SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ १५३ गोविन्द ५ मानां सांगळीनां ताम्रपत्रो પક્ષ વિખેરી નાંખ્યા અને અનિમિષ નયનથી દર્શન એગ્ય (જેમ ઇન્દ્ર દેવોથી દર્શન એગ્ય છે તેમ) તે ઈન્દ્રરાજ આ ભૂમિ પર સત્ય રીતે કહેવાતે, (પં. ૨૦) દશકંઠને દઈ હણનાર શ્રીહૈહયના વંશમાં કેકલ જન્મ્યા હતા અને તેને ગુણુમાં વિખ્યાત અર્જુન પુત્ર હતું. તેને મહાબળવાન અમ્મણ દેવ પુત્ર હતું અને તેનાથી પા જેમ સાગરમાંથી અને ઉમા હિમવાન નામના ગિરીશમાંથી જેમ જન્મી હતી તેમ દ્વિજાઓ જન્મી. ( ૫. ૨૨ ) શ્રી ઇન્દ્ર નૃપથી તેનામાં ( કિજામ્બામાં) ગેવિન્દરાજ નામને કામદેવથી અધિક રૂપ અને લાવણ્યવાળો પુત્ર જન્મે. તે સમર્થ હતો છતાં નિન્દ્રિત કરતા અગ્રજ બધુ તરફ તેણે બતાવી હતી. બધુજનની સ્ત્રીગમન આદિ કુચરિતથી તેણે દેષ કર્યો ન હતો. શૌચ અને અશૌચ પરામુખ ( દુ ના કારણ રૂ૫) પિશાચપણું ભયથી કઠ્ઠિ ધાર્યું ન હતું. તેનાં દાન અને અતુલ સાડથી પૃથ્વીમાં સાહસ માટે વિખ્યાત થયે. દાનવૃષ્ટિ વડે, સુવર્ણવૃષ્ટિ વરસાવી, અને અતિવૃષ્ટિથી તેણે કનકની વૃષ્ટિ કરી, અખિલ ભુવન ફક્ત કાંચનનું બનાવ્યું, એમ પ્રજા તરફથી કહેવાય છે. અતિ ભય ઉપજાવતા તેના દેશોના વિજય સમયે પૃથ્વી ખરેખર તેનાં મહાન પાલિદવજ રૂપે પિતાના ઉંચા કરેલા કર સહિત અને અન્ય દુષ્ટ નૃપથી મુક્ત થઈ આનંદથી નૃત્ય કરે છે. ઉદય પામતે તે અન્ય દર્પવાળા નૃપને સહન કરતો નથી, એ વિચારથી ભયથી ભરેલા મન સહિત સૂર્ય અને ચંદ્ર (તેઓ પિતે અન્ય દર્પવાળા મંડળને સહન કરતા નથી તે) પણ તેની આગળ નાશી ગયા. તેને સુંદર મહેલ જેમાં શત્રુ મણ્ડલેશ્વરે તેને નમન કરે છે તે વિજયથી ઉજજવલ છે અને તેના તોરણના નિયમિત ભૂષણ માટે ચન્દ્ર છે અને તે સદા તેના તેજ સંપન્ન છે તેથી (મહેલ) વિરાજે છે. ખરેખર તે શત્રુઓનાં વિશેષ ગુણવાળાં સમાન સૈન્ય સહન કરતો નથી તેથી ગંગા અને યમુના (જેઓ તેમના સમાન નદીઓ સહન કરતી નથી તે) તેના રાજમંદિરની સેવા કરે છે. જ્યારે તે નૃપ સુરાજ્ય કરતે હતો ત્યારે કોઈ પણ ભાગમાં કંઈ પણ વિમાન સ્થિતિ કદ્ધિ થતી નહીં. તેના અબદ્ધ પ્રતાપ અગ્નિની અસંખ્યા જવાળાનું કાજળ તે નીલ મેઘ છે, તેની અસિધારાના ફુરતાં કિરણો તે ખચિત વિના ચમકારા જ છે. અંકુશમાં રાખવા કઠિણ અરિના ગજેનાં કુરભ તે ભેદે છે ત્યારે ઝરતાં મૌક્તિક તે તારા છે, અને તેના યશનાં બિંદુપાત જે વિશ્વભરે છે તે ચન્દ્ર, પદધિ અને શેષ છે. તેનું ચિત્ત કટક દૂર કરવા ઉત્સુક છે તેથી કમળનલિની તેના ભયથી જલમાંથી ( લઈ લેવાય તેથી ) ઉંચાં થતાં નથી, પણ લક્ષમી જે તેની કળીઓમાં વસે છે તે તેમનાથી ઉપહાર તરીકે દેવાઈ છે. પવનમાં ઉડતા તેના પુંજરજથી અંધકારવાળા પૃથ્વીના ઉદર–ગર્ભમાં કેતકી આશ્રય લે છે. અને ફણસનાં વૃક્ષ અને વેત્રલતા તેના દ્વારમાં પોતાના બચાવ માટે સેવક માફક ઉભાં રહે છે અને તે અચિત્ય કન્દર્પનું અપ અને સૌંદર્ય ધારી હરના લોચનની ભસ્મ કરવાની શક્તિને ધિક્કારતાં હસતો તે ખચિત નિત્ય કન્દર્પ થયે. નિજ પ્રભુત્વ અને મંત્રશક્તિથી મહાન બનેલા ઉત્સાહથી શતમુખના સુખપર હાસ્ય કરતા તે ચાણ્યકેમાં ચતુર્મુખ થયે. તેના વિખ્યાત અને અતિ પ્રસિદ્ધ પ્રતાપથી ભરેલી પૃથ્વીનું શ્રેય કરવાની ઉત્સુકતાવાળા તે પરાક્રમી વીરમાં સાક્ષાત્ શ્રીનારાયણ થયો. (અને ) તેના હસ્ત ટેવાએલા હતા તે શસ્ત્રથી શત્રુઓનાં વક્ષરથળક્ષેત્ર ભેદી તે શ્રી ત્રિનેત્ર સાક્ષાત્ નૃપોમાં થયે (૫. ૩૯) પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, શ્રીમાન નિયવર્ષ દેવને પાદાનુધ્યાત પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, અતિપૂજાપાત્ર શ્રીમાન્ સુવર્ણવર્ષદેવ પૃથ્વીવલલભ શ્રીમદ્દ વજેલમનરેદ્રદેવ કુશળ ક્ષેમ હાઈ ને રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામ ટ, મહત્ત, આયુકતક, ઉપયુક્તક, અને આધિકારિકને તેમના સંબંધ અનુસાર જાહેર કરે છે છે. પરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy