________________
राष्ट्रकूट राजा कर्क २ जानां दानपत्र
३५
આને વશ કર્યાં હતા, તેણે પુરાતન રૃપે જે પરદેશમાં ગમન કરતા તેમના યશ હરી લીધા. ખરે ! તે નૃપ ભાગ્યનું અનુકરણ કરતા; મહાન્ નૃપાના વંશ ઉખેડી નાંખતે, ટ્વીન સેવકૈાને મહાન ભૃપ બનાવતા અને ઇચ્છા અનુસાર સર્વ કરતા. ક્ષણવારમાં ગજના પગ માંધવામાં વપરાતી સાંકળાના રણકારવાળા તેના શત્રુઓના ચરણ બનાવી તેણે અદ્ભુત કાર્ય કર્યુ. ખરેખર ! ત્રિભુવનમાં સર્વથી મહાન વીર પાર્થે પણ આટલી ત્વરાથી તેના શત્રુઓનેા સંહાર કર્યો નહતા. શત્રુની મહાન ગજસેના જે તેના સામે યુદ્ધમાં આવતી ને તેનાથી છેાડેલાં પ્રતાપી ખાણુની વૃષ્ટિથી આગળ હંકાતી તે, પ્રલયસમયે ઉદ્ભવતા પવનથી અહીં અને ત્યાં સહેલાઈથી ડાલતા કુલશૈલ પર્વતાનું અનુકરણ કરતી.
( પંકિત. ૩૦) તેના ભાઇ, ઇમાન પરાક્રમી, ભૂમિ પર વિખ્યાત નૃપ, અદ્ભુત યશનું મૂળ ઇન્દ્રરાજ, તેને તેણે (ગાવિંદરાજે) આપેલા લાટેશ્વર મંડળના રાજ્યકર્તા થયા. આજે પણ તેના ગુણુના પક્ષપાતથી, જાણે કે પેાતાના ગૃહમાં હોય તેવી રીતે પેાતાની સહુચરીની છાતી પર કર નાંખતા દેવે, કિન્નરી, સિદ્ધો, સાધ્યા અને વિદ્યાધરોના અધિપતિએ કુંદકુસુમની શ્રીવાળા તેના યશનું ગાન કરે છે. તે એકલા હતા છતાં તેણે, શૈાર્યથી શિર ઉંચુ કરી, યુદ્ધમાં તૈયારી કરી આવેલા ગૂર્જરના અધિપતિઓના નાયકને તે હરણુ હેાય તેમ સત્વર દૂરના દેશામાં નસાડી મૂકયે; અને દક્ષિણના મહાસામન્તાના જૂથે ભય પામી, અને એકત્ર ન રહી તેમના વૈભવ તેમની પાસેથી શ્રી વલ્લભથી લઈ લેવાતા હેાવાથી માન દેખાડી તેનું રક્ષણ મેળવ્યું.
( પંક્તિ. ૩૫) તેના પુત્ર શ્રી કાજ સદા પરાક્રમ માટે વિખ્યાત શત્રુ પાસેથી બળથી લક્ષ્મી હરી લઈ કીર્તિ પ્રાપ્ત કરે છે. જેએ તેને આશ્રય લે છે તેમની અભિલાષ તે પૂર્ણ કરે છે અને શાસ્ત્રાર્થના જ્ઞાનથી સર્વ જનાને રક્ષે છે. તેના રાજ્યમાં ચારને વાસ નથી, અને વ્યાધિની ઉત્પત્તિ નાશ પામી છે, દુકાળ નથી, દુર્ભિક્ષ નથી અને વિભ્રમનું અસ્તિત્વ નથી. સર્વ દોષ અદૃશ્ય થયા છે. તેના સર્વ શત્રુએ તેના પ્રતાપથી નમ્યા છે. અને વિદ્વાનાને દુઃખ આપવા દુષ્ટજનામાં ક્રૂર મતિ પણ નથી. અને નીચે પાડી નાંખેલા માલવપતિના રક્ષણ માટે નિજ કરને, ગૌડ અને વગના અધિપતિને જિતી ગી થએલા ગુર્જરાના અધિપતિના દેશના દ્વારની સાંકળ બનાવી તેના સ્વામિ ( કરના સ્વામિ ) આમ અન્ય કરના રાજ્યનાં સર્વ ફળ માક ઉપભાગ કરે છે.
( પં. ૪૦ ) જીવિત વિદ્યુત સમાન ચંચળ છે અને ભૂમિદાન સર્વોત્તમ કાર્ય છે એવું જોઇને તેનાથી આ ધર્મદાન થયું છે
( પં. ૪૧ ) સર્વ મહાશબ્દ પ્રાપ્ત કરનાર, મહાસામંતના અધિપતિ, લાટેશ્વર સુવર્ણવર્ષ શ્રી કર્કરાજદેવ સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકુટ, અધિકારિક, મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર જાહેર કરે છેઃ—
(૫. ૪૩) તમને જાહેર થાએ કે, શ્રી સિદ્ધશમી પુરીમાં નિવાસ કરી, મારા માનિતા અને મારા આલાકમાં તેમ જ પરલેાકમાં પુણ્યની વૃદ્ધિ માટે શક નૃપના કાળ પછી સંવત ૭૩૪, વૈશાખ, પૂર્ણિમાને દિને વાપક નામનું ગામ જે અંકેટ્ટક ૮૪ ગામમાં આવેલું છે, જેની સીમા પૂર્વે જમ્બુવાવિકા ગામ, દક્ષિણે મહાસેનક સરેાવર, પશ્ચિમે અંકાટ્ટક ગામ અને ઉત્તરે વદ્ગાચ્છ ગામ છે તે આ ચાર સીમાવાળું ગામ ઉદ્રંગ, ઉપરિકર, ભૃતવાતપ્રત્યાય, દણ્ડની સત્તા, દશ અપરાધના દડની આવક સહિત, ઉદ્ભવતી વેઠના હક્ક હિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, રાજપુરૂષના હસ્તક્ષેપણમુક્ત, ચંદ્ર, સૂર્ય, સાગર, સરિતા અને પતાના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્રાના ઉપભોગ માટે પૂર્વ દેવા અને દ્વિજાને કરેલાં દાન વર્જ્ય કરી ભૂમિછદ્રના ન્યાયથી, સ્નાન કરી ખલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર અને અતિથિના પંચમહાયજ્ઞ અને અન્ય વિધિના અનુષ્ઠાન માટે ચતુöદ્રિ મધ્યેના શ્રી વલભીથી આવેલા, વાત્સ્યાયન ગેાત્રના, માધ્યન્દિન સબ્રહ્મચારી ભટ્ટ સામાદિત્યના પુત્ર બ્રાહ્મણ ભાનુને પાણીના અર્થથી મે આપ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainellbrary.org