. તેની નીચે સામન્ત દવ એ પ્રમાણેના લેખ દાનપત્રની લિપિમાં જ છે. આઘોપાન્ત ભાષા સંસ્કૃત છે.
લેખ દ બીજો જેને પ્રશાન્તરાગ પણ કહ્યો છે તેના સમયન છે. તેની ઉપર તારીખ શબ્દ અને અંક બન્નેમાં લખી છે. તે અવ્યક્ત સંવત્ ૩૮૦ ની પૂર્ણિમા છે. આ દાનપત્ર નાંસ્ક્રિપુરીમાંથી અપાયું છે. તે સ્થળને ડૉ. બ્દુલર ભરૂચની પૂર્વે જડેશ્વરના દરવાજાની બહાર આવેલા તે જ નામના એક જૂના કિલ્લા તરીકે આળખાવે છે. પરંતુ પંક્તિ ભગવાનલાલ ઇન્દ્રજી તેને રાજપીપળા સ્ટેટના હાલના નાંદોદ તરીકે ગણવાનું વધારે ચિત ધારે છે. તેમાં ક્રૂરેશ્વરના પ્રાન્ત કે વિષયમાં શિરીષ પદ્મક ગામનું દાન અપાયાનું લખાણ છે. ડૉ. ખુલર અરેશ્વરને ભરૂચ જીલ્લાના દક્ષિણ ભાગમાં આવેલા અંકલેશ્વર તાલુકાનું મુખ્ય શહેર અંકલેશ્વર અથવા અંકુલેશ્વર ગણે છે. અને શિરીષપદ્રક અંકુલેશ્વર તાલુકાનું હાલનુ સીસાદ્રા હશે, એમ લાગે છે.
*
૧ ઈલાવ દાનપત્રના પેાતાના લેખમાં પ્રે. ભાંડારકર એ ખેડા દાનપત્રની મુદ્રાની પ્રતિકૃતિઓ વિષે શંકા ઉઠાવે છે. કારણ કે તેમાં ‘શ્રી” ના માનવંતા ઉપસર્ગ વિના · સામન્ત દ્ લેખ છે. પરંતુ આ પ્રમાણે શા દયાનું કાંઈ પણ કારણ નથી, કામનું કે તેવુ જ વાંચન ૬૧ લાને વર્ષે બે બે દાનપત્રોનાં ભામની ગાથી પતિમાં આવે છે. ૨ ઈ. એ. વા. ૭ પા, કર ૩ ૫।. ૭૩જીએ ઈ. એ. તા. ૧૩ ૪ . એ. વા. ૫ પા. ૧૧૩--ઈલાવ દાનપત્રની ૫. ૧૪ માં અંકલેશ્વર નામ આ જ જગ્યા બતાવતું આવે છે. છે. ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainellbrary.org