Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/004845/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'ધર્મસંસ્થાઓની સફળ વ્યવસ્થિત કાર્યવાહી માટે શાસ્ત્રીય સચોટ માર્ગદર્શન આપનાર અદ્વિતીય ગ્રંથ Aતિકા સ્વોપજ્ઞ ટીકા, પ્રાચીન અવચૂરિ અને 'ગુજરાતી અનુવાદ સાથે છક ગ્રંથકાર શકિ પૂજયપાદ વાચકપ્રવર શ્રી લાવણ્યવિજયજી ગણિવર ક અનુવાદક ? પંડિતવર્યશ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખ શક સંપાદક 982 પૂ. ગણિવર્યશ્રી કીર્તિયશ વિજયજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ I શ્રી શિવરપાર્શ્વનાથાય નમઃ | શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા-પ ધર્મસંસ્થાઓની સફળ વ્યવસ્થિત કાર્યવાહી માટે શાસ્ત્રીય સચોટ માર્ગદર્શન આપનાર પોતાની શૈલીનો અત્તમ અદ્વિતીય ગ્રંથ શ્રી દ્રવ્યસપ્તતિકા સ્વોપજ્ઞ ટીકા, પ્રાચીન અવસૂરિ અને ગુજરાતી અનુવાદ સાથે : ગ્રંથકાર : પૂજ્યપાદ વાચકપ્રવર શ્રી લાવણ્યવિજયજી ગણિવર : પ્રથમ આવૃત્તિના અનુવાદક, સંપાદક : સાક્ષર શિરોમણી, વિદ્વદર્ય સૂક્ષ્મવિચારક પંડિત શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ “બાપાપહાળો દિ ઘો” : બીજી આવૃત્તિના સંપાદક : પૂ. ગણિવર્યશ્રી કીર્તિયશ વિજયજી મહારાજ Page #3 -------------------------------------------------------------------------- ________________ L: પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન છે. મૂ. તપગચ્છ જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ મૂલ્ય : રૂા. ૧૦૦-૦૦ પ્રથમ આવૃત્તિ-નકલ ૨૦૦૦, વિ. સં. ૨૦૫ર પોષ સુદ ૧૩ તા. ૩-૧-૯૫ બુધવાર મુદ્રક : દુન્દુભી પ્રિન્ટર્સ, અમદાવાદ-૯ ફોન (૦૭૯) ૪૦૪૧૮૬ : * સંપર્કસ્થાન - ૭ પ્રાપ્તિસ્થાન : અમદાવાદ , મુંબઈ * બાબુલાલ કકલદાસ શાહ- ટ્રસ્ટી * મહેતા જયંતકુમાર શાંતિલાલ-મંત્રી c/o. કીર્તિલાલ બાબુલાલ એન્ડ કું. C/o. શાંતિલાલ એન્ડ સન્સ, રતનપોળ, ગોલવાડ, અમદાવાદ-૧ ૨, પહેલે માળ, કાચવાલા બિલ્ડીંગ, ફોનઃ (ઓ) ૩પ૭૬૪૮, (ઘ)૩૫૯૯૫ દ૩, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ * કે. નીતીન કું. ફોનઃ ૩૪૪૪૬૧૭, ૩૪૪૩૩૬ ૨૧,આનંદશોપીંગ સેન્ટર, રતનપોળ, વિરવાડીયા પ્રફુલકુમાર શાંતિલાલ ગોલવાડ, અમદાવાદ-૧, ફોનઃ ૩૫ ૩૮૦ ૪૦૧/સી. ચંદ્રપુરી , કેદારમલ રોડ શાહ હરિચંદભાઈ પ્રતાપચંદ - ચેરમેન મલાડ (પૂર્વ) મુંબઈ-૯૭ ફોન નં.૮૪૦૫૩૩૯-૮૪૦૩૯૨૦ ૩૮, સહજીવન સોસાયટી, શાંતિનગર, અમદા.-૧૪, ફોનઃ ૩૮૩૦૪૬, R.૪૨૦૧૫૮ કયવન્ન એમ. ઝવેરી સુલસા એ. વાલકેશ્વર ફોનઃ ૩૧૦૭૨૪ * ડો. રમેશભાઈ શાંતિલાલ વોરા- મંત્રી દેવસાના પાડા સામે, કાલુપુર, અમદાવાદ-૧ અનિલ કુમાર ડી. શાહ મહાજન, ૫૧૦, પ્રસાદ ચેમ્બર્સ, ફોનઃ ૩૨૯૩૦૩ (૧) ૪૪૨૬૮૪ ઓપેરા હાઉસ, મુંબઈ-૪ શાહ વાઘજીભાઈ ભુદરભાઈ - સહમંત્રી ફોનઃ ૩૧૦૨ ૧૮-૩૬૧૯૯૨૮ સ્વામિનારાયણ મંદિર રોડ, દિલીપકુમાર એચ. ઘીવાળા કાલુપુર, અમદાવાદ-૧, ફોનઃ ૩૬૫૩૪૬ બી-૩૭, સોનારિકા, ૨૫-સી, ચંદાવાડી નરેન્દ્રકુમાર પોપટલાલ વોરા - સહમંત્રી સી.પી. ટેક રોડ, જૈનનગર, પાલડી, અમદા.-૭ ફોનઃ ૪૨૧૪૨૮ મુંબઈ-૪, ફોનઃ ૩૮૮૩૮૧૦, ૩૮૮૧૨ સૂરત સેવંતિલાલ વી. જૈન * શાહ નવીનચંદ્ર તારાચંદ - મંત્રી ૨૦, મહાજનગલ, ૧લે માળે, ઝવેરી બજાર C/o. વિપુલ ડાયમંડ, મુંબઈ-૨ ૨૦૫-૨૦૬, આનંદ, બીજોમાળ, જદાખાડી, છે નવસારી મહીધરપુરા, સુરત, . ફોનઃ ૫૩૭૬૦ રાજુભાઈ બી. શાહ શાહ ધીરજકુમાર શાંતિલાલ રોકિઝ એપાર્ટમેન્ટ, પાંચમે માળે, સ્ટેશન રોડ, કૈલાસનગર, સુરત, ફોનઃ ૩૮૮૪૯ નવસારી, ફોનઃ ૨૧૩૮,૪૫૯૧ પરેશકુમાર વાડીલાલ સંઘવી નાસિક નાણાવટ મેઈન રોડ, સુરત, ફોનઃ ૩૫ ૨૪ ચંદ્રકાન્ત ચીનુભાઈ શાહ કે વડોદરા , મેઈન રોડ, નાસિક-૪૨૨૦૦૧ પ્રકાશચંદ્ર જયંતિલાલ ગાંધી ફોનઃ ૭૬૪૭૨ C/o. સુલસા ટ્રાવેલ્સ, લાલજી કુઈ, વઢવાણ – સુરેન્દ્રનગર જ મજીદ સામે, નાગરવાડા, જયંતભાઈ ભીખાલાલ શાહ વડોદરા-૧, ફોનઃ દ૬૪૪૧, ૫૪૧૩૯૬ ધનજીગફલનું ડહેલું, મોટા દેરાસર સામે, સુરેન્દ્રનગર, ફોન : ૨૨૭૪૪ (ઓ.) ૨૧૯૧દ (પ.) સમીર કે. પારેખ સોલાપુર ૫, ગાંધી ચોક, જામનગર ફોનઃ ૭૮૨૧૨(ઓ), ૭૧૯૪૨(ધ) પ્રકાશચંદ્ર મોતીલાલ શાહ દ૯૬, ચાટીગલી, સોલાપુર-૪૧૩ ૦૦૨ રાજકોટ પાલિતાણા , પ્રકાશભાઈ દોશી સોમચંદ ડી. શાહ વર્ધમાનનગર જૈન ઉપાશ્રય, હજુર પેલેસ રોડ, રાજકોટ-૧ જીવણનિવાસ સામે, તળાટી રોડ, પાલીતાણા Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળાના અન્વયે પાંચમાં ગ્રંથ તરીકે “વ્યસપ્તતિકા' ગ્રંથનું પ્રકાશન કરતાં અમો અત્યંત આનંદ અનુભવીએ છીએ. પૂજ્યપાદ સ્વર્ગસ્થ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના આઠ દાયકાના સુદીર્ઘ સંયમકાળમાં જૈનશાસનના અનેકવિધ સિદ્ધાંતોની-માર્ગની રક્ષા કરી છે તેમ દેવદ્રવ્યાદિ ધર્મદ્રવ્યની, શાસ્ત્રીય સિદ્ધાંતોની રક્ષા કરીને શ્રી જિનાજ્ઞાનું આરાધન કરવા ઝંખતા શ્રીસંઘ ઉપર અગણિત ઉપકારો કર્યા છે. તેઓશ્રીની આ ઉપકાર શ્રેણીના ઋણભારથી શ્રીસંઘ સદાય તેઓશ્રી પ્રત્યે નતમસ્તક રહ્યો છે અને રહેશે. - ધર્મદ્રવ્ય વ્યવસ્થાથી માંડીને કોઈપણ વિષયમાં જ્યારે પણ માર્ગદર્શન કે અભિપ્રાય આપવાનો પ્રસંગે ઉપસ્થિત થતો, ત્યારે સદાય તેઓશ્રી “સાધવ: શાસ્ત્રચક્ષુષ ' વચનને અનુસરીને શાસ્ત્રાધારે ચતુર્વિધ શ્રીસંઘને માર્ગદર્શન આપતા અને ચતુર્વિધ શ્રીસંઘે પ્રત્યેક વિષયમાં ધર્મશાસ્ત્રોને અનુસરીને જ વર્તવું જોઈએ તેમ પણ જણાવતા. આથી જ સાતક્ષેત્ર વગેરે ધર્મદ્રવ્ય વ્યવસ્થા | ધાર્મિક વહીવટ કરવાને ઝંખતા શ્રીસંઘના વહીવટદારો, કાર્યકરો અને તેમને માર્ગદર્શન આપનાર પૂજ્ય ગુરુ ભગવંતોને ઉપકારક બને તેવા દ્રવ્યસપ્તતિકા ગ્રંથરત્નનું પ્રકાશન કરતાં અમો અત્યંત ધન્યતા અનુભવીએ છીએ. આજ્ઞા પ્રત્યેનો અપાર આદર પેદા કરીને ઉન્માર્ગે જતાં અટકાવી સન્માર્ગમાં સ્થાપિત કરનાર પૂજ્યપાદ સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો. છે. હૃદયના આશિષ આપી અમારી કાર્યનિષ્ઠાને પ્રવર્ધમાન બનાવનાર તપસ્વી સમ્રાટ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મ.સા; સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મ.સા. તથા વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ ગણિવર્ય શ્રી ગુણયશવિજયજી મહારાજનો... - ‘દ્રવ્ય સપ્તતિકા' ગ્રંથનું સંપાદન કરી આપવા બદલ પ્રવચન પ્રભાવક પૂજ્ય ગણિવર્યશ્રી કીર્તિયશવિજયજી મહારાજનો.... ક દ્રવ્ય સપ્તતિકા' ગ્રંથનું ઝીણવટભર્યું પ્રફવાંચન કરી આપવા બદલ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીની આજ્ઞાવર્તી વિદુષી સાધ્વીરત્ના શ્રી ચન્દ્રાનનાશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ.સા.શ્રી પ્રશમિતાશ્રીજી મહારાજનો તથા પૂ.સા.શ્રી ચન્દનબાલાશ્રીજી મહારાજનો... ઋણભાર અમો અમારા મસ્તકે ચડાવીએ છીએ એ સૌ પૂજ્યોનાં ચરણોમાં અમારી શતશઃ વિંદનાવલી. પ્રસ્તુત ગ્રંથરત્નના અભ્યાસ દ્વારા એમાં દર્શાવેલ સર્વજ્ઞ શાસનની મર્યાદાનુસાર ધર્મદ્રવ્યની વ્યવસ્થા કરી સૌ કોઈ સર્વજ્ઞશાસનની શ્રેષ્ઠતમ આરાધના-પ્રભાવના-રક્ષા કરનાર બને એજ એક અભ્યર્થના. પ્રસ્તુત ગ્રંથની શ્રીસંઘના વહીવટદારોને ભેટ મોકલવાની નકલો નોંધાવી અમારા ઉત્સાહની અભિવૃદ્ધિ કરતા પુણ્યવાનોની પણ આ તકે અનુમોદના કર્યા વિના રહી શકતા નથી. વિ. સં. ૨૦૫૨ માગસર વદ ૧૦ – સન્માર્ગ પ્રકાશન (પોષદશમી) રવિવાર તા. ૧૩-૧૨-૯૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય વિશ્વકલ્યાણકાર શ્રી જૈનશાસન સર્વજ્ઞ-વીતરાગ પ્રરૂપિત હોઈ, તેમાં દર્શાવેલ આરાધનામાર્ગનાં તમામ પાસાં સુગ્રથિત, સુવ્યવસ્થિત, સમુચિત અને સુંદર છે. જૈન શાસનના ધર્મગ્રંથોમાં જૈન ધર્મની આરાધના કરનાર માટે તેમાં જરૂરી પ્રત્યેક વિષયનું માર્ગદર્શન પુરતું આપવામાં આવ્યું હોવાથી તેના આરાધકે અન્ય કોઈના સહારાની કે સ્વ-કલ્પનાનો આશ્રય લેવાની જરૂર રહેતી નથી. જૈનધર્મની આરાધનામાં ઉપયોગી એવા સાતક્ષેત્રો, જીવદયા, અનુકંપાદિ અને તે સંબંધી દ્રવ્યને લગતી તમામ વ્યવસ્થાનું જ્ઞાન પણ ઝીણવટભરી વિગતોપૂર્વક જૈનધર્મના ગ્રંથોમાં આપવામાં આવ્યું છે. વર્તમાન સંયોગોમાં ધર્મક્ષેત્રોનો વહીવટ કરવાની કે વહીવટ કરનારને માર્ગદર્શન આપવાની જવાબદારી જેમના શિરે છે, તે સૌને સમુચિત માર્ગદર્શન એક જ સ્થળેથી મળી રહે તે માટે જગદ્ગુરુ પૂજ્ય આ. શ્રી વિજય હરસૂરીશ્વરજી મહારાજાની પવિત્ર પરંપરામાં થયેલા વાચકવર શ્રી લાવણ્યવિજયજી ગણિવરે વિ.સં. ૧૭૪૪ની સાલમાં અનેક ધર્મગ્રંથોના આધારે સ્વોપજ્ઞ વૃત્તિસહ દ્રવ્યસપ્તતિકા' નામના ગ્રંથની રચના કરી. જે ગ્રંથ ધાર્મિક વહીવટ કરનાર, કરાવનાર સૌને માટે અત્યંત આદરણીય અને ઉપકારક બન્યો. વર્તમાન શ્રીસંઘમાં સાતક્ષેત્ર, જીવદયા, અનુકંપા વગેરે સંબંધી ધર્મદ્રવ્યની વ્યવસ્થા કે ધાર્મિક વહીવટને લગતું કોઈપણ કાર્ય ઉપસ્થિત થાય ત્યારે દ્રવ્યસપ્તતિકા' ગ્રંથના આધારે નિર્ણય કરવાની અને તેને અંતિમ માનવાની સમુચિત પ્રણાલીનું સદાય સાદર અનુસરણ થતું રહ્યું છે. ધર્મક્ષેત્ર, ધર્મદ્રવ્યની વ્યવસ્થા કરનાર વ્યવસ્થાપકો મોટેભાગે કાળદોષના કારણે સંસ્કૃતપ્રાકૃત ભાષાના જ્ઞાનથી વંચિત રહ્યા હોઈ તેઓ પણ પ્રસ્તુત ગ્રંથમાં દર્શાવેલ વ્યવસ્થા વિધિથી માહિતગાર બની શકે તે માટે આજ સુધીમાં તેના અનેકવિધ ગુજરાતી અનુવાદોનાં પ્રકાશનો પણ થયાં છે. છેલ્લે છેલ્લે શ્રાદ્ધવર્ય પંડિતશ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે કરેલો અનુવાદ તથા તેમના હાથે સંપાદિત થઈને પ્રકાશિત થયેલું પુસ્તક વિશેષ ઉપયોગી બનતું રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી તેની નકલો પણ લગભગ અપ્રાપ્ય બનતાં તેનું પુનઃ પ્રકાશન કરવાની અગ્રણી શ્રાવકોની વાતને લક્ષ્યમાં લઈને તે અનુવાદ સાથેના પુસ્તકનું પુન-સંપાદન કર્યું છે. જુના-નવા સંપાદન વચ્ચેનો તફાવત : પ્રથમ આવૃત્તિના અનુવાદમાં અમે કશો ફેરફાર કર્યો નથી. પરંતુ પ્રથમ આવૃત્તિમાં સટીક મૂળ ગ્રંથ અને ગુજરાતી અનુવાદ આગળ પાછળ હતા. ટીપ્પણીઓ પાછળ અલગ અલગ સ્થળે હતી. પાઠાંતરો તથા ટીપ્પણીઓના નંબરો ઘણી જગ્યાએ આપ્યા ન હતા. ઘણે સ્થળે એક જ પેજમાં આવતા અનેક પાઠાંતરો, ટીપ્પણીઓને એક જ સરખી નિશાનીથી દર્શાવાયા હતા; જેને કારણે કઈ ટીપ્પણી, પટાટીપ્પણી પાઠાંતરનો સંબંધ મૂળ ગ્રંથના કયા શબ્દ, પદ સાથે છે, તે નક્કી કરતાં ગૂંચવણ થતી હતી, તેવું ન થાય અને વાચક સહેલાઈથી બધું મેળવી શકે, તે માટે આ બીજી આવૃત્તિમાં સંસ્કૃતની સામે જ ગુજરાતી અનુવાદ ગોઠવ્યો છે. દરેક ટીપ્પણીઓ જે જે શબ્દો-પદો સાથે સંબંધ ધરાવતી હોય તેને તથા પેટા ટીપ્પણીઓ અને પાઠાંતરોને તે જ પેજમાં જુદા જુદા નંબરો દર્શાવવાપૂર્વક ગોઠવેલ છે અને તેનો Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ પણ તેની સામેના ગુજરાતી અનુવાદના પેજની ટીપ્પણીમાં મૂક્યો છે. પેજ નંબરો સળંગ ન આપતાં સંસ્કૃત-ગુજરાતી અનુવાદના એક સરખા જ નંબરો આપ્યા છે. જેથી અનુક્રમે ઉપરથી મૂળ અને અનુવાદ શોધવા સરળ થઈ પડે. ગ્રંથના મૂળ શ્લોકો તથા ટીકાના પાઠોના જેટલા મૂળસ્થળો શોધી શકાયાં તે શોધીને તેનો ત્યાં () કસમાં નિર્દેશ પણ કર્યો છે. જુના અનુવાદમાં પં.શ્રી પ્રભુદાસભાઈએ જ્યાં ટીપ્પણીમાં વિશેષ વિવેચન કર્યું હતું તેને પાછળ આઠમા પરિશિષ્ટમાં મૂક્યાં છે અને તેની સૂચના તે તે પેજ ઉપરની ટીપ્પણીમાં તથા પરિશિષ્ટમાં આપી છે. વાચકને વાચનમાં સરળતા રહે તે માટે ગોઠવણમાં જરૂરી ફેરફાર કરવા સિવાય લખાણમાં બીજો કોઈ ફેરફાર કર્યો નથી. ભાષા વગેરે દૃષ્ટિએ સરળતાથી સમજાય તે માટે કેટલાક ફેરફારો કરવા જરૂરી જણાયા હોવા છતાં પણ આ આવૃત્તિમાં તો તેમ કરવાનું ટાળ્યું જ છે. આમ છતાં એટલું તો ચોક્કસ લાગે છે કે, હજુ આ અનુવાદને વધુ સરળ બનાવી, તેના પરિશિષ્ટોમાં પ્રત્યેક ક્ષેત્રના આવકાવકના માર્ગોનો વિગતવાર ચાર્ટ રજૂ કરાય તો વિશેષ લાભદાયક બને. સૌ કોઈ સકલ સંઘમાન્ય ગ્રંથરત્નનો સહારો લઈ શ્રી જિનાજ્ઞાનુસાર ધર્મદ્રવ્ય વ્યવસ્થા અને ધાર્મિકક્ષેત્રોનો વહીવટ કરી યાવતુ તીર્થંકર નામ કર્મના બંધના ભાગી બને અને સ્વ-પરનો આ દુરંત ભવસાગરથી નિસ્તાર કરનાર બને એ જ એક શુભેચ્છા ! વિ.સં.૨૦૫ર માગસર વદ ૨ શનિવાર તા ૯-૧૨-૧૯૯૬ શ્રી શંખેશ્વર મહાતીર્થ વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ ગણિવર્ય શ્રી ગુણયશવિજયજી મહારાજનો વિનય મુનિ કીર્તિયશ વિજય ગણી. . Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિના પ્રકાશક તરફથી .... દેવગુરુકૃપાએ ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે સુરક્ષા કરવાની માહિતી આપનાર “શ્રી દ્રવ્યસપ્તતિકાગ્રંથ” વિશિષ્ટ પદ્ધતિથી સંપાદન કરેલ અને સરળ ગુજરાતી અનુવાદ સાથે પ્રસ્તુત કરતાં ખૂબ જ આનંદ થાય છે. જિનશાસનની આરાધના દ્વારા વીતરાગભાવની કેળવણી દરેક ધર્મનાં અનુષ્ઠાનોમાં ગૂંથાયેલી હોય છે, વિશેષ કરીને અર્થ-કામની દુનિયામાં રહેનારા ગૃહસ્થોને વીતરાગભાવ તરફ વધારવા માટે “કાંટો કાંટાને કાઢે”ની જેમ ધર્મસ્થાનોના નાણામંત્રની સફળ વ્યવસ્થા કરવાની આદર્શ પદ્ધતિ વિચારક પુણ્યાત્માઓ માટે આદરણીય બતાવી છે. આ પદ્ધતિનું સફળ રેખાચિત્ર આ ગ્રંથમાં માર્મિક રીતે છે. ધર્મસ્થાનોના વહીવટદારો માટે આ ગ્રંથ માર્ગદર્શક-ભોમિયારૂપ છે. જો કે આ ગ્રંથમાં જણાવાયેલી કેટલીક વિગતો આગમિક અને ગહન છે. ગુરુગમની જરૂર તો પડવાની જ, છતાં એકંદર આ ગ્રંથ ધર્મદ્રવ્યના સાનુબંધ સંરક્ષણ માટે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપનાર છે. આ ગ્રંથ સંસ્કૃતમાં પ્રતાકારે પ્રથમ પ્રસિદ્ધ થયેલ છે તેમ જ ગુજરાતી અનુવાદ પણ પ્રગટ થયેલ છે. પણ, આજના વિસંવાદી વાતાવરણમાં યોગ્ય માર્ગદર્શન આપી શકે તેવું તે ગ્રંથનું સંપાદનકાર્ય-મુદ્રણ-કાર્ય ન હોઈ પૂ. આગમસમ્રા, ધ્યાનસ્થ સ્વર્ગત આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.ના પટ્ટધર વાત્સલ્ય સિંધ પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી માણિકયસાગસૂરિ સામ્રાજ્ય પૂ. આગમોદ્ધારક શ્રીના પરમ વિનય શાસનપ્રભાવક આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વર શિષ્યરત્ન પૂ. શાસન સુભટ ઉપાધ્યાય તપસ્વી શ્રી ધર્મસાગરજી મ.ની હાડોહાડ શાસનરક્ષાની ભાવના અને તમન્નાભરી પ્રેરણાથી વિવિધ શાસનરક્ષાનાં કાર્યો કરનારી શ્રી જૈન સંસ્કૃતિરક્ષક સભા ચાણસ્મા હસ્તે, બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટની સુપ્રિમ હાઈકોર્ટ દિલ્હીમાં અપીલ વખતે આ ગ્રંથે ખૂબ જ મહત્ત્વનો સહયોગ આપેલ. તે પ્રસંગે પૂ૦ ઉપાધ્યાય ભગવંતને આ ગ્રંથ વ્યવસ્થિત રીતે છપાવીને ધર્મસ્થાનોના વહીવટદારોને સુયોગ્ય જાણકારી પ્રાપ્ત થાય તેવી ભાવના થયેલી તે મુજબ પૂ. ઉપાધ્યાય મહારાજશ્રીની પ્રેરણાથી ઘણાં કામોમાં ગુંથાએલા અને નાદુરસ્ત તબિયત છતાં તાત્ત્વિકવિચારક વિદ્વદ્રરત્ન સાક્ષરશિરોમણિ પં.પ્રભુદાસભાઈએ સંપાદનનો ભાર સ્વીકાર્યો. આ ગ્રંથ ઉપરની પ્રાચીન હO લિ૦ અવચૂરિવાળી પ્રત મહેસાણા યશોવિ. જૈન પાઠશાળાના જ્ઞાનભંડારમાંથી મળી આવતાં ખૂબ જ અનુકૂળતા રહી. Page #8 -------------------------------------------------------------------------- ________________ સંપાદકશ્રીએ છાણી, સુરત આદિ જ્ઞાનભંડારોની હ૦ લિ૦ પ્રતિ મેળવી યથાશક્ય સંશોધનમાં ખૂબ જ પ્રયત્ન ઉઠાવ્યો છે. છેવટે ખૂબ જ શ્રમ ઉઠાવીને આ ગ્રંથનો અવચૂરિ સાથે નવેસરથી સરળ ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરી આપ્યો. આ રીતે આ ગ્રંથને વધુ ઉપયોગી બનાવવા સંપાદકશ્રીએ અવર્ણનીય શ્રમ ઉઠાવ્યો છે તે બદલ અમે તેમના ઋણી છીએ. આ ગ્રંથના સંશોધનનું કાર્ય બનતી કાળજીથી કરવામાં આવ્યું છતાં દૃષ્ટિદોષ આદિથી રહી ગયેલ ભૂલોનું પરિમાર્જન તથા બીજી પણ ગ્રંથને વ્યવસ્થિત પ્રકાશિત કરવાની અનેક જવાબદારીઓને પૂ૦ ઉપાશ્રી મ0ના નિર્દેશાનુસાર પૂ૦ ઉપાઠ ભગવંતના શિષ્ય મુનિ અભયસાગર ગણી શિષ્ય સેવાભાવી મુનિ શ્રી નિરૂપમસાગરજીએ સહર્ષ ઉઠાવી છે તે બદલ અમે તેઓની ભાવભરી વંદનાપૂર્વક અનુમોદના કરીએ છીએ. પૂરો ખર્ચ આ પ્રકાશનમાં મળેલ છતાં કિંમત કેમ ? એ પ્રશ્ન અસ્થાને નથી. પણ તેનો ખુલાસો એ છે કે જ્ઞાનખાતામાંથી આ ગ્રંથ છપાયો છે, તો સાધુ-સાધ્વીજીને જ આ ગ્રંથ કામ આવી શકે. ગૃહસ્થીઓએ તો નકરો-કિંમત આપ્યા વિના દેવદ્રવ્યની કે જ્ઞાનદ્રવ્યની ચીજ વાપરી શકાય નહીં તેથી પડતર ખર્ચની કિંમત રાખી છે, તે રકમ જ્ઞાન ખાતે જમા થશે, જેમાંથી બીજા ગ્રંથોનું પ્રકાશન થઈ શકશે. છેવટે છઘસ્થતાના કારણે કે દૃષ્ટિદોષથી રહી ગયેલી ભૂલો માટે ક્ષમાયાચના સાથે ચતુર્વિધ શ્રી સંઘને નમ્ર વિનંતિ છે કે આ ગ્રંથનો સદુપયોગ વધુ પ્રમાણમાં કરે-કરાવે અને સંપાદકના અને અમારા પ્રયાસને સમૃદ્ધ બનાવે. લિ. વીર નિ. સં. ૨૪૯૪ વિ. સં. ૨૦૨૫ જેઠ સુદ ૨ પીપલી બજાર ઈન્દોર (સીટી) નં. ૨ (મ. પ્ર.) પ્રકાશક શ્રી જૈન છે. સંઘકી પેઢી - Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિનું સંપાદકીય જિનશાસનની વ્યવસ્થા-પદ્ધતિ આદર્શ છે, ગમે તેટલા કાળના ઝપાટા આવે તો પણ શ્રી તીર્થંકર ભગવંતોએ સ્થાપેલ વ્યવસ્થા-તંત્ર અતૂટ છે. કેમ કે રાગભાવના પાયા પર મંડાયેલ સંસારની જડ ઢીલી કરનારા વીતરાગ ભાવને મુખ્ય રાખીને જિનશાસનની સઘળી વ્યવસ્થા ગોઠવાયેલ છે. આવી આદર્શ વ્યવસ્થાની માહિતી પૂરો પાડતો આ ગ્રંથ સુવ્યવસ્થિતપણે પુનર્મુદ્રિત બની શ્રી સંઘ સમક્ષ ઉપસ્થિત કરાય છે. આ ગ્રંથના સંપાદનમાં મહેસાણાની અવસૂરિવાળી પ્રત તથા છાણી અને સુરતના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતોની ઘણો સહયોગ મળ્યો છે. વર્તમાન કાળે બુદ્ધિવાદનો દુરૂપયોગ કરવાનાં અનેક સાધનો વધી રહ્યાં છે. જિનશાસનની અંતરંગ વ્યવસ્થામાં પણ બુદ્ધિવાદની વિકૃતિથી નાણાકીય વહીવટને વ્યાવહારિક કાર્ય માની શાસ્ત્રનિરપેક્ષતા આજના વહીવટદારોમાં કાળબળે પાંગરતી જાય છે. તેને અટકાવવા આવા ગ્રંથોનું વાંચન, મનન, પરિશીલન જરૂરી છે. આ દૃષ્ટિકોણથી પ્રસ્તુત ગ્રંથરત્નનું સંપાદન કર્યું છે. શક્ય પ્રયત્ને આમાં શુદ્ધિ પરત્વે પૂરતું ધ્યાન આપ્યું છે છતાંય છદ્મસ્થતાના કારણે કે દૃષ્ટિદોષ આદિથી રહી ગયેલી ભૂલો માટે મિથ્યાદુષ્કૃત માંગવાપૂર્વક પ્રસ્તુત ગ્રંથના પઠન-પાઠનાદિથી પુણ્યાત્માઓ જિનશાસનની આદર્શ વ્યવસ્થા-પદ્ધતિનો મર્મ સમજે, એ મંગલ કામના. ૨૦૪૨ જે૦ સુદ ૧૫ લિ. સંપાદક શ્રી દ્રવ્ય સપ્તતિકા અવસૂરિ (ગુજરાતી ભાષાપર્યાય) અવસૂરિના રચનારશ્રીનું નામ જાણવામાં આવેલું નથી. ( ) માં અવચૂરી સંશોધકનું ટિપ્પણ હોય છે. માં સંપાદકનું ટિપ્પણ હોય છે. ૪થી ગાથા સુધી અને ક્યાંક ક્યાંક પછી પણ પૃષ્ઠ, પંક્તિ અને પ્રતીકો લીધેલાં છે. સિવાય આંકડાથી અવચૂરી આપેલી છે. પ્રતોમાં બરાબર ન હોવાથી ક્યાંક ક્યાંક સ્થળોની સંગતિ બરાબર મેળવી શકાઈ નથી. મહેસાણા, છાણી, આનંદ ચિત્કોષ, મે૦ છા૦ આ૦ ટૂંકી સંજ્ઞાની પ્રતોમાંથી અવસૂરિનો સંગ્રહ કરેલો છે. ડહેલાના ઉપાશ્રયની આખી અવસૂરિ લીધી નથી, પરંતુ ક્યાંક ક્યાંક તેમાંથી આપેલ છે. ८ - સંપાદક - Page #10 -------------------------------------------------------------------------- ________________ આ વિષયની ગંભીરતા અને મર્મો (૧) દેવદ્રવ્યોની વૃદ્ધિ વગેરે આજ્ઞાપૂર્વક એટલે કે વિધિપૂર્વક કરવાની ભલામણ આઠમી ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં છે. એ પ્રમાણે બધાય ધાર્મિક દ્રવ્યો માટે સમજવાનું છે. ઉત્સર્ગ અને અપવાદરૂપ આજ્ઞા વિના ગમે તેટલી વૃદ્ધિ કરો, પરંતુ તે વૃદ્ધિ નહીં પણ પરિણામે હાનિ ગણાય છે. દ્રવ્યો કરતાં સર્વોત્કૃષ્ટ મહત્તા આજ્ઞાના પાલનની સમજવાની હોય છે. તે વિના હાનિ થાય જ. (૨) મહાસાત્ત્વિક ગુણો ધરાવનાર, નિલભી દેવાદિ દ્રવ્યોનો વધારો કરવાના ખાસ અધિકારી હોય છે. તે ૧૧મી ગાથામાં સરસ રીતે બતાવેલ છે. આધ્યાત્મિક ગુણોની પ્રબળતા દેવાદિ દ્રવ્યોની વૃદ્ધિ-રક્ષા-સારસંભાળ વગેરેમાં મુખ્ય કારણભૂત હોય છે. (૩) બારમી ગાથામાં - વૃદ્ધિ કરવાની જુદી જુદી રીતોના સંક્ષેપમાં નિર્દેશો કરવામાં આવેલા છે, કે જે સૂક્ષ્મતાથી સમજવા જેવા છે. (૪) વિનાશદ્વારમાં - રાગ, દ્વેષ, લોભ, દુરાગ્રહ, અજ્ઞાન, સંશય, ઉતાવળ, ભ્રમણા, ઉપેક્ષાબુદ્ધિ વગેરે ભાવ દોષોને વિનાશ કરવા-કરાવવામાં મૂળ કારણો તરીકે જણાવ્યા છે. ઉપરાંત, રક્ષણ કરવાની જાગૃતિ રાખવા માટેની આજ્ઞાપ્રધાન સાવચેતીઓ પણ - ૧૭મી વગેરે ગાથાઓમાં બતાવેલી છે. વિનાશના ૧૧૨ પ્રકારો બતાવીને તે વિષયને ખૂબ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવેલો છે, જેથી રક્ષા કરવાના પ્રકારો બરાબર સમજાય. (૫) ગુણદ્વારમાં - શ્રી તીર્થંકરપણું પામવાના તથા મોક્ષ પામવા સુધીના ફાયદા સ્પષ્ટ રીતે બતાવવામાં આવેલા છે. (ગાથા-૨૩-૨૪-૨૫મી) વૃદ્ધિ વગેરે કરવાથી આત્માના રત્નત્રયી રૂપ આધ્યાત્મિક ગુણોના વિકાસરૂપ મુખ્ય મુખ્ય ફાયદાઓ બતાવ્યા છે. (૬) દેવાદિ દ્રવ્યોને હાનિ પહોંચાડવા વગેરેથી આ ભવમાં તથા ભવાંતરમાં કયાં કયાં નાનાં મોટાં તથા મહાપાપોનાં પરિણામો ભોગવવાં પડે છે? તેનું વિસ્તારથી વર્ણન પાંચમાં દોષ દ્વારામાં (ગાથા ૨૬ થી ૪૪ સુધી ખાસ મનનથી વાંચવા તથા સમજવા જેવું) છે. તેથી કયા કયા ભાવ દોષો પ્રાપ્ત થાય છે ? તથા બાહ્ય-દ્રવ્ય દોષો પણ બોધિનાશ, અનંતસંસાર, તથા દરિદ્રકુળમાં જન્મ વગેરે કયા કયા દોષો પ્રાપ્ત થાય ? તે ઠીક રીતે બતાવેલા છે. ધર્મની નિંદા કરવાથી પાપ-રૂપ દોષો પ્રાપ્ત થાય, તેનાંયે ભયંકર પરિણામો પ્રાપ્ત થાય એ વગેરે બતાવેલ છે. (૭) પ્રાયશ્ચિત્તદ્વાર - દોષો કરવાના ખાસ ઇરાદા વિના ભૂલ કે અજાણતાં થઈ ગયેલા દોષોના નિવારણ માટે ભાવપૂર્વક આલોચના પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તો કેવી - ૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ રીતે તેનું નિવારણ થાય છે ? અને તેથી શા શા આધ્યાત્મિક વિશિષ્ટ ફાયદા થાય છે ? તે ૫૭મી ગાથા સુધીમાં ઠીક રીતે બતાવેલ છે. પ્રાયશ્ચિત્ત કરવાના તથા આલોચના કરવાની વિધિ વિસ્તારથી સારી રીતે બતાવવામાં આવેલી છે, જે મનન કરવા જેવા છે. તે જૈનશાસનની વાતો કેટલી નિર્દોષ, આકર્ષક અને ચમત્કાર પમાડે તેવી હોય છે. (૮) દૃષ્ટાંતદ્વારમાં - ઉપભોગ વગેરેથી દેવદ્રવ્યાદિકના આ ભવ તથા પરભવમાં ભોગવવા પડેલાં દુઃખો, કષ્ટો તથા સાથે સાથે આત્મામાં પ્રાપ્ત થતા ભાવદોષો પણ, કથાઓ દ્વારા બતાવવામાં આવેલા છે તથા દોષોના નિવારણથી પ્રાપ્ત થતા ગુણો પણ બતાવવામાં આવેલા છે. શ્રી સંકાશ શ્રાવકના દૈષ્ટાંતમાં દેવદ્રવ્યમાં ધન આપવા માટે ધન મેળવી, તેનાથી લાગેલાં ખાસ પાપ નિવારવા માટે દેવાદિ ક્ષેત્રોમાં ઉપયોગ કરવા ખુદ તીર્થંકર પ્રભુ ધન મેળવવાનો ઉપદેશ આપે છે, નહીં કે સાંસારિક સુખ મેળવવા માટે. કેમ કે કોઈક જીવોનો તે દોષ એ રીતે નિવારણ પામે તેમ હોવાથી એ ઉપદેશ જરૂરી છે. એ મુખ્ય દોષ ગયા પછી છેવટે ભાવદોષો જવાથી સંકાશ શ્રાવક મોક્ષ પામે છે. એટલે દેવદ્રવ્યના ઉપભોગના દોષનો નાશ બીજા ગુણોની પ્રાપ્તિ માટેની ભૂમિકા બની રહે છે. આ રીતે, આ દ્રવ્યો સાથે ભાવગુણો અને ભાવદોષોના સંબંધો બતાવી તેને લીધે થનારા ગુણો અને દોષો બતાવેલા છે, ને આ વિષયની શ્રી ગ્રંથકાર મહારાજશ્રીએ પૂર્વાચાર્યોનાં વચનો પૂર્વક સૂક્ષ્મ સૂક્ષ્મતમ હકીકતો પણ આ ગ્રંથમાં જણાવી છે. (૯) વિષયનું ગહનપણું - ધાર્મિક દ્રવ્યોની રક્ષા તથા હાનિ પહોંચાડવાના લાભ તથા હાનિઓનું શાસ્ત્રીય નિરૂપણ કેટલું બધું ઊંડાણ ધરાવે છે ?- તેનો ખ્યાલ આથી આવી શકે તેમ છે. આ ધાર્મિક દ્રવ્યોરૂપ જૈન ધર્મનો પાંચમો સ્તંભ પણ કેટલો મહત્ત્વનો છે ? તથા જૈન-શાસન, શ્રી સંઘ, જૈનશાસ્ત્રો, જૈનધર્મ વગેરે સાથે કેવો કેવો મહત્ત્વનો સંબંધ ધરાવે છે ? તેનો પણ પદ્ધતિસરનો સારો ખ્યાલ આવી શકે તેમ છે. તથા સૂક્ષ્મ નિરૂપણ કરવાના ગ્રંથકારશ્રીના પ્રયાસનો પણ ખ્યાલ આવશે કે જે પૂર્વાચાર્યોનાં નિરૂપણોના સંદર્ભના અનુસંધાન સાથે કરવામાં આવેલો છે. પોતાની મતિકલ્પનાથી કાંઈ પણ ન કહેવાની કેટલી બધી કાળજી રાખી છે, એ સ્પષ્ટ રીતે જણાઈ આવશે. પ્રાચીન ગ્રંથકારો કેટલા બધા સાવચેત અને રચનાકુશળ હતા ? તેનો પણ ખ્યાલ આવશે. (૧૦) વિધિ માર્ગો जइ इच्छह णिव्वाणं, अहवा लोएसुं विउलं कित्तिं । ता जिणवर णिद्दि, विहिमग्गे आयरं कुणह ॥६८॥ ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ:- “જો મોક્ષ અથવા વિશ્વમાં સુવિસ્તૃત કીર્તિ મેળવવાની ઈચ્છા રાખતા હો તો શ્રી જિનેશ્વર પ્રભુએ બતાવેલા વિધિમાર્ગમાં આદર રાખો.” (૧૮) વિધિમાર્ગનો અર્થ ઘણો વિશાળ થાય છે. ધર્મની આરાધના, આચારો. અનુષ્ઠાનો તેના માટેની વિધિ, જૈન-શાસનની વ્યવસ્થા માટેનાં વિધિ-વિધાન, બંધારણ તેના સંચાલન માટેની શ્રી સંઘ તરફનાં વિધિ-વિધાન, શિસ્ત બંધારણીયતા પાલનના નિયમો, દ્રવ્યાદિની વૃદ્ધિના વિધિ, તેના રક્ષણની વિધિ, વહીવટ અને સારસંભાળની વિધિ વગેરેનો પણ વિધિમાર્ગમાં સમાવેશ થાય છે અને વિધિમાર્ગ પણ જિનેશ્વરદેવોએ બતાવેલો હોવો જોઈએ. ગમે તેનાં બતાવેલાં વિધિ વિધાન વગેરે ન હોવાં જોઈએ. આ પણ મોટામાં મોટી શરત છે. 'विधिरागो-विधिकथनं विधिस्थानं विधीच्छूनाम् । अविधि निषेधश्च, प्रवचनभक्ति प्रसिद्धा नः । અધ્યાત્મસાર ભાવાર્થ - (1) વિધિ તરફ સદ્દભાવ (2) વિધિનો ઉપદેશ (3) વિધિની ઇચ્છા રાખનારાને વિધિ સમજાવવા અને (3) અવિધિનો,વિધિથી મિશ્રિત થઈ કર્તવ્ય થતું હોય તો તેનો નિષેધ કરવો-અવિધિની રુકાવટ કરવી એ જૈનશાસન તરફની આપણી સાચી ભક્તિ સાચવવાનો મુખ્ય-પ્રસિદ્ધ માર્ગ-ઉપાય છે. જીવનની દરેક બાબતોમાં આજ્ઞા પ્રમાણે વર્તવું) આ સાર છે. શ્રી તીર્થકરની આજ્ઞા પ્રમાણેના માર્ગથી જેટલા દૂર જવાય છે એટલું વ્યક્તિગત રીતે અને સામુદાયિક રીતે નુકસાન, પાપ-અહિત થાય જ છે, અને થતું જ હોય છે. આ ભાવાર્થ છે. "વિધિ” શબ્દથી તીર્થંકર પ્રભુએ સ્થાપેલા તીર્થનાં-શાસન સંસ્થાનાં પણ વિધિવિધાન છે, એમ પણ સમજી લેવું જ જોઈએ. (તે પણ પ્રભુની આજ્ઞા અનુસાર હોય.) શ્રી તીર્થંકર પ્રભુએ બતાવેલા જીવન સિદ્ધાંતો અને ધોરણોને, જુનવાણી, રૂઢિવાદી, વહેમો વગેરે કહીને તેને દૂર રાખી, આજે બીજી રીતે જ જીવન ધોરણો વગેરે અપનાવવાથી, ધાર્મિક, સામાજિક તથા રાજકીય તરફ મન દોરાયા વિના રહેવાનું જ નથી, પરિણામે મહાવિનાશનું શરણ અવશ્ય બની રહેતું હોય છે. (૧૧) ધર્મ મંગળરૂપ ક્યારે ? જૈનશાસન યોગ્યતા પ્રમાણે છે-વધતે અંશે સર્વના જ કલ્યાણનું કારણ છે. સર્વધર્મો, સર્વ માનવો, સર્વ પ્રાણીઓના કલ્યાણનું અવશ્ય કારણ છે. ધર્મ પોતે विधिकथनं विधिरागो, विधिमार्गस्थापनं विधीच्छूनाम् । अविधिनिषेधश्चेति, प्रवचनभक्तिः प्रसिद्धा नः ॥ અધ્યાત્મસારના અધ્યાત્મસ્વરૂપાધિકારમાં આ શ્લોક આ મુજબ છે. ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ મંગળરૂપ છે. પરંતુ તેમાં મંગળપણું તો જૈનશાસનને લીધે જ આવતું હોય છે. તેથી સર્વ ધર્મોને જગતમાં ટકી રહેવામાં તે મુખ્ય કારણભૂત છે, ને સર્વના કલ્યાણનું કારણરૂપ થાય છે. શાસનનિરપેક્ષ—શાસનઆશા રહિત કરો તો ધર્મ પણ મંગળરૂપ ન હોય, શાસનનિરપેક્ષ થતા ધર્મથી બહારથી ધર્મ દેખાતો હોય, પરંતુ બહુ તો તે સ્વરૂપ ધર્મ સંભવી શકે, પરંતુ સાનુબંધ ધર્મ બની ન શકે, અને કેટલીક વાર તો અધર્મ રૂપે, વિરાધના રૂપે, પણ પરિણમે એવાં પણ શાસ્ત્રકાર મહારાજાઓનાં વચનો છે. આ મૂળ બાબતો ખાસ સમજવા જેવી છે. જે નીચેના શ્લોકમાં સ્પષ્ટ રીતે બતાવેલ છે. “સર્વમાતમાંગત્ત્વ, સર્વસ્થાળનારાં | प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् ॥” ભાવાર્થ :- “સર્વ મંગલોમાં મંગલપણા રૂપ જૈનશાસન વિજય પામે છે, કે જે સર્વના સર્વ કલ્યાણના કારણભૂત છે, અને સર્વ ધર્મશાસ્ત્રોમાં મુખ્ય શાસન રૂપ છે.” ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિનું પ્રાસ્તાવિક ૧. શ્રી શાસન સંસ્થા અને શ્રી સંઘ ઃ સુયોગ્ય આત્માઓને મુક્તિ આપવામાં પ્રબળ સાધનરૂપ પાંચ આચાર રૂપ-સામાયિકમય-મોક્ષમાર્ગની-એટલે કે ધર્મની યોગ્ય જીવોને સુલભતા કરી આપવા માટે મહાવિશ્વવત્સલ મહાઅહિંસામય મહાકરુણાયુક્ત શ્રી તીર્થકર ભગવંતોએ જ તીર્થની, મહાશાસન સંસ્થાની સ્થાપના કરી છે, બીજા કોઈ કરી શકે નહીં, એવી મહાશાસન સંસ્થા હોય છે. એટલે કે સર્વ પ્રકારનાં વિધિવિધાનોપૂર્વકની વિશ્વની સર્વોત્કૃષ્ટ મહાધર્મશાસનસંસ્થાઓ સ્થાપી છે. તેનું મહાસંચાલન તે ધર્મમાર્ગના યથાશક્તિ આરાધના કરનારાઓમાંથી યોગ્ય અધિકારો સાથેના શ્રી ગણધર આદિ સુયોગ્ય મહાઅધિકારીઓ અને ભક્ત-સેવક-અનુયાયીઓ-યુક્ત શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને તેને પ્રભુ જ સોંપતા હોય છે. તે પ્રમાણે, પોતાના શાસનનું સંચાલન અંતિમ તીર્થકર ભગવંત પરમાત્મા શ્રી મહાવીર વર્ધમાનસ્વામીએ વૈશાખ સુદિ ૧૧ને દિવસે જ પોતે સ્થાપેલા શ્રી ચતુર્વિધ સંઘને સોંપેલું છે, જેમાં મુખ્ય (1) ગૌતમગોત્રીય શ્રી ઈદ્રભૂતિ પહેલા મહા શ્રમણ ભગવંત મુખ્ય હતા. (2) બાળ બ્રહ્મચારિણી મહાઆર્ય શ્રીમતી શ્રમણી ભગવતી શ્રી ચંદનબાળાજી હતાં. એ જ પ્રમાણે (3) મુખ્ય શ્રાવક શ્રી શંખ અને (4) મુખ્ય શ્રાવિકા શ્રી રેવતીજી હતાં. તે શ્રી સંઘ અને શ્રી શાસનની મૂળ પરંપરા આજ સુધી ચાલી આવે છે. ૨. શ્રી જૈનશાસનની ધાર્મિક ભક્તિઃ એ રીતે - (1) શ્રી શાસન સંસ્થા, (2) શ્રી સંઘ, (3) ધર્મમાર્ગ, (4) પ્રભુના ઉપદેશ તથા આદેશ વગેરેમય ધર્મશાસ્ત્રો પણ પરંપરાગત રીતે ચાલ્યાં આવે છે. (5) તે ચારેયને લગતા સાધનો, ઉપકરણો, સ્મરણચિહ્નો, સ્મરણસ્થાનો, આરાધ્ય તીર્થો, ભૂત અને ભવિષ્યની અને વર્તમાન ચોવીશીઓની બાબતો, આરાધનામાં સહાયકો, પ્રતીકો, ભક્તિથી સમર્પિત ભેટો, વગેરેમય દ્રવ્ય અને ભાવરૂપ જેનશાસનની માલિકીની, અને શ્રી સંઘના સંચાલન નીચેની અનેકવિધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવરૂપ ધાર્મિક મિલકતો સદાકાળ અવશ્ય સંભવિત છે, જે વિશ્વમાં તથાયોગ્ય રીતે સર્વ ક્ષેત્રોમાં પથરાએલી હોય છે. ૩. એ મિલકતો વિષે શ્રી સંઘની જોખમદારીઓ (1) તેની વિધિપૂર્વક શ્રી સંઘને પ્રાપ્તિ, (2) તેનો સંગ્રહ, (3) તેનું સર્વતોમુખી ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ રક્ષણ, (4) યથાયોગ્ય રીતે વહીવટી સંચાલન, (5) સંઘવર્ધન, યોગ્ય વિનિયોગ, યોગ્ય ઉપયોગ વગેરે વગેરે વિષેની તમામ કાર્યવાહી, જવાબદારી અને જોખમદારીપૂર્વક સંભાળવાની ફરજ તે કાળના, તે તે ક્ષેત્રના શ્રી સંઘની હોય છે. તે અનુસાર વર્તમાનકાળે વર્તમાન શ્રી સંઘની એ ફરજ છે. ૪. શ્રી દ્રવ્યસપ્તતિકા ગ્રંથનો વિષય : તે ફરજ કેવી રીતે બજાવી શકાય ? કોણ બજાવી શકે ? તેમાં શી શી હરકતો ઊભી થાય ? હરકત કરનારાં કયાં તત્ત્વો હોય ? ફરજ બજાવવાથી શા ફાયદા ? કેવા કેવા બાહ્ય અને આંતરિક ફાયદા થાય ? કોણ તેવા ફાયદા મેળવી શકે ? વગેરે વગેરે વિષે ગર્ભિત રીતે નિશ્ચયનયની દૃષ્ટિપૂર્વકની વ્યવહારનયની દૃષ્ટિથી તથા શિષ્ટપુરુષોના લોક-વ્યવહારની દૃષ્ટિથી અને તાત્ત્વિક રીતે આ દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં જેમ બને તેમ સુયોગ્ય રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. કેમ કે શાસન, સંઘ, ધર્મશાસ્ત્રો અને ધાર્મિક સંપત્તિઓને લગતા અતિ ગહન વિષયો છે, તથા, વ્યવહારનયની દૃષ્ટિથી તાત્ત્વિક રીતે સમજૂતી પૂર્વક આ દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં-સંક્ષેપમાં પણ સચોટ રીતે અને શાસ્ત્ર પ્રમાણ સિદ્ધ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. તેથી નાનો છતાં આ ગ્રંથ ઘણો જ મહત્ત્વનો બની રહે છે. જેનશાસનનાં મહાતીર્થો, મંદિરો, ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, ચતુર્વિધ સંઘની ધાર્મિક આરાધનાઓમાં ઉપયોગી ઉપકરણો, સાધક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાત્મક સાધનો, ધર્મશાળાઓ વગેરે વગેરે કરોડો-અબજોનું બાહ્ય મૂલ્ય ધરાવે છે તથા આંતરિક મૂલ્યની અપેક્ષાએ-અમૂલ્ય-અચિંત્ય મૂલ્ય ધરાવતા પદાર્થોરૂપ તે હોય છે. ધાર્મિક સંપત્તિના પદાર્થોની પ્રાપ્તિ, સંગ્રહ, સંવર્ધન, ભક્તિભેટ, આત્મસમર્પણ, વહીવટસંચાલન, આત્માર્થી જીવોના આત્માના ઉત્કર્ષ માટે ઉપયોગી થાય તે રીતે આજ્ઞા અને વિધિપૂર્વક વિનિયોગ, વગેરેનું શાસ્ત્રીય પદ્ધતિસરનું માર્ગદર્શન આ ગ્રંથમાંથી મળી શકે તેમ છે. પ. મહત્ત્વનો સમજવા જેવો પ્રશ્ન : આ જગતમાં ધન વગેરેનો સંચય, વપરાશ, વહીવટ વગેરે બહારથી જો કે સાંસારિક કાર્યો ગણાય છે, પરંતુ તેમાં સમજવા જેવું એ છે કે સાંસારિક કાર્યો કે મોક્ષમાર્ગમાં સહાયક ધાર્મિક કાર્યો, એ બન્નેય મન-વચન-કાયાની બાહ્ય પ્રવૃત્તિઓથી થઈ શકે છે. બન્નેયમાં તેની જરૂર પડે છે. કોઈને લાત મારવામાં પણ કાયાથી કામ લેવું પડે છે અને પૂજ્ય ગુરુ મહારાજશ્રીને વંદના કરવાનું કામ પણ શરીરથી જ થાય છે. એટલે કે કોઈ પણ કામ પછી તે સાંસારિક હોય કે ધાર્મિક હોય, પરંતુ તે બન્નેય પ્રકારનાં કાર્યો મન-વચન-કાયાની પ્રવૃત્તિ વિના શક્ય નથી. ૧૪. Page #16 -------------------------------------------------------------------------- ________________ તેથી-રત્નત્રયી (સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર)ના સાધક કોઈ પણ કાર્યમાં લગાડેલી મન-વચન-કાયાની પ્રવૃત્તિ શુભ અને શુદ્ધ પ્રવૃત્તિ ગણાય છે. તેથી હિંસા, અસત્ય વગેરે પણ જો પરંપરાએ-રત્નત્રયીનાં સાધક હોય, તો પણ તે ધર્મકૃત્ય હોય છે. ગુરુવંદન કરવા જનાર ભક્ત પગે ચાલીને જાય તેથી હિંસા વગેરે દોષ અનિવાર્ય રીતે પાપ થતાં દેખાતાં હોય છે પરંતુ તે રત્નત્રયીનાં સાધક હોવાથી હિંસારૂપ નહીં પણ અહિંસા-ધર્મ-રૂપ બની રહે છે. આ રહસ્ય સમજવા જેવું છે. એ જ કામો રાગદ્વેષપૂર્વક કરવામાં આવે, તો બહારથી હિંસારૂપ ન જણાવા છતાં, હિંસા વગેરે રૂપે ફળ આપતાં હોય છે. આ વિવેક જો સમજ પૂર્વક અથવા ગુરુ આજ્ઞાથી ન કરવામાં આવે, તો જૈન શાસનની પ્રાપ્તિ સફળ થતી નથી. આ કારણે-આજ્ઞા, વિધિ, યાતના, ભક્તિ, વગેરે પૂર્વક આત્મવીર્ય ફોરવીને કરવામાં આવે, તો અશુભના આશ્રવ રૂપ ન બનતાં, અનાશ્રવરૂપ, શુભ આશ્રવરૂપ, કર્મોના સંવરરૂપ, કર્મોની નિર્જરારૂપ, કર્મોની મહાનિર્જરારૂપ બની રહે છે. અને એ રીતે એ શ્રી તીર્થંકરનામકર્મના બંધના કારણરૂપ તથા મોક્ષના કારણરૂપ બની રહે છે. જો આમ ન હોય તો અનુમોદવા લાયક મોક્ષની કોઈ ક્રિયા મળી શકશે નહી. ૬. ગ્રંથકર્તાની વિશિષ્ટ યોગ્યતા : આ ગ્રંથના કર્તા-વાચક શ્રી લાવણ્યવિજયજીએ વિ૦ નં૦ ૧૭૪૪માં આ ગ્રંથની રચના કરી છે. દેવાદિકનાં દ્રવ્યો વિશેની સમજ આપવાનો વાયોલ્લાસ જણાઈ આવે છે, જેથી “તે બાબતમાં અવ્યવસ્થા ન પ્રવર્તે, અથવા અટકે.” આ પ્રબળ ભાવના જણાઈ આવે છે. ખૂબી એ છે, કે આમાં સ્વરચિત બહુ જ થોડી ગાથાઓ હશે. મોટે ભાગે શ્રી આગમો, પંચાંગી, તથા પૂર્વના સુવિહિત આચાર્ય-મહારાજાઓના ગ્રંથો વગેરેની ગાથાઓનો સંગ્રહ કરીને ૭૧ ગાથામાં ગ્રંથની રચના કરી સપ્તતિકા નામ સાર્થક રાખ્યું છે. આ ઉપરથી સમજી શકાશે કે ગ્રંથરચના ભલે ૧૭૪૪માં થઈ છે, પરંતુ તેમાંનો વિષય પ્રાચીન છે. ગાથાઓનું મૂળ સ્થાન ક્યાં ક્યાં છે ? તે ઘણે ભાગે ગ્રંથકારશ્રીએ જ ઠામ ઠામ બતાવેલ છે. તેથી “આ દેવ-દ્રવ્યાદિકને લગતો વિચાર હાલમાં ૨૫૦-૩૦૦-૪૦૦ વર્ષો પૂરતો જ જૂનો છે” એમ ન સમજવું. અજ્ઞાન ભાવ ધરાવતા જીવો ગમે તેમ સમજે એ જુદી વાત છે. ખરી વાત એ પ્રમાણે નથી. તેથી અજ્ઞાન ભાવ ધરાવતા સામાન્ય સમજના લોકો ગમે તેમ સમજે કે બોલે, તે અપ્રામાણિક વાતો તરફ લક્ષ્ય આપી શકાય નહીં. ૭. વિષયની ગંભીરતા: ગ્રંથકારશ્રીએ આ વિષયનો અભ્યાસ ઘણો વખત ગાળીને કરેલો હોય એમ જણાઈ આવે છે અને દરેકે દરેક બાબતોની બહુ જ ચોકસાઈથી યોગ્ય નોંધ લીધી છે. આ ગ્રંથનો વિષય ધાર્મિક મિલકતોને લગતો છે. કથા-વાર્તા કે તત્ત્વચર્ચાને ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ લગતો નથી, જેથી કેટલેક અંશે નિરસ વિષય લાગશે પણ કાયદાના પુસ્તકની માફક આમાં પણ વ્યવસ્થિત રીતે ગૂઢ વાતો બતાવવાનું લક્ષ્ય છે. વ્યાખ્યાઓ, પારિભાષિક શબ્દો, ભેદો, પેટા ભેદો, ઉત્સર્ગ અપવાદ, અપવાદને પણ અપવાદ, વિધિ, નિષેધ, વિકલ્પ, શાસ્ત્ર પ્રમાણો, યુક્તિ, ઉપપાદાન, સાબિતીઓ, પ્રમાણો વગેરે કોઈ પણ વિષયના રીતસર શાસ્ત્રીય પદ્ધતિપૂર્વકની રચના પ્રમાણેની રચના મળી આવે છે. ૮. આ વિષયની વિશાળતા : જેમ શાસન-સંઘ-ધર્મ-તત્ત્વજ્ઞાન-પદાર્થ વિજ્ઞાન, શાસ્ત્ર, સ્યાદ્વાદ વગેરે વિષયો સાથે સંબંધ ધરાવતી બાબતો વિશાળ પ્રસ્થાન ધરાવે છે, તેમ આ વિષયનું નિરૂપણ પણ ખૂબ વિશાળ પ્રસ્થાન ધરાવે છે અને તેની સ્કૂલ સમજની માફક સૂક્ષ્મ સમજ પણ હોય છે. કેમ કે આમાં બતાવેલા દ્રવ્યના ભેદોમાં, બીજી રીતે, જેન ધર્મનાં બીજાં અંગો વગેરે સ્યાદ્વાદ દૃષ્ટિથી સમાવેશ પામતા હોય છે. તે તથા પ્રકારના ગુરુ મહારાજની સાન્નિધ્યમાં રીતસર અભ્યાસ કરવાથી સમજી શકાય તેમ છે. દા.ત. દેવ-ગુરુ-ધર્મશાસ્ત્રમાં તથા ચાર પ્રકારના સંઘના ધર્મપ્રેરક દ્રવ્યમાં દરેકની સમાવેશ થઈ શકે તેમ હોય છે. શું બાકી રહે તેમ હોય છે ? તેથી જૈનશાસનની ધાર્મિક મિલકતોની વિસ્તૃત સમજમાં-શાસન-સંઘ-ધર્મશાસ્ત્રો, તથા મિલકતોની રક્ષા વગેરેના નિયમો વગેરેનો સમાવેશ થઈ શકે તેમ હોય છે. આટલી બધી વિશાળતા છે. ગ્રંથકારે મુખ્યપણે વ્યવહારનય તથા વ્યવહારથી નિરૂપણ કરેલું છે. છતાં નિશ્ચયનયથી સમજવા જેવી બાબતો તરફ દુર્લક્ષ્ય રાખેલ નથી. ક્યાંક ક્યાંક એ દૃષ્ટિથી પણ નિરૂપણ કરેલું છે. ૯. મુદ્રિત આવૃત્તિઓ અને આ સંસ્કરણ : આ ગ્રંથ ગુજરાતી ભાષાંતર સાથે જુદી જુદી રીતે બહાર પડેલો છે. છતાં. તે વાંચવો ને વિચારવો દુર્લભ રહ્યો છે. તેથી જેમ બને તેમ આ સંસ્કરણ, વાંચવા-સમજવામાં સરળતા પડે, તેવી રીતે વિષયો છૂટા પાડીને છપાવવા કોશિશ કરી છે. પરિશિષ્ટો, અનુક્રમણિકા, પ્રસ્તાવના વગેરે પણ સરળતાથી ગ્રંથ સમજવામાં સહાયક થાય, તેવી કોશિશ કરી છે, એમ વાચકો બરાબર જોઈ શકશે. ગ્રંથકારશ્રીએ પોતે જ લીધેલા જુદા જુદા શાસ્ત્ર, ગ્રંથો વગેરેનાં અવતરણો જેમ બને તેમ નામનિર્દેશ સાથે જુદાં જણાઈ આવે તેમ બતાવવા કોશિશ કરી છે. ૧૦. હજી વધારે વિશિષ્ટ સ્વરૂપનું સંપાદન જરૂરી છે : છતાં કહેવું જોઈએ કે હજી આ ગ્રંથનું પુનઃસંપાદન એવું થવું જરૂરી જણાય છે, કે ગ્રંથકારોનાં દરેક અવતરણો, શાસ્ત્ર ગ્રંથાન્તરોના પાઠો વગેરેના પૂરાં નામ અને યોગ્ય સ્થળોના નિર્દેશો સાથે સંપાદનકાર્ય થવું જોઈએ. ૧દ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તથા ગ્રંથકારશ્રીએ જેમ બને તેમ વૃત્તિમાં પણ બીજાં શાસ્ત્રોમાંથી ઘણા પાઠો લીધેલા જણાય છે. તે આ સંસ્કરણમાં બધા સ્પષ્ટ રીતે જુદા પાડી બતાવાયા નથી. તે જુદા પાડી બતાવવા જરૂરી ગણાય. ઉપરાંત, શ્રી આગમોથી માંડીને, શ્રીપૂર્વાચાર્ય મહારાજાઓના અનેક શાસ્ત્રગ્રંથોમાં આ વિષયને લગતી બાબતોના પાઠો, સમજ પડે તેવી રીતે પાછળ પરિશિષ્ટમાં બતાવવા જરૂરી ગણાય જેથી આ વિષયની રજૂઆત બહુ જ સારી રીતે થઈ ગણાય. જો કે આ સંસ્કરણમાં તે દિશામાં થોડા પ્રયત્નો દેખાય છે. પરંતુ તે પૂરાં થાય તો યોગ્ય ગણાય. તેમ છતાં ચાલુ વ્યવહારમાં આ બાબતો ટૂંકમાં સમજવા માટે ગ્રંથ ઘણો જ ઉપયોગી છે, તેમજ સહાય કરનાર છે, તેમાં બે મત નથી. ગ્રંથકારશ્રીએ જેમ બને તેમ વૃત્તિની રચના લગભગ ૯૦૦ શ્લોકમાં સમાવી અતિસંક્ષેપ કર્યો છે, છતાં ઘણું ઘણું સમજાવી દીધું છે. ૧૧. ગ્રંથનું નામ : “જૈનશાસન - ધર્મદ્રવ્યવ્યવસ્થા - વિચારસપ્રતિકા” આ નામથી ગ્રંથનો વિષય સ્પષ્ટતાથી સમજી શકાય તેમ છે. પરંતુ તેને ટુંકાવી “વ્યસપ્તતિક” નામ રાખવામાં આવ્યું છે. ૧૨. ધર્મક્ષેત્રમાં આજની ઈરાદાપૂર્વકની અન્યાયપૂર્ણ ડખલો (1) સંતશાહી જૈનશાસનને બદલે તેમાં અસૈદ્ધાંતિક લોકશાસનની વિનાકારણ દરમ્યાનગીરી પ્રવેશાવાય છે. પરંપરાગત શ્રી સંઘના અધિકારોના બદલે (2) પબ્લિક ટ્રસ્ટ એકટના કમીશનર તથા આડકતરી રીતે રાજ્યનાં બીજાં ખાતાંઓની અને અમલદારોની દરમ્યાનગીરી પ્રવેશાવાય છે. (3) પાંચ આચારમય ધર્મકાર્યમાં વાપરવાને બદલે બીજાં દુન્યવી કાયમાં વાપરવા આ મિલકતો તક મળે લઈ જવાના આદર્શો અને દૂરગામી ઉદ્દેશો રાખવામાં આવે છે. (4) બહારના દેશના અમુક જ લોકોના હિતના આદર્શોના કાયદાને મુખ્ય સ્થાન આપ્યા બાદ શાસ્ત્રાજ્ઞાઓને સ્થાન આપવાની કામચલાઉ નીતિ રખાયેલી છે. જેથી શાસ્ત્રાજ્ઞાઓ બાધિત થતી રહે છે અને (5) ધાર્મિક મિલકતો જૈન ધર્મની છતાં, તેને જાહેર જનતાની મિલકતો ગણાવી. તેને આધારે રાજ્યતંત્રની સરકારો પોતે પોતાનો કબજો અને ગર્ભિત માલિકી તેના ઉપર માની, વહીવટ ચલાવરાવતા હોય છે ને બીજી ઘણી ડખલો પ્રવેશાવાતી હોય છે. તેની વિગતવાર સમજ લંબાણના ભયથી અહીં આપી નથી. આથી વિશેષ અન્યાયના, જુલ્મના બીજા દાખલા મળવા સંભવિત જણાતા નથી. આવું કદી ગતમાં બન્યું નથી. રાજ્યતંત્ર નોકરી કરતા ચોકિયાતની જેમ રક્ષણમાં સહાયક થઈ શકે છે પરંતુ દરમ્યાનગીરી કે થોડી પણ માલિકી ન સ્થાપી Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શકે. તો પછી સર્વેસવા તેની માલિકી સ્થાપવાની તો વાત જ શી ? આ અન્યાયની નાગચૂડમાંથી જૈનધર્મના ધાર્મિક સ્તંભો અને ધાર્મિક સંપત્તિઓ છોડાવવા માટે પેઢી દર પેઢી સતત જાગ્રત રહેવું જોઈએ. જ્યારે આજના આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલો કે આજના આંતરરાષ્ટ્રીય ન્યાયતંત્રના વિશ્વ અદાલતના તાબામાં જગતની બધી બાબતો હોવાનું મનાય છે, તો તે ન્યાયતંત્ર પણ કોઈ પણ દૂરની મહાસત્તાને તાબે હોવું જોઈએ અને જો એમ હોય તો, એવી રીતની સત્તા અને માલિકી ચાલુ કરવી, એ યોગ્ય ન્યાયના પાયા ઉપર શી રીતે સંભવી શકે તેમ છે ? તો એ રીતે અન્યાયના પાયા ઉપરના કાયદાનાં ધોરણોથી સવધિકાર, સત્તા, માલિકી વગેરે શી રીતે સ્થાપી શકાય ? તેને યોગ્ય ન્યાયના કોઈ પણ સિદ્ધાંતનો ટેકો નથી, એમ પ્રાચીન શોધ ઉપરથી જણાય છે. આર્થિક, સામાજિક, તથા રાજકીયતંત્રનો ઉત્પાદક મૂળ તો ધર્મ જ છે. તે ધર્મ અને તેનાં તે બે અંગો ઉપર રાજકીય સત્તા વગેરે સંભવી શકતાં જ નથી. છતાં, વિદેશીય સત્તાની અસર ભારતના ધર્મો ઉપર પણ જેમ તેમ કરીને પણ ગમે તે બહાનાથી ઠોકી બેસાડવામાં આવેલ છે. તેમાં ન્યાય શી રીતે સંભવે છે ! ત્યારે ખ્રિસ્તી ધર્મના મુખ્ય કેન્દ્રરૂપ વડા ધર્મગુરુ પોપ, તથા તેની વેટીકન રાજ્યધાની વગેરે ઉપર આ જાતનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ રખાયેલ જ નથી. તો ભારતના પ્રાચીનતમ મહાન ધર્મો ઉપર શા આધારે ઠોકી બેસાડાયેલ છે ? તેનાં સાચાં કારણો કોઈ બતાવી શકતા નથી. છતાં લોકોના અજ્ઞાનથી, લાલચો બતાવીને, તથા ગુપ્ત ગોઠવણોથી, આપણા થોડા વખત પહેલાંના આગેવાનોને યુક્તિ-પ્રયુક્તિથી તે જાળમાં બહારવાળાઓએ દૂર દૂરના પ્રયત્નોથી ફસાવી દીધેલા છે. તે એક આ દુનિયામાં મહા નવો અન્યાય શરૂ થાય છે. તેમાંથી સર્વજ્ઞ પ્રભુનું શાસન છૂટે, તેવી હંમેશ સંભાવનાભરી ભાવના ભાવતા રહી, તે સુ-દિવસની રાહ જોતા રહેવું જોઈએ. ૧૩. દેવાદિ દ્રવ્ય વિષે કુતર્ક ન કરવા જોઈએ ? કેટલાક ભાઈઓ “ગરીબ અને બેકાર જૈન બંધુઓને આજીવિકા માટે દેવદ્રવ્ય વગેરે કેમ આપી ન શકાય ! આવા પ્રશ્નો ઉઠાવે છે. અનેક રીતે સાધર્મિક ભાઈઓની દયા ચિંતવે છે, તે શી રીતે યોગ્ય છે? સાધર્મિક બંધુઓની ભક્તિ કરવી, તે ઘણું યોગ્ય છે, પરંતુ તેની પાછળ વિવેક વગેરે હોવા જોઈએ કે નહીં? ખરી વાત એ છે કે એ ભાઈઓ ધાર્મિકદષ્ટિથી વિચાર કરતા નથી કેમ કે તે બાબતનો તેઓને અભ્યાસ નથી હોતો. તથા સાધર્મિક ભાઈઓ ગરીબ અને બેકાર બને છે, તેમાં વિદેશીય ધંધા દ્વારા લૂંટ તથા શોષણ કારણભૂત હોય છે. તે રોકવા પ્રચાર કરવાને બદલે ધાર્મિક દ્રવ્ય તરફ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ નજર દોડાવવાનું પણ બહારવાળાઓએ જ શીખવ્યું હોય છે, જેથી તે જાતના કાયદા કરવામાં આ જાતના પ્રચારથી લોકમત મેળવવાને નામે કાયદા કરી શકાય અને ભારતીય ધર્મક્ષેત્રમાં સત્તાપૂર્વકની દરમ્યાનગીરી કરી શકાય. અને એ રીતે ધાર્મિક દ્રવ્યો, સાધનો, મિલકતો ઉપર નિયંત્રણો આવવાથી તથા તેનો બીજા કામે ઉપયોગ થવાથી તો ધર્મક્ષેત્ર નબળું પડતું જાય, જેથી બહારના ધર્મના પ્રચારને મોટા પ્રમાણમાં અવકાશ મળતો જાય. આવા કેટલાક દૂરગામી હેતુઓને ધ્યાનમાં રાખીને બહારવાળાઓએ પોતાની તરફેણમાં લોકમત કેળવવા ઘણી બાબતો ફેલાવેલ છે. તેને આગળપાછળની કુભાવના સમજ્યા વિના ઘણા ભાઈઓ ઉપાડી લે છે અને પછી એવા અજાણ બંધુઓનું જૂથ રચીને ધાર્મિક દ્રવ્ય ઉપર આઘાત પહોંચાડનારા કાયદાને આવકારી ધર્મની મહા આશાતનાના પાપના ભાગીદાર બને છે. એક મુનિમહારાજશ્રીને બે રોટલી દાનમાં વહોરાવી, તેમાંથી એક પાછી માગવા જેવી વાત ધાર્મિક નાણાં દુન્યવી કામમાં ખર્ચવા લઈ જવાની વાત બની રહે છે. તે ભાઈઓએ વિચારવું જોઈએ. ધર્મતંત્રના આગળપાછળના અંગ-પ્રત્યંગો વગેરેની વ્યવસ્થાને ન સમજનારા કેટલાક ભાઈઓનો સાથ મળી જાય અને એ શ્રીમંત કે પદવીધર હોય તેથી શું ? તેમની સાથે વગર વિચારે કેમ બેસી જવાય ? શાંતિથી કોઈપણ ધર્મના ધર્મિષ્ઠોએ આ વિચારવા જેવું નથી ? તો પછી જૈનશાસનના અનુયાયીઓ તેની ઉપેક્ષા શી રીતે કરી શકે ? ૧૪. આ ગ્રંથનો સદુઉપયોગ ઃ છેવટે, વિવેકી, સુજ્ઞ, ધાર્મિક ખાતાંઓ (ક્ષેત્રો-ખિત્તાઈ)ના વહીવટ કરનારાઓને અને શાસનભક્ત પૂજ્યવર્ગ વગેરેને ભારપૂર્વક જણાવ્યા વિના રહી શકાતું નથી કે આ ગ્રંથને માત્ર કબાટ કે ગ્રંથભંડારની શોભારૂપ ન બનાવી દેતાં ધાર્મિક વહીવટોમાં માર્ગદર્શક રૂપે સમજી યોગ્ય અધિકારીઓની દોરવણી તળે રહસ્યો સમજવાપૂર્વક ગ્રંથનો યોગ્ય રીતે સદુપયોગ કરે, કેમ કે આની જરૂર વારંવાર પડે તેમ છે. વિશેષમાં એ પણ રજૂઆત કરવી અસ્થાને નથી કે આજે વહીવટમાં ગૂંચવણો વહીવટદારોને ન મૂંઝવે, માટે યોગ્ય રીતે મલીને તેવી બાબતોમાં આજ્ઞાસંગત રીતે યોગ્ય માર્ગદર્શન આપનારી સ્પષ્ટતાઓ કરી લેવી જોઈએ, જેથી શ્રાવકવર્ગ સારી રીતે સરળતાથી વહીવટ કરી શકે. ૧૫. ધાર્મિક વહીવટ એ એક જાતની ધાર્મિક ક્રિયા છે ઃ જૈન ધાર્મિક મિલકતોનાં ખાતાંઓનો વહીવટ કરવો, એ પણ એક જાતની ધાર્મિક વિધિ છે, ધાર્મિક અનુષ્ઠાન છે, ધર્મક્રિયા છે. પાંચ આચારોમાં તેને લગતી બાબતો જોડાયેલી મળી આવે છે, તેથી તીર્થંકરનામકર્મ જેવું મહા પુણ્યકર્મ બંધાય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તથા તેમાં ખામી રાખવામાં આવે તો તેમાં પ્રાયશ્ચિત્ત લાગે છે. તેના માટે પ્રાયશ્ચિત્ત પણ બતાવવામાં આવેલાં છે. આ સ્થિતિ છે. આજના કાયદાના જાણકારોને સત્ય સમજાવવા આપણે સક્રિય અને સફળ કોશિષ કરવી જોઈએ. આમ હોવાથી તેમાં હસ્તક્ષેપ એ ધર્માચરણમાં હસ્તક્ષેપ રૂપ બની રહે છે. આ બાબત કાયદાના જાણકારો મારફત આપણે તથા પ્રકારના નિષ્પક્ષપાતી અધિકારીઓને સમજાવવાની વ્યવસ્થિત કોશિષ કરવી જોઈએ. સર્વજ્ઞ વીતરાગ પ્રભુના શાસન અને શ્રી સંઘ ઉપર નિયંત્રણ એ “R ભૂતો ન ભવિષ્યતિ' જેવી એક આશ્ચર્યકારક દુર્ઘટના બની છે, એમ સચોટ રીતે સમજવાની જરૂર છે. ૧૬. ભ્રમનિરાસ : રાજ્યસત્તાની દરમ્યાનગીરીથી વહીવટો વધારે સારા રહે છે.” એ વાહિયાત દલીલ છે. તે વિના પણ શાસન અને સંઘ શું ન રાખી શકે ? આજ સુધી લાખો વર્ષોથી શી રીતે ટકતું આવ્યું છે ? ખરી રીતે આ દરમ્યાનગીરીની પાછળ ધાર્મિક દ્રવ્યની રક્ષાનો શુદ્ધ ઉદ્દેશ ક્યાં છે ? તક આવે બીજે ખેંચી જવા માટે કબજો કરી રાખવાની નેમ નથી એ કોણ સાબિત કરી શકે તેમ છે ? કે તેમાં જરૂરી સેવા રાજ્ય સ્થાપિત કરવાની બાબત વિષેનું દુઃખ જણાવવામાં આવે છે. શ્રી શંખેશ્વરજી મહાતીર્થ સં૦ ૨૦૨૪ જે. વ. ૨ પૂ૦ ઉપાધ્યાય તપસ્વી શ્રી ધર્મસાગરજી મ. શિષ્ય મુનિશ્રી અભયસાગર ગણી ચરણોપાસક નિરૂપમસાગર Page #22 -------------------------------------------------------------------------- ________________ वृत्तिसह मूल गाथा - १ मङ्गलाचरण विषय देव-गुरु-स्वरूप संबंध प्रयोजन गाथा २ देवादि द्रव्य - व्याख्या कदा न देवादि द्रव्य ? मृग-श्रावक-कथा न देवादि द्रव्य दृष्टांत गाथा ३ सप्त द्वार द्वार-प्रयोजन सप्त द्वार १ भेद द्वार गाथा ४ पञ्च भेद भेद-व्याख्या भेद-भावार्थ साधारण-धर्म-द्रव्यभेद २ वृद्धि - द्वार गाथा ५-१२ देवादि - द्रव्य - चिन्ताधिकारी गाथा ५-६ मुख्याधिकारी विशेषाधिकारी गाथा ७ पुष्ट - SSलम्बने रक्षणे.. साध्व-ऽधिकार गाथा ८ वृद्धि-विनाश-मूल-बीज अनुक्रमणिका पृष्ठानि २-४ २ २ ४ ५-१० ५ ७ ८ ९ ११-१२ ११ १२ १३-१८ १३ १४ १४ १६ १९-५३ १९ १९-२१ १९ २१ २१-२३ २३ २३-३१ २३ ગાથા ૧ મંગલાચરણ अनुवाद દેવગુરુનું સ્વરૂપ સંબંધ પ્રયોજન ગાથા ૨ દેવાદિ દ્રવ્યોની વ્યાખ્યા દેવાદિ દ્રવ્ય ક્યારે ન ગણાય ? મૃગ શ્રાવકની કથા દેવાદિ દ્રવ્ય ન થાય, તેનાં દૃષ્ટાંતો સાત દ્વારો ગાથા ૩ સાત દ્વારો દ્વારોનું પ્રયોજન १. लेहद्वार ગાથા ૫ થી ૧૨ દેવાદિ, દ્રવ્યની સારસંભાળ કરનાર અધિકારીઓ गाथा - મુખ્ય અધિકારી વિશેષ અધિકારી ગાથા ૭ ખાસ પ્રસંગે સાધુઓને પણ રક્ષણ કરવાનો અધિકાર ગાથા ૮ વૃદ્ધિ અને વિનાશનાં મૂળ બીજ ૨૧ પાના २-४ ૨ २ ४ ५-१० ૫ ७ ગાથા ૪ ૧૩-૧૮ દ્રવ્યના પાંચ ભેદો ૧૩ ભેદોની વ્યાખ્યાઓ ૧૪ ભેદોનો ભાવાર્થ ૧૪ સાધારણ અને ધર્મ દ્રવ્યની જુદી જુદી સમજ ૧૬ ૨. વૃદ્ધિદ્વાર ८ ૯ ૧૧-૧૨ ૧૧ ૧૨ ૧૯-૫૩ ૧૯ १८-२० ૧૯ ૨૧ २१-२३ ૨૩ २३-३१ ૨૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ विधि-अविधि-व्याख्या वृद्धि-स्वरूप वृद्धि-प्रश्न उत्तर वृद्धि-मुख्य विधि देवादि-द्रव्य-वृद्धि सु-प्रकार अविधि-वृद्धि-दोष विधि-महत्ता श्रेष्ठि-पुत्र द्वय कथा अनिवार्य-अविधि विधि-जागृति गाथा ९ वृद्धिकरणोपाय विधि-अविधि-वृद्धि स्वरूप ૩૨-૩૭ ૩૨ જ 9 3 जीर्णोद्धार-विशिष्ट-लाभ चिन्ता-विस्तृत विशिष्ट स्वरूप उद्ग्राहिणी-चिन्ता चिन्ताकरणोपेक्षा-महेन्द्रपुर-श्रावक कथा | વિધિ અને અવિધિની વ્યાખ્યા વૃદ્ધિનું સ્વરૂપ વૃદ્ધિ વિષેની ચર્ચા ઉત્તર વૃદ્ધિ કરવાનો મુખ્ય વિધિ વૃદ્ધિ અને સાર-સંભાળનો મુખ્ય વિધિ દેવદ્રવ્યાદિની વૃદ્ધિના ઉત્તમ પ્રકારો અવિધિથી વૃદ્ધિ કરવાના દોષો વિધિની મહત્તા શેઠના બે પુત્રોની કથા અનિવાર્ય અવિધિ વિધિ માટે સાવચેત રહેવાનું ३२-३७ ગાથા ૯ વૃદ્ધિ કરવાના ઉપાયો તેમાં વિધિ અને અવિધિથી વૃદ્ધિ કરવાનાં સ્વરૂપો જીર્ણોદ્ધારના વિશિષ્ટ લાભો સાર-સંભાળ, રાખવાનું વિશિષ્ટ સ્વરૂપ ઉઘરાણીમાં પૂરતી કાળજી રાખવી સાર-સંભાળ કરવામાં ઉપેક્ષા રાખવા વિષે-મહેન્દ્રપુરના શ્રાવકોની કથા દેવાદિ દ્રવ્યનું દેવું વગેરે તુરત જ આપી દેવું જોઈએ ઋષભદત્ત શ્રાવકની કથા નોકરો વગેરેની સારી રીતે સાર સંભાળ કરવાના લાભો ३८-३९ ગાથા ૧૦-૧૧ ૩૮-૩૯ દેવાદિ દ્રવ્યની વૃદ્ધિ કરવાની પ્રશંસા કરવાનાં કારણો ઉત્તમ અધિકારીની યોગ્યતાનું સ્વરૂપ ૩૯ ૪૦ અધિકારીનો ઉપસંહાર – વૃદ્ધિના દ્વારમાં વિશેષ વિચારવા જેવું – ४०-५३ ગાથા ૧૨ (૧) (દેવ દ્રવ્યના) ૪૭. ભોગ અને ઉપભોગનું સ્વરૂપ ૪૭. | ઉચિત-અનુચિત ભોગોપભોગ ૩૬ રેટિવ-દ્રવ્ય-શબ્દ-જાના ૨૭ ૩૭ ऋषभ-दत्त-कथा सुचिन्ता-करण-लाभ ૩૮ માથા ૧૦, ૧૧. देवादि-द्रव्य-वृद्धि-प्रशंसा-कारण ૩૮ - उत्तम-अधिकारि-योग्यता-स्वरूप अधिकारी-उपसंहार – વૃદિર, વિશેષ-વિવાર गाथा १२ (૧) (૨વદ્રવ્ય) भोग-उपभोग-स्वरूप उचित-अनुचितोभोगोपभोग ૪૦-૫૩ ૪૧ ૪૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ निर्माल्य व्यवस्था अभिषेक - जलवन्द्यता पदार्थ-योग्योपयोग अस्थानोपयोग दोष-निवारण देवसेन - मातृकथा (२) ज्ञान द्रव्योपयोग (૩)સાધારણ-દ્રવ્યોપયોન (४) गुरुद्रव्य (૧) ગુરુપૂના-દ્રવ્ય વિનિયોગ વ્યવસ્થા धर्मद्रव्य पृथग् व्यय अन्य व्यक्तिद्रव्योपयोग-विधि अन्त्यावस्था-दान विनियोग विधि आभड-श्रेष्ठिकथा अमारी द्रव्य व्यवस्था उच्च क्षेत्रे ज्ञानद्रव्याऽऽदि व्यवस्था द्रव्यलिङ्गि व्यय-व्यवस्था धर्मोपकरण स्थान स्थापना गाथा १३ देव-द्रव्य 9. મક્ષા २. उपेक्षा ३. प्रज्ञापराध ३ विनाशद्वार गाथा १४ दोहन गाथा १५ आदान-भङ्ग निन्दा भयजन्य चिन्ता कर्तुक उपेक्षा दोष ४३ ૪૪ ४५ ४६ ૪૬ ४६ ૪૭ ૪૭ ૪૮ છુ છુ ક ५१ ५१ ५३ ५३ ५३ ५३ ५४ ५४ ५४ ५४ ५५-५६ ५५ ५७ ५७ નિર્માલ્ય દ્રવ્ય વિષે વિચાર અભિષેક જળને વંદન પદાર્થોનો યોગ્ય ઉપયોગ અસ્થાને વા૫૨વાથી દોષો, અને તેના નિવારણ દેવ સેનની માતાની કથા (૨) જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ (૩) સાધારણ દ્રવ્યનો ઉપયોગ (૪) ગુરુદ્રવ્ય વિષે (૫) ગુરુ દ્રવ્યના વપરાશની વ્યવસ્થા વિષે ૫૦ ધર્મદ્રવ્યનો જુદો ઉપયોગ ૫૦ બીજાના દ્રવ્યની વપરાશ કરવાની વ્યવસ્થા છેલ્લી અવસ્થામાં દાન અને વપરાશનો વિધિ ગાથા ૧૩ દૈવાદિ દ્રવ્યના ૧. ભક્ષણ ૨. ઉપેક્ષા ૩. પ્રજ્ઞાપરાધ ૨૩ ગાથા ૧૪ દોહન-દોહવું ગાથા ૧૫ આવકનો ભંગ કરવો નિન્દાના ભયથી સાર-સંભાળ કરનારે, તે કાર્ય કરવાની ઉપેક્ષા કરવાના દોષ ૪૩ 55ནྟནན ན ན ན ནྡྲ ྣ སྤྱ ૪૪ ૪૫ ૪૬ ૪૬ ૪૬ ૪૭ ૪૭ ૪૮ આભડ શેઠની કથા અમારી દ્રવ્ય વ્યવસ્થા જ્ઞાનાદિ દ્રવ્યનો ઉચ્ચ સ્થાને જ ઉપયોગ દ્રવ્ય લિંગિના દ્રવ્યનો ઉપયોગ અને વ્યવસ્થા ૫૩ ધર્મોપકરણ સારી રીતે સાચવીને, તેના યોગ્ય સ્થાને મૂકવા ૩. વિનાશદ્વાર ૫૧ ૫૧ ? ? ? ? ૫૩ ૫૪ ૬૬ ૨ ૫૫-૫૬ ૫૫ ૫૭ ૫૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ २४ गाया १६ उपेक्षाकर साधुदोष विनाश भेद ११२ गाथा १७ विनाशप्रेरक आन्तरिक दोषसङ्ग्रह विनाशक स्वपक्ष परपक्ष स्वरूप गाथा १८ साधु त्रिकरण शुद्धिविचार गाथा १९, २० उत्तर, त्रिकरण शुद्धि विकल्प विनाश - निवारक साधुप्रयत्न आवश्यकता जिनशासनोपकार कर्तव्य महत्ता पुष्टालम्बने प्रमाण दर्शन (१) सन्देह दोलावली वृत्ति ( २ ) श्री पत्रवणासूत्र वृत्ति (३) उपासक दशांग (४) आवश्यक प्रत्याख्यान अध्ययन (५) सुनक्षत्र सर्वानुभूति मुनि दष्टान्त उत्सर्गाऽपवाद-मार्गव्यवस्था ४ गुणद्वार गाथा २१, २२ वृद्धिकारक उत्तम लौकिक फल गाथा २३, २४ लोकोत्तर उत्तम फल सागर श्रेष्ठ कथा गाथा २५ तात्त्विक उत्तम फल ५ दोषद्वार ५८-६० ५९ ६१ ६१ ६१ ६१ ६२ ६२ ६३-६७ ६३ ६५ ६५ ६६ ६६ ६६ ६६ ६७ ६७ ६८ ६८ ६९-७३ ६९ ७० ७३ ७३ गाथा २६ ७४-७५ देवादि द्रव्य - विनाशक प्राप्त परभविकदोषदर्शन ७४ गाथा २७ ७५-७६ ७५ बोधिदुर्लभता महापापदर्शन ગયા ૧૬ સાધુને પણ ઉપેક્ષા કરવાનો લાગતો દોષ વિનાશના ૧૧૨ ભેદો ગાથા ૧૭ ૬૧ વિનાશપ્રેરક મૂળ આંતરિક દોષોનો સંગ્રહ વિનાશ કરનારા, સ્વપક્ષો અને પ૨પક્ષોનું સ્વરૂપ ૬૧ ગાથા ૧૮ Fa ચૈત્યાદિ દ્રવ્યની બાબતમાં સાધુ મહારાજની ત્રિકરણ શુદ્ધિ શી રીતે રહે ? તે વિચારણા ગાથા ૧૯, ૨૦ ઉત્તર ત્રિકરણની શુદ્ધિના વિકલ્પો વિનાશ નિવારવા માટેના સાધુએ કરવાના પ્રયત્નોની આવશ્યકતા જૈનશાસન સંબંધી ઉપકારક કર્તવ્યોની મહત્તા પુણાલંબનમાં પ્રમાણો સંદેહ દોહાવલી વૃત્તિ શ્રી પત્રવણા સૂત્ર વૃત્તિ ઉપાશક, દશાંગ, પ્રમાણ આવશ્યક પ્રત્યાખ્યાન અધ્યયનનું પ્રમાણ સુનક્ષત્ર, સર્વાનુભૂતિ મુનિ દૃષ્ટાંત ઉત્સર્ગ અને અપવાદ માર્ગની વ્યવસ્થા ૪ ગુણધાર ગાથા ૨૧-૨૨ વૃદ્ધિ કરનારને લૌકિક ઉત્તમ ફળો ગાથા ૨૩-૨૪ લોકોત્તર ઉત્તમ ફળો સાગર શેઠની કથા ગાથા ૨૫ તાત્ત્વિક ઉત્તમ ફળો ५. घोषद्वार ५८-५० ૫૯ ૬૧ 59 ગાથા ૨૬ વિનાશકને ભવાંતરમાં પ્રાપ્ત થનારા દોષો ગાથા ૨૭ બોધિદુર્લભપણાનો મોટો દોષ ५२. ३-८२ 93 ૫ ૬૫ 99 ၄ ၄ ५५ ၄ မှ 23 99 १८ ५८ १९-93 3 3 3 3 ७० 93 ७४-७५ ७४ ७५-७६ ૭૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ गाथा २८ ૭૭-૭૮ ७७ पुनः सम्यग्दर्शनप्राप्ति विलम्ब दोषविचार ७८-८३ गाथा २९,३० दोषजन्य दुष्ट विपाक ૭૮ सङ्खयात-भव सानुबन्धता विषये सङ्काश दष्टान्त असञात-भविक-सानुबन्धतारुद्रदत्त कथा दिगम्बरीय-अन्य-दर्शनीय-धर्मग्रन्थ प्रमाण ८१ इह भव-भवान्तर दोषप्राप्ति ८२ ८३-८५ માથા ૨૧, ૨૨, ૨૩, ૨૪, चोरित-देवादि-द्रव्योपयोग दोष ૮૩ ૮૪ ગાથા ૨૮ ૭૭-૭૮ ફરીથી સમકિત ગુણ પામવામાં વિલંબ થવા રૂપ દોષના વિચાર ૭૭ ગાથા ૨૯-૩૦ ૭૮-૮૩ દોષ કરવાથી કેવાં કેવાં દુષ્ટ ફળો, વિપાકો પ્રાપ્ત થાય? સંખ્યાતા ભવોની પરંપરા ચાલવાવિષે સંકાશ શ્રાવકનું દષ્ટાંત. અસંખ્યાત ભવો સુધી પરંપરા ચાલવા વિષે રૂદ્રદત્તની કથા દિગંબર સંપ્રદાયના તથા અન્ય દર્શનના ધર્મગ્રંથોના પ્રમાણો | દેવદ્રવ્યાદિના વિનાશકને આ ભવમાં તથા પ્રાપ્ત થતા દોષો ગાથા ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૮૩-૮૫ ચોરેલા. દેવાદિ દ્રવ્યનો ઉપયોગ કરવામાં દોષો મુનિ પણ દોષપાત્ર થાય. ગાથા ૩૫, ૩૬, ૩૭ – વિશેષ દોષો ૧. પ્રભુ આજ્ઞાનો ભંગ ૨. અનવસ્થા ૩. અનાચાર ૪. અનાચારથી મિથ્યાત્વમાં વધારો ૫. સંયમ વિરાધના ૬. આત્મ વિરાધના ૭. પ્રવચન વિરાધના ૮. જૈનશાસન નિન્દા ૯. સત્સંગ કરવો, દુઃસંગ તજવો ગાથા ૩૮, ૩૯,૪૦,૪૧, ૪૨, ૪૩ ૮૯-૯૭ સત્સંગનું સ્વરૂપ વ્યવહારશુદ્ધિ શુદ્ધ ધન, શુદ્ધ આહાર, શુદ્ધ શરીર, શુદ્ધ ધર્મ યોગ ૮૯ વ્યવહારશુદ્ધિ વિના ઉત્પન્ન થતા દોષો 0 ધર્મની નિંદા કરાવવાથી થતા દોષો અને દોષિતના સંસર્ગનો ત્યાગ કરવો ચંદ્રકુમારની કથા दोषपात्र मुनि ૮૪ માથા ૨૫, ૨૬, ૨૭ ૮૬-૮૮ – – વિશેષ-રોષ-રર્શન १. आज्ञाभङ्ग २. अनवस्था ३. अनाचार ४. मिथ्यात्व-वृद्धि-विराधना ५. संयमविराधना ६. आत्मविराधना ७. प्रवचनविराधना ८. जैनशासनहेला ९. सत्सङ्ग-स्वरूप तत् कर्तव्यता दुःसङ्ग-त्याग ८८ ગયા ૨૮, ૨૬, ૪૦, ૪૧, ૪૨, ૪૩ ૮૧-૨૭ सत्सङ्ग-स्वरूप अर्थ-शुद्धि मूल-व्यवहार शुद्धि ८९ ૮૬-૮૮ ૧૦ व्यवहारशुद्धि रहितता-दोष धर्मनिन्दा-फल दुष्ट-संसर्गत्यागोपदेश चन्द्रकुमार कथा Page #27 -------------------------------------------------------------------------- ________________ ડે છે ! જ છે છે ૧૦૦ વાગડરિ દ્રવ્ય મા સંશrfહ ત્યાગ ૨ | દેવાદિ દ્રવ્યનો ઉપભોગ કરનારના સંબંધ વગેરેનો પણ ત્યાગ કરવો गाथा ४४ ગાથા ૪૪. धर्म-निन्दा-कारण त्यागोपदेश ધર્મનંદાના કારણોના, ત્યાગનો ઉપદેશ ६ प्रायश्चित द्वार – કશું પ્રાયશ્ચિત્ત દ્વાર – गाथा ४५ ગાથા ૪૫ आलोचना दान આલોચના દેવી प्रतिक्रमण પ્રતિક્રમણ प्रायश्चत्तविधि शुद्धि-फल | પ્રાયશ્ચિત્તની વિધિથી શુદ્ધિ કરવાનું ફળ ૧૦૦ गाथा ४६ ૧૦૦ ગાથા ૪૬ ૧૦૦ प्रायश्चित्त विधि-द्वार सङ्ग्रह પ્રાયશ્ચિત્ત વિધિનાં દ્વારોનો સંગ્રહ ૧OO માથા ૪૭, ૪૮ १०१-१०२ ગાથા ૪૭-૪૮ ૧૦૧-૧૦૨ (१) आलोचक योग्यता द्वार ૧૦૧ (૧) આલોચકની યોગ્યતાનું દ્વાર ૧૦૧ गाथा ४९ १०३-१०४ ગાથા ૪૯ ૧૦૩-૧૦૪ (२) आलोचना दान-गुरु द्वार १०३ (૨) આલોચના કરાવનાર ગુરુ ૧૩ गाथा ५० ૧૦૫-૧૧૦ ગાથા ૫૦ ૧૦૫-૧૧૦ प्रायश्चित्त-दान-गुर्वादि विस्तृत विचार १०५ પ્રાયશ્ચિત્ત આપનાર ગુરુનોવિસ્તારથી વિચાર ૧૦૫ गाथा ५१, ५२ ૧૧૧. ગાથા પ૧-પર ૧૧૧ (३) आलोचना क्रम 999 (૩) આલોચના કરવાના ક્રમનું દ્વાર ૧૧૧ गाथा ५३ ११२ ગાથા-૫૩ ૧૧૨ (४) सम्यगा-ऽऽलोचना द्वार ११२ (૪) સારી રીતે આલોચના કરવાનું દ્વાર ૧૧૨ गाथा ५४, ५५ ११४ ગાથા ૫૪-૫૫ ૧૧૪ (५) द्रव्यादि-शुद्धि द्रव्यादि 99૪ (૫) દ્રવ્યાદિ શુદ્ધિ વ્યાદિ ૧૧૪ गाथा ५६ ૧૧૫-૧૬ ગાથા ૫૬ ૧૧૫-૧૧ निःशल्याऽऽलोचना कर्तव्यता ११५ શલ્ય રહિતપણે આલોચના કરવી ૧૧૫ गाथा ५७ ११७ ગાથા ૫૭ માનોના-શુદ્ધિ-પત્ત-TO ११७ આલોચનાથી શુદ્ધિ, ફાયદા અને ગુણોની પ્રાપ્તિ ૧૧૭ गाथा ५८ ૧૧૮ ગાથા ૫૮ ૧૧૮ गुरु-द्रव्य-परिभोग-प्रायश्चित ગુરુદ્રવ્યના ઉપયોગનું પ્રાયશ્ચિત્ત गाथा ५९ ११९-१२२ ગાથા ૫૯ ૧૧૯-૧૨૨ साधारण-देव-द्रव्योपभोग प्रायश्चित्त ११९ દેવદ્રવ્ય, અને સાધારણ દ્રવ્યના ૧૧૯ ઉપયોગનું પ્રાયશ્ચિત્ત – ૭ કૃણાને કાર ૭. દષ્ટાંત દ્વાર गाथा ६०, ६७ १२३-१३५ ગાથા ૬૦-૭૦ ૧૨૩-૧૩૫ ૧૧૭ ૧૧૮ ૧૧૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ १२३ १२९ दृष्टान्त-प्रयोजन इह-भविक दृष्टान्त सिद्धपुरीय श्रावक-वर्ग सङ्काश-श्रावक भवान्तर दृष्टान्त ज्ञान-साधारण-द्रव्य-विनाशे कर्मसार-पुण्यसार-दृष्टान्त देव-गुरु-द्रव्य-विनाशे कालमहाकाल-आदि दृष्टान्त संङ्काश-दृष्टान्त विशेष-विचार - उपसंहार गाथा ६८ विधि-मार्ग-आदर गाथा ६९ ग्रन्थकार-नम्रता गाथा ७०,७१ अन्तिम मङ्गल ग्रन्थकार-गच्छ ग्रन्थकार गुरु-परपरा-ग्रन्थ रचना-स्वरूप मङ्गल-भावना वृत्तिकार प्रशस्ति દૃષ્ટાંતો આપવાનું પ્રયોજન, १२३ આ ભવનાં દષ્ટાન્તોમાં સિદ્ધપુર શ્રાવકવર્ગ ૧૨૩ - ભવાન્તર દૃષ્ટાંતમાં સંકાશ શ્રાવકનું દૃષ્ટાંત ૧૨૩ જ્ઞાન અને સાધારણ દ્રવ્યનો વિનાશકરવામાં કમસાર પુણ્યસારનાં દૃષ્ટાન્તો ૧૨૯ દેવ-ગુરુ દ્રવ્ય-વિનાશમાં કાળ, १३३ મહાકાળ વગેરેનાં દૃષ્ટાંતો ૧૩૩ १३५ સંકાશ દેદાંત વિષે વિશેષ વિચાર ૧૩૫ - पसंडार १३६ ગાથા ૬૮ ૧૩૬ १३६ વિધિમાર્ગમાં આદર કરો १३६ ગાથા ૯ ૧૩૬ १३६ | ગ્રન્થકારની નમ્રતા ૧૩૬ १३६ ગાથા ૭૦-૭૧ ૧૩૬ અંતિમ મંગળ १३६ | ગ્રંથકારનો ગચ્છ, ગ્રંથકારની ગુરુ પરંપરા, ૧૩૬ १३६ ગ્રંથ રચનાનું સ્વરૂપ ૧૩૬ १३७ મંગલમય ઈચ્છા વૃત્તિકારની પ્રશસ્તિ १३७ ૧૩૬ परिशिष्टाः परिशिष्ट-१ परिशिष्ट-२ परिशिष्ट-३ परिशिष्ट-४ परिशिष्ट-५ परिशिष्ट-६ परिशिष्ट-७ परिशिष्ट-८ १३८ १३९ १४० १४१ १४१-१४२ १४३ १४३ १४४-१५७ Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ | ૐ શ્રી-નિનાય નમઃ | वाचक-श्री-लावण्य-विजय-विरचितास्वोप-ज्ञ-वृत्ति-युता अन्य-कर्तृका-ऽवचूरिका-सहिता च શ્રી દ્રવ્ય-સતિe. (વ્ય-સિત્તરી) –તથા– વાચક શ્રી લાવણ્યવિજયજી વિરચિત સ્વોપજ્ઞ - વૃત્તિ-યુક્ત અને અન્ય રચેલી અવસૂરિ સહિત શ્રી દ્રવ્ય-સપ્તતિકા (દવ્ય-સિત્તરી)નો ગુર્જર ભાષામાં અનુવાદ Page #31 -------------------------------------------------------------------------- ________________ उपक्रमः श्री देव-गुरु मङ्गलं विषयनिर्देशश्च । श्रुत-परम्पराSSगत-शास्त्र सम्बन्धः । देव-गुर्योः सर्वाऽतिशायि महत्त्वं सर्वोपकारित्वं च । 1 2 १ - मङ्गलादिकम् ॥ ॐ श्री परमा-ऽऽत्मने नमः ॥ वंदिय, धम्म-गुरुं तत्त- बोहगं धीरं । सिरि-वीर - जिणं देवा - Sss - दव्व-तत्तं, सुआ - ऽणु- सारे णिरूवेमि ॥१॥ · 4 इह ग्रन्था - SSरम्भे ग्रन्थ- कृत् शिष्ट- 'समय- परिपालनाय विघ्नोपशान्तये श्रोतृ-प्रवृत्तये च मङ्गला -ऽऽदिकं प्रतिजानीते : " सिरि वीर०" त्ति । 1 " श्री वर्धमान - जिनं स्व-धर्म्मा - ssचार्यं च वन्दित्वा सम्यग-मनो-वाक्- कायैर्नत्वा 1 "केन ?” “प्रणिधाय” इत्य-ऽर्थः, देवा-ऽऽदि-द्रव्य-तत्त्वम्=देवा - SS दि- द्रव्यस्य 'स्व-रूपम् निरूपयामि = विविच्य वक्ष्ये" इति - क्रिया- कारक-संटङ्कः । [ गाथा-9 'श्रुता - ऽनुसारेण = श्राद्ध-दिन- कृत्या ऽऽदि ग्रन्थाऽनुसारेण । अत्र समय० आज्ञा । स्व-रूपम् [तृतीय-गाथोक्त-भेदादि-द्वार - प्रतिपादितं स्व-रूपम् ॥] प्राकृतत्वात् - तृतीया-ऽर्थे सप्तमी । "कीदृशं वीर - जिनं गुरुं च ?" तत्त्व - बोधकम् = अनुग्रह - घी - प्रयुक्त सदा ऽऽगमोपदेशतः ? Page #32 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧ મંગળાચરણ વગેરે “ત્રી-પરમાત્મને નમઃ” ૪ શિષ્ટાચારની મર્યાદાનું પાલન કરવા, વિપ્નોની શાંતિ થવા અને (જિજ્ઞાસુ) શ્રોતાઓને આકર્ષવા આ ગ્રંથની શરૂઆતમાં ગ્રંથકારશ્રી “મંગળાચરણ કરવું જોઈએ.” વગેરે પ્રતિજ્ઞાઓનું પાલન કરે છે. सिरि-वीर-जिणं वंदिय, धम्म-गुरुं तत्त-बोहगं धीरं । સેવા-SS-વ્ય-તત્ત, સુગા-Sનુસરે હિમ શાળા (જીવનમાં હેયોપાદેય) તત્ત્વનો બોધ કરાવનારા અને (મહા) શૈર્યશીલ શ્રી મહાવીર સ્વામી જિનેશ્વર દેવ અને (એ ગુણે) તેવા શ્રી ધર્મગુરુ મહારાજને વંદના કરીને, માત્ર મારી મતિ કલ્પનાથી નહીં, પરંતુ પૂર્વપુરુષોના રચેલા શ્રતોને-શાસ્ત્રોને આધારે દેવાદિકનાં દ્રવ્યોનું તત્ત્વ વિગતવાર સમજાવું છું. ૧” સિર-વીરં,” રિ$ “શ્રી વર્ધમાન જિનેશ્વર દેવને અને “શ્રી ધર્માચાર્ય ગુરુ મહારાજને વંદન કરીને શુદ્ધ મન-વચન અને કાયાએ નમસ્કાર કરીને, એટલે કેપ્રણિધાન કરીને.” દેવ વગેરેના દ્રવ્યનું તત્ત્વ દેવ વગેરેના દ્રવ્યના સ્વરૂપનું નિરૂપણ કરું છું=વિવેચનપૂર્વક સમજાવું છું.” એ પ્રમાણે ક્રિયાપદ અને કારકપદોનો સંબંધ છે. $ “શી રીતે સમજાવશો?” શ્રતને અનુસારે શ્રી શ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રંથોને આધારે, અહીં-પ્રાકૃતભાષાને લીધે ત્રીજી વિભક્તિના અર્થમાં સાતમી વિભક્તિ વાપરવામાં આવી છે. $ “કેવા શ્રી વીર જિનેશ્વરને? અને ગુરુને?” તત્ત્વનો બોધ કરાવનારાને= સર્વ કલ્યાણકર) વાત્સલ્ય ભાવથી પ્રેરાઈને ઉત્તમ આગમોના ઉપદેશપૂર્વક 1 મર્યાદા (સમય) =આજ્ઞા 2 [ત્રીજી ગાથામાં જણાવેલા ભેદ આદિ દ્વારોથી સમજાવેલું સ્વરૂપ, Page #33 -------------------------------------------------------------------------- ________________ चतुर -ऽतिशय स्पष्टता । 3 4 5 १ - मङ्गलादिकम् ' तथा-भव्यानां यथा- Sऽवस्थित - बोध - जनकम् । अनेन 'उभयत्र- परम्परया साक्षाच्च - परोपकारित्वं दर्शितम् । ↑ "पुनः कीदृशम् ?" धीरम् = मरणाऽन्त-कष्टोपनिपातेऽप्यनुत्सूत्र प्ररूपक-स्व-भावम् । अनेन उभयत्र 'सु-गुरुत्वं सूचितम् । यदुक्तम् श्री - विशेषा - Sऽवश्यके : “उस्सुत्त -भासगाणं बोहि - णासो अणं - ऽत-संसारो ॥ पाण - Sच्चये वि धीरा उस्सुत्तं तो न भासंति ॥ १॥” [ तत्त्वतः- स्वोपकारकत्वमऽपि भाषितम् । 7 अत्र- "श्री - वीर - जिनम्, तत्त्व - बोधकं च " इति-पद-द्वयेन सद्-भूताऽर्थ-प्रतिपादन- परेण चत्त्वारो भगवद-ऽतिशयाः प्रकाशिताः । तथा - भव्यानां मार्गानुसारिणाम् । उभयत्र- [ श्री वीर - जिन-धर्म-गुर्योः ] सु-गुरुत्वम्- “साक्षाद् * परमेष्ठि- गुरुत्वम्" इत्य ऽर्थः । + भावितम् । * परमेष्ठि- गुरुत्वं साक्षाद्-गुरुत्वं च ( छा० ) । तत्र १. "श्री" - शब्देन - ज्ञाना - ऽतिशयः । २. " वीर" - इत्य - ऽनेन - पूजा - ऽतिशयः । ३. “जिनम्" - इत्य- ऽनेन - अपाया - ऽपगमा ऽतिशयः । ४. “तत्त्वबोधकम्”-इत्य-ऽनेन-वचना-ऽतिशयः । [ गाथा-१ ] Page #34 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧] મંગળાચરણ વગેરે જૈતથા-ભવ્યજીવોને યથા-સ્થિત (પદાર્થોનો) -સાચો બોધ કરાવનારાને. આ વિશેષણે કરીને “એ બન્નેય સીધી રીતે કે આડકતરી રીતે પરોપકાર કરનારા છે.” એમ બતાવ્યું છે. ઉપરાંત, ( “તેઓ કેવા છે ?” ધૈર્યશીલ છે=મરણાંત કષ્ટ આવી પડે, તો પણ ઉત્સૂત્રની પ્રરૂપણા ક૨વાનો સ્વભાવ ધરાવતા નથી. આ વિશેષણે કરીને- “એ બન્નેય ઉત્તમ-ગુરુઓ છે.” એમ પણ સૂચિત કરેલું છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે, કે “ઉત્સૂત્ર બોલનારાઓનો સમ્યગ્દર્શન ગુણ ચાલ્યો જાય છે, અને તે અનંત સંસારી રહે છે. માટે, ધીર પુરુષો પ્રાણનો ત્યાગ કરવો પડે, તો પણ ઉત્સૂત્ર બોલતા નથી.” ૧ ૩ તત્ત્વથી (નિશ્ચયનયથી)- તેઓ પોતે પોતાના આત્મા ઉપર પણ ઉપકાર કરનારા છે.” એમ પણ સૂચિત કરવામાં આવ્યું છે. 3 4 5 ↑ અહીં, “શ્રી વીર જિન,” અને “તત્ત્વબોધ” એ બેય પદદ્વારા-યથાર્થ વસ્તુસ્થિતિ સમજાવનાર તરીકે માનીને, ભગવાનના ચાર અતિશયો પણ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવેલા છે, તેમાં ૧ “શ્રી” શબ્દથી જ્ઞાન-અતિશય, ૨ “વીર” શબ્દથી પૂજા-અતિશય. ૩ “જિન” શબ્દથી અપાયાપગમ (કષ્ટો દૂર કરનાર) અતિશય. ૪ “તત્ત્વ-બોધક” શબ્દથી વચન-અતિશય, (ઘટે છે.) માર્ગાનુસારિ તથા-ભવ્યતા ધરાવતા જીવોના [શ્રી મહાવીર પ્રભુ અને ધર્મગુરુ-એ બન્નેય સ્થાને ઉત્તમ ગુરુપણું એટલે સાક્ષાત્ પરમેષ્ઠિ ગુરુપણું. Jain ducation International Page #35 -------------------------------------------------------------------------- ________________ [गाथा-१ पारमा-ऽर्थिकफल- गर्भमङ्गलरहस्यं प्रयोजनं च । १-मङ्गलादिकम् तद् "एवम् चतुर-ऽतिशय-प्रतिपादन-द्वारेण उभयोरेकत्व-दर्शनेन च 'गुरु-देवयोः पारमा-ऽर्थिकी फलोपहित-प्रणिधानयोग्यताऽभिहिता" इति भावः । ग्रन्थ-प्रयोजना धिकारिणोः सूचनम् । तथा प्रयोजना-5ऽदि-निरूपणं च "लोकाद्" भाव्यम् । इति ॥१॥ 6 . [तद्-इतिपदस्य "तस्मात्-उपरोक्त-व्याख्यानेन, निम्नोक्तः भावः ज्ञायते" इत्य-ऽर्थ-ध्वनेः, __ "इति-भावः" इत्य-ऽनेन सह सम्बन्धो विज्ञेयः । को भावः ? एवम्-गाथा-पूर्वा-ऽर्द्धन “गुरु-देवयोः पारमार्थिकी फल-जनक-प्रणि-धानस्य योग्यताऽभिहिता भवति" इति-भावः ।] . 7 . गुरु-देवयोः- "नय-साऽपेक्षतयाऽऽसन्नोपकारित्वेन गुरु-पदस्य पूर्व-पद-निपातः" इति सम्भाव्यते । 8 . [आदि-पदेन “अधिकारी" ग्राह्यः । ] Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧] ↑ તેથી, ભાવાર્થ એ છે, કે “ઉ૫૨ જણાવ્યા પ્રમાણે-ચાર અતિશયો ઘટાવી બતાવવા દ્વારા, અને બન્નેયનું (અપેક્ષાએ) એક પણું ઘટાવી બતાવવા દ્વારા, “(એવા એ) શ્રી ’ગુરુ મહારાજ અને શ્રી દેવ (જ) મંગળાચરણ વગેરે (મોક્ષરૂપ સાચું) ફળ-(સાચો) ફાયદો-મેળવવા માટે મન-વચન-કાયાની એકાગ્રતા રૂપ પ્રણિધાનથી ખરેખરી આરાધના કરવા યોગ્ય છે. (એટલે કેપારમાર્થિકી-ખરા મહત્ત્વની-આરાધના કરવાને યોગ્ય આ જગતમાં તે બે છે, તે સિવાય કોઈ નથી)." ↑ એ ઉપરાંત, ગ્રંથ રચવાનું પ્રયોજન (સંબંધ, અધિકારી) વગેરેની° સમજ “લોકથી’- બીજા ગ્રંથો વગેરેથી ઘટાવી લેવી. ૧. 7 ૪ 6 [તનો સંબંધ૦(આગળ આ વાક્યમાં જ આવતાં)-કૃતિ ભાવઃ-ની સાથે જાણવો. ભાવાર્થ શો થાય છે ? આ પ્રમાણે-દેવ અને ગુરુમાં સરખાપણું પણ હોવાથી, “ફળ ઉત્પન્ન કરી શકનાર બન્નેયમાં પ્રણિધાનની વાસ્તવિક યોગ્યતા છે.” એમ સમજવું.] [ગુરુ મહારાજ અને શ્રી દેવ જ -આ પદમાં નય-સાપેક્ષપણે નજીકના ઉપકારી તરીકે ગુરુપદ પહેલું મૂક્યું હોય એમ જણાય છે.] વિગેરે-પદથી “અધિકારી” જાણવા. 8 Page #37 -------------------------------------------------------------------------- ________________ [ गाथा-२ देवादिद्रव्यव्याख्या। देवादिद्रव्यव्याख्या । अथ- देवा-ऽऽदि-द्रव्य-वाच्यमाऽऽह : ओहारण-बुद्धीए देवा-ऽऽईणं पकप्पिअंच जया । जं धण-धन-प्पमुहं, तं तद्-दव्वं इह णेयं ॥२॥ "ओहारण" त्ति । अवधारण-बुद्धया भक्त्या-ऽऽदि-विशिष्ट-नियम-बुद्धया देवा-ऽऽदिभ्यो यत: धन-धान्या-ऽऽदिकम् वस्तु यदा यत्-काला-ऽवच्छेदेन प्रकल्पितम् 3“उचितत्वेन-देवा-ऽऽद्य-ऽर्थ एवेदम्- अर्हदा-ऽऽदि-परसाक्षिकम् व्यापार्यम्, न तु-मदा-ऽऽद्य -ऽर्थे" इति- प्रकृष्ट-धीविषयी-कृतम् - ओहारण०- ["भक्त्याऽऽदि-विशिष्ट-नियम-बुद्धथा देवाऽऽदिभ्यो यद् धन-धान्याऽऽदिकं वस्तु - यदा उचितत्वेन निश्रीकृतम् स्यात्, तदा तद् तद्-धनाऽऽदिकं देवा-ऽऽदीनां द्रव्यम्-अत्र-प्रकरणे "बुधैः" ज्ञेयम् ।" इति-गाथा-समुच्चया-ऽर्थः] । 2 - अवच्छेदेन = [विभागेन] । 3 . उचितत्वेन= [तत्-तत्-क्षेत्र योग्य-पदाऽर्थत्वेन, न तु अयोग्यपदार्थत्वेन ] । 4 . ["इदं व्यापार्यम्") इति सम्बन्धः ] । 5 . अर्हदा-ऽऽदि०[आदि-पदात् सिद्ध-साधु-सङ्घ-देवा-त्माऽन्तं साक्षित्वं बोध्यम् । Page #38 -------------------------------------------------------------------------- ________________ દેવાદિ દ્રવ્યોની વ્યાખ્યા ૫ ગાથા-૨] ↑ “દેવ વગેરેનું દ્રવ્ય” એ શબ્દ કોને કોને લાગુ પડી શકે છે. ?” તે હવે કહેવામાં આવે છે, ધન, ધાન્ય વગેરે જે (કોઈપણ) વસ્તુ, દેવ વગેરે (માંના જેને જેને) માટે અવધારણ બુદ્ધિપૂર્વક-ચોક્કસ રીતે-ઉદ્દેશીને જ્યારે પ્રકલ્પિત-સંકલ્પિત-નિશ્રામાં કરવામાં આવેલ-હોય, ત્યારે, તે વસ્તુ, તેનું તેનું દ્રવ્ય ગણાય છે. એવી (વ્યાખ્યા) આ વિષયમાં (વિવેકીઓએ) સમજવી. ૨ “ઓહાર૦” ત્તિ ↑ અવધારણ બુદ્ધિએ કરીને=ભક્તિ (દાન-સમર્પણ-વાત્સલ્યભાવ) વગેરે ખાસ પ્રકારના નિયમનની બુદ્ધિપૂર્વક-ચોક્કસ રીતે ઉદ્દેશીને- દેવાદિકને માટે જે, 'ओहारण- बुद्धोए देवाऽऽईणं पकप्पियं च जया । ખં થળ-પત્ર-મુ ં, તં તપ્-વર્ધ્વ ક્ડ્યું એવં રા 1 “એ (વસ્તુ) અરિહંત દેવ વગેરે બીજાઓની સાક્ષીએ, દેવ વગેરેને માટે જે જે રીતે ઉચિતપણું હોય, તે તે રીતે વાપરવી, પરંતુ, “મારા પોતાને વગેરેને માટે ન વાપરવી.”4 એ પ્રકારની ખાસ ચોક્કસ બુદ્ધિ, જે વસ્તુ માટે જ્યારે કરવામાં આવેલી 2 3 45 ધનધાન્ય વગેરે વસ્તુ, જ્યારે=જે વખતથી જ પ્રકલ્પિત કરવામાં આવે≠એટલે કે [‘‘ઓદ્દારળભક્તિ વગેરે વિશિષ્ટ પ્રકારના નિયમની (નિયત) બુદ્ધિથી ધન-ધાન્યાદિક જે વસ્તુ, જ્યારે ઉચિત રીતે, દેવ વગેરેની નિશ્રાએ કાય-એટલે કે-તે તે ઉદ્દેશથી (નિયમપૂર્વક) સમર્પિત કરાય, ત્યારે, તે તે ધનાદિ (દ્રવ્ય) દેવાદિકના દ્રવ્ય તરીકે આ પ્રકરણમાં વિવેકીઓએ સમજવા.’ આ પ્રમાણે (ગાથાનો) સળંગ અર્થ સમજવો.] [વિભાગપૂર્વક] ઉચિતત્ત્વન= [તે તે ક્ષેત્રને યોગ્ય પદાર્થ તરીકે હોય, તે. પરંતુ અયોગ્ય અનુચિત પદાર્થ રૂપે-કે અનુચિત રીતે-ન હોવું જોઈએ.] (વં વ્યાપાર્થમ્ એમ સંબંધ જોડવો.) [વગેરે-પદથી-સિદ્ધ, સાધુ, સંઘ, દેવ અને આત્મા, એ દરેકનું સાક્ષીપણું સમજવું] Page #39 -------------------------------------------------------------------------- ________________ [गाथा-२ देवादिद्रव्यव्याख्या । 7"निश्री-कृतम्' इति यावत्, 6 कृतं अत्र जीर्णश्रेष्ठिदृष्टान्तः । *जीर्णश्रेष्ठिवत् । (आ० छा०) 7 - निश्रीकृतम् [यावत् स्वसम्बन्ध-निरासेन पर-सम्बन्धा-ऽऽपादनं निश्रा । "'चेइयमाऽऽहा-कम्मे (म्म-इ")त्ति जपंतं इत्थमग्गणा एसा होइ:ण आहा-कम्मं चेइय-करणं सुए भणियं " ॥१॥ [१७७३] किं कारणं ण होइ ?" "आहा-कम्मरस लक्खणा-5-भावा"। किं तस्स लक्खणं खलु ?" "भण्णइ, इणमो निसामेहि" ॥२॥ जीवमहिस्स कयं कम्मं, सो विय जडवि साहम्मी । सो वा इ तत्तिअ-भंगे अ-लिंगि सेसेसु भंगेसु ॥३॥ [१७७८] साहम्मिओ ण सत्था तस्स कयं, तेण कप्पइ जईणं । जं पुण पडिमाण कयं, तस्स कहा का ? अ-जीवत्ता ॥४॥ [१७८२] संवट्ट-मेह-पुप्फा सत्थ-निमित्तं कया जइ जईणं । ण हु लब्भा पडिसिद्धं, किं पुण पडिम-ऽटुमाऽऽरद्धं ? ॥५॥ [१७७९] तित्थ-यर-णाम-गोत्तस्स खय-ऽट्ठा अवि अ दाणि साभव्या । धम्मं कहेइ सत्था पूअं वा सेवइ तं तु ॥६॥ [१७८०] कहमुवजीवं अरहा, तं पूअं तोसं तु णो होइ ? । भण्णइ, अ-भावओ सो कम्म-ऽट्ठा कारणस्साउ ॥७॥ खीण-कसाओ अरहा कय-किचो वि जीयअणुइत्तिं । पडिसेवंतो वि अओ अदोसवं होइ तं पूयं ॥८॥ [१७८१] 1 चैत्यमऽत्र मङ्गला-ऽऽदि-भेदाच्चतुर्धा । 2 (१) प्रवचन-साधर्मिकम्, वेष-साधर्मिकम् । (२) प्रवचन-साध०, वेष-साधर्मि० न । (३) वेष-साधर्मिकम्, प्रवचन साधर्मिकं न । (४) प्रवचन सा० न, वेष-साधर्मिकं न । क्रमेण-१ सु-विहित-मुनि २ श्राद्ध-साध्वाऽऽदि ३ सा० निह्यवाऽऽदि ४ सा० पाखण्डी। 3 कर्मपारतन्त्र्यमऽनुभवन् 4 सार्वत्रिक-पूजा० Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨) દેવાદિ દ્રવ્યોની વ્યાખ્યા હોય, એટલે કે, તે વસ્તુ જેની નિશ્રારૂપ કરવામાં આવેલી હોય, 6 કરવામાં આવેલ અહીં શ્રી જીર્ણ શેઠનું દૃષ્ટાંત છે. નિશ્રાએ કરેલું પિોતાનો સંબંધ છોડાવીને બીજા સાથે સંબંધ જોડવો, તેને નિશ્રાએ કરેલું કહેવાય છે , ' (અવચૂરિમાં-પ્રાસંગિક-વિચારણા) ચત્ય એ (તીર્થંકર પ્રભુ માટે બનાવેલું હોવાથી) આધાર્મિક છે.” એમ કોઈ કહે, તો તેને આમ સમજાવવું, કે “ચૈત્યને શાસ્ત્રોમાં આધાર્મિક હોવાનું જણાવ્યું નથી.” “શા માટે આધાર્મિક નથી? તો કહેવું, કે - “આધાર્મિકનું લક્ષણ ઘટતું નથી, માટે.” “આધાર્મિકનું લક્ષણ શું છે?” “તે નીચે પ્રમાણે કહીએ છીએ, સાંભળો, - ૨ “જીવને ઉદ્દેશીને કરેલું હોય, અને તેમાં પણ તે સાધર્મિક હોય*, તો આધાર્મિક થાય. સાધર્મિક પણ “ત્રીજા ભાગાના હોવો જોઈએ. બાકીના ભાંગાના હોવા ન જોઈએ. બાકીનાં ભાંગામાં જૈન શ્રમણ લિંગ વગરના આવે છે. ૩ શાસ્ત્રમાં શ્રી તીર્થંકર પ્રભુને સાધર્મિક તરીકે જણાવેલ નથી : (તેથી તેને માટે કરાયેલા ચૈત્યમાં જવું સુવિહિત મુનિને કલ્પ છે. એ ઉપરાંત ચેત્યનું નિર્માણ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાને માટે હોય છે. એટલે તે પછી વાત જ શી રહે, ? કેમ કે તે તો અજીવ પદાર્થરૂપ હોય છે.૪ સંવમેઘ પુષ્પો; વગેરે શાસ્તા નિમિત્તે (તીર્થંકર પ્રભુને ઉદ્દેશીને) કરેલ હોય, તે મુનિઓને કહ્યું છે, તેનો નિષેધ (શાસ્ત્રોમાં) મળતો નથી. તો પછી, પ્રતિમાજી માટે બનાવેલું ચૈત્ય કેમ ન ખપે?પ તીર્થકર નામ ગોત્ર કર્મના ક્ષય માટે - શ્રી તીર્થંકર દેવો ધર્મ કહે છે : અને દવાદિકકૃત) પૂજા પણ સ્વીકારે છે. ૬ “તીર્થકર દેવ શા આધારે દેવોની પૂજા સ્વીકારે છે ? તેમને સંતોષ પામવા જેવું તો હોતું નથી.” “કહીએ છીએ" કમનો ક્ષય કરવા માટે તેઓ તે સ્વીકારે છે. ૭ છે કે શ્રી તીર્થકર ભગવંતના કષાયો નાશ પામ્યા હોય છે, તથા તેઓ કૃતકૃત્ય હોય છે, છતાં પણ, (પોતાના) જીત-વ્યવહારના આચારને અનુસરીને દરેક પ્રવૃત્તિ કરે છે. ૮ ચૈત્ય-મંગળ ચૈત્ય વગેરે ચાર પ્રકારે હોય છે : (ભાંગા આ પ્રમાણે છે.) ૧. પ્રવચન સાધર્મિક - વેષ સાધર્મિક ૨. પ્રવચન સાધર્મિક - વેષ સાધર્મિક નહીં.૨ ૩. વેષ સાધર્મિક - પ્રવચન સાધર્મિક નહી૪. પ્રવચન સાધર્મિક નહીં - વેષ સાધર્મિક નહીં.' (પ્રવચનનો અર્થ અહીં જૈન શાસન તરફની પાકી વફાદારી-શ્રદ્ધા-ધરાવવી, અને વેષ એટલે સુસાધુનો (જેન) વેષ, એવો અર્થ સમજવો.) (ઉપર ત્રીજો ભાંગો આધાર્મિક તરીકે જણાવ્યો છે, તે અહીં પહેલાં ભાંગા તરીકે બતાવેલ છે.) ૧. બે સુવિહિત સાધુ-સાધર્મિક છે. પરસ્પર સાધર્મિક) ૨. સુશ્રાવક અને સુવિહિત મુનિ (વેષથી સાધર્મિક નથી, પ્રવચનથી સાધર્મિક છે.) ૩. નિલવ અને સુવિહિત મુનિ (વેષથી સાધર્મિક છે, પ્રવચનથી સાધર્મિક નથી.) ૪. સુવિહિત મુનિ અને બીજો ધર્મ પાળનાર (બન્નેય રીતે સાધર્મિક નથી પ્રવચન-શાસન-ધર્મમયદા-જુદા જુદા છે. વેષ પણ જુદા જુદા છે.) 3. (અમુક) કર્મોની પરતંત્રતાને લીધે પૂજાદિક પ્રહણ કરે છે. 4. સાર્વત્રિક પૂજા સ્વીકારે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ देवादिद्रव्यव्याख्या। [ गाथा-२ देवा-ऽऽदिद्रव्यत्वं कदा न स्यात् ? तदा3 तद्= इह अत्र प्रकरणे तद्-द्रव्यम्-तेषां देवा-ऽऽदीनां द्रव्यम् देवा-ऽऽदि-द्रव्यम् ज्ञेयम् “बुधैः” इति शेषः । एवं सति “सङ्कल्पित-मात्रम् अर्हदा-ऽऽदि-दृष्टि-मात्र-पतितं च देवा-ऽऽदि-द्रव्यं न भवति" इति तत्त्वम् । तेननैवेद्य-पूजा-ऽर्थं सङ्कल्पितमऽपि स्व-निश्रितमऽशना ऽऽदिकं स-परिकर-मृगा-ऽभिध-द्विज-श्राद्धेन साधुभ्यो विधिवद् दत्तं महा-फलायाऽभूत्, अन्यथा तो साहम्मा-5-भावा, °चेइयमाऽऽहा-कम्मं भवे कप्पं । जं पुण जइ-णिस्साए कीरइ, तं वाणिजं तु" ॥९॥ इति बृहद्-भाष्ये, पत्र-८७ निश्रीकृतत्वम्-ढौकनेन विशिष्ट-निर्णया-ऽऽत्मक-सङ्कल्पनेन, मनसा वाचा कायेन वा त्रयेण वा प्रदानस्य स्वीकारेण, वह्याऽऽदी लिखनेन, लिखापनेन च उत्सर्पणाऽऽदिद्वारा प्राप्त-श्रीसङ्घा-ऽऽदेशेन, शास्त्रा-ऽऽज्ञा-सिद्धा-ऽऽदि-प्रकारेण, सम्बोध-प्रकरणा-ऽऽदिग्रन्थ-निर्दिष्टेः आचरित-कल्पित-निर्माल्या-ऽऽदि-प्रकारैश्च सम्भाव्यते, विशेषा ऽऽर्थिभिर्विशिष्ट- श्रुतवनिश्रयोहनीय-मेतत् तत्त्वम् ।] 8 - सङ्कल्पितमऽपि विशेष-मनोरथ-रूपेण, [न तु विशिष्ट-निर्णय रूप-सङ्कल्पेन] । 9 - स्व-निश्रितं व्यवहारतः, मे० 5 यत्र सत्कारा-ऽऽदि-धिया चैत्यविधानं । 6 * व्यावृत्त्य (वैयावृत्त्य) धिया भक्ता-ऽऽदिविधानम् । * शरीरा-ऽवष्टम्भ० Page #42 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨). દેવાદિ દ્રવ્યોની વ્યાખ્યા ત્યારે તે વખતથી જ તે=ાવસ્તુ) આ પ્રકરણમાં–આ વિષયમાંતેઓનું દ્રવ્ય દેવાદિકનું દ્રવ્ય (એટલે કે દેવદ્રવ્ય વગેરે. સમજવું=“વિવેકીઓએ” જાણવું. છેઆ પ્રકારે વાર્થ હોવાથી“સ્વત્વના વિસર્જનપૂર્વક-પોતાની વસ્તુ તરીકે ગણવાનું બંધ કરવાપૂર્વક (પ્રકલ્પિત-ખાસ સંકલ્પિત-ન હોય, પણ માત્ર સામાન્ય રીતે) સંકલ્પિત જેવું હોય, અને અરિહંત દેવ વગેરેની દષ્ટિએ કદાચ ચડી ગયેલું હોય, એટલા ઉપરથી) તે દેવાદિકનું દ્રવ્ય ગણી શકાતું નથી.” આ રહસ્ય છે. છે એમ હોવાથી નૈવેદ્ય પૂજા કરવાની ધારણાથી પોતાની નિશ્રાએ બનાવેલો આહાર વગેરે, મૃગનામના બ્રાહ્મણ શ્રાવકે, પરિવારને સાથે રાખીને મુનિમહાત્માઓને વિધિપૂર્વક તે વહોરાવ્યો હતો, તે તેઓને મહાફળ આપનારો થયો હતો. નહીંતર તો, માટે - સાધર્મિકપણાના અભાવથી ચેત્ય આધાર્મિક નથી. તેથી, ‘મુનિની નિશ્રા માટે જે કરવામાં આવેલું હોય, તે વર્જન કરવા યોગ્ય છે, (બીજું નહી) ૯* બૃહદ્-કલ્પ-ભાષ્ય પત્ર ૮૭. (*ગાથાઓના અર્થ ભાવાર્થરૂપ સમજાવવાના છે. તે વિષેના જ્ઞાતા પૂજ્ય મુનિ મહારાજાઓ વગેરે પાસેથી બરાબર શુદ્ધ અર્થ સમજી લેવો. જો કે ગ્રંથના મુખ્ય વિષય સાથે આને ખાસ બહુ સંબંધ નથી. સંપાદક) [નિશ્રામાં કરેલાપણું આગળ ધરવાથી, ખાસ પ્રકારના નિર્ણય રૂ૫ સંકલ્પ કરીને મનથી, વચનથી, કાયાથી અથવા બે કે ત્રણેયથી, અર્પણ કરવાનો સ્વીકાર કરવાથી, ચોપડામાં લખવા અથવા લખાવવાથી, ચડાવા વગેરે દ્વારા શ્રી સંઘના આદેશથી મળેલ હોવાથી, શાસ્ત્રકારોની આજ્ઞા મુજબ પ્રાપ્ત થયેલ હોવાથી, સંબોધપ્રકરણાદિક ગ્રંથોમાં બતાવ્યા પ્રમાણે- આચરિત, કલ્પિત, નિર્માલ્ય વગેરે પ્રકારે કરીને સંભવે છે. છતાં વિશેષ જાણવાની ઇચ્છાવાળાઓએ ખાસ શાસ્ત્રજ્ઞ ગુરુમહારાજાઓની નિશ્રાથી આ વિષે વિશેષ સમજૂતી મેળવવી.] સંકલ્પિત કરવામાં આવેલ હોય-વિશિષ્ટ મનોરથ રૂપે, ખાસ વિશિષ્ટ નિર્ણયરૂપ, સંકલ્પ રૂપે નહીં] 9 વ્યવહારથી સ્વનિશ્રિત. મે૦ 5. સત્કારાદિક કરવાની બુદ્ધિથી ચૈત્ય કરાવાય છે. 6. શરીર ટકાવવા માટે વૈયાવચ્ચની બુદ્ધિથી આહારાદિક હોય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ८ 10 11 12 13 - देवादिद्रव्यव्याख्या | 11 गास 10 उभयेषां स्फुटं दोषोपपत्तिः स्याद् । यदुक्तम् - वसु-देव- हिण्डी - द्वितीय खण्डे सङ्घा - SSचार - वृत्तौ च :“ कोसल - जण वए संगय-सण्णिवेशे जिण-भत्तो च्छायण - मित्त-भोई मिगो - नाम- बंभणो परिवसइ । तस्स - ता-रिसी " मइर" त्ति पिया । सुया "वारुणि" त्ति । 46 hers - मिगेणाऽणुन्ना भद्दे ! करेहि देव - कए भत्तं । " जओ- चउहाऽऽगमे पूआ भणिया । " तथाहि - "तित्थ-यरो अरिहंतो । तस्स चैव भत्ती कायव्वा । साय- पूआ - वंदना - SS ईहिं भवइ । पूयं पि- पुप्फा- 125s मीस - थुइ - पडिवत्ति-भेयओ चउ - व्विहं पि जहा - सत्ती कुज "त्ति” "6 अत्र यथासम्भवम् अ-विकला - ऽऽप्तोपदेश - परिपालना प्रतिपत्तिः । तओ पुप्फ-पूआओ विज-पूआ पवर" त्ति " मण्णंतीए तीए 13 देव - कज्जे सज्जियं भोयणं । साहवो य उवागया पच्चक्ख-मुक्ख- मग्गो इव । तिण्हं पि जणाण समवाओ - " पडिलाभेमु" त्ति । माण-भावेहिं तेहिं साहवो पडिलाभिया । गिति मुणी व किंचि तेसिं सुह-भाव-डि-ऽत्थं ।” 64 66 64 44 [ गाथा- २ 44 [ उभयोः = दातृ-ग्राहकयोः, उभय-दोषौ तु - अदत्ताऽऽदान -देव- द्रव्योपभोगरूपौ - ज्ञेयौ ] । गास-च्छायण - मित्त-भोई - ( अन्न-वस्त्र- मात्र - भोगी, संतोष-कारकः ।) oss मीस - थुइ० = (नैवेद्य स्तुति ।) आमीस- आकर्षणेऽपि पुंसि स्यादा (दुआ) SSमीषं पुं- नपुंसकम् । योग्य वस्तुनि सम्भोगेऽप्युत्कोचे पललेऽपि च ||३१|| -मेदिनी - कोषे षा -ऽन्त-वर्गे पृष्ठ - १२० ) देवकज्जे = मुख्यतया । गौणतया स्व-निश्राऽप्यस्ति, पितृ-धव-कन्यावत् अदत्ताऽऽदान-दोषाऽऽपत्तिः स्यात् । मे० आ अत्र, मुख्यत्व - गौणत्वयोर्भेदः, गौणत्वे स्व-निश्राऽपि । मु० अन्यथा Page #44 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨] દેવાદિ દ્રવ્યોની વ્યાખ્યા (આપનાર અને લેનાર) બન્નેયને દોષ (પાપ) લગાડનાર બની ગયો હોત. શ્રી વસુદેવહિંડીના બીજા ખંડમાં અને શ્રી સંઘાચારવૃત્તિમાં કહ્યું છે, કે “અન્ન, વસ્ત્ર માત્રનો' ઉપયોગ કરનાર શ્રી જિનેશ્વર દેવના ભક્ત મૃગ નામે બ્રાહ્મણ શ્રાવક કોશળ દેશના સંગત નામના ગામમાં રહેતા હતા. તેવી જ તેને મદિરા નામે પત્ની હતી, અને “વાસણી” નામે પુત્રી હતી. એક દિવસે મૃગ શ્રાવકે (પત્નીને) કહી દીધું, કે“આજે દેવ ની નૈવેદ્ય પૂજા)ને માટે રસોઈ બનાવો. કેમ કે- શ્રી આગમોમાં-પૂજા ચાર પ્રકારની કહી છે તીર્થકર એટલે શ્રી અરિહંત પ્રભુ. તેઓની ભક્તિ કરવી જ જોઈએ, અને તે ભક્તિ, પૂજા તથા વંદના વગેરેથી થઈ શકે છે. અને પૂજા પણ-પુષ્પપૂજા, આમીષી (નૈવેધ) પૂજા, સ્તુતિ પૂજા અને પ્રતિપત્તિ પૂજા. એમ ચાર પ્રકારે યથાશક્તિ કરવી જોઈએ.” એમ કહ્યું. “આમાં, પ્રતિપત્તિ પૂજા એટલે આH (વડીલ-દેવ-ગુરુ-શાસ્ત્ર) પુરુષના ઉપદેશનું-આજ્ઞાનું-યથાસંભવ પ્રમાણે પાલન કરવું.” તે વારે એ પ્રમાણે સાંભળ્યા પછી “પુષ્પપૂજા કરતાં નૈવેદ્યપૂજા શ્રેષ્ઠ છે.” એમ સમજીને તેણે દેવ ની નૈવેદ્ય પૂજા) માટે ભોજન તૈયાર કર્યું. તેવામાં “સાક્ષાત્ મોક્ષના માર્ગરૂપ હોય તેવા સાધુ મહારાજાઓ પધાર્યા. અને “હું પ્રતિલાભુ, હું પ્રતિલાભુ.” એવા ભાવથી ત્રણેય એકઠા થઈ ગયા, અને વધતા શુભ ભાવે કરીને તે ત્રણેય મુનિ મહારાજાઓને વહોરાવ્યું. મુનિ મહાત્માઓ પણ “તેઓના શુભ ભાવની વૃદ્ધિ થાય.” માટે કાંઈક વહોરે છે-લે. છે. ૧-૨” 10 બિયને-દેનાર અને લેનાર બન્નેયને. બે દોષો-અદત્તાદાન અને દેવદ્રવ્યનો ઉપભોગ, એ બે દોષી સમજવા.] 11 અન્ન, વસ્ત્ર માત્રનો જ ઉપયોગ કરવો. અલ્પ ખર્ચથી સંતોષપૂર્વક જીવનાર. 12 આમીષ-થઈ=નૈવેદ્ય પૂજા-સ્તુતિ (ભાવ) પૂજા આમીષ-શબ્દ ૧ આકર્ષણ અર્થમાં પુલિંગ છે, પુલ્લિંગ અને નપુંસક લિંગે ભોગવવા લાયક વસ્તુ, સંભોગ, લાંચ, અને માંસ અર્થમાં પણ છે. મેદિની કોષમાં-ષાત્ત વર્ગમાં 13 દેવ માટે-મુખ્યપણે ગૌણ પણે તો-પોતાની નિશ્રા પણ છે જેમ-કન્યા પિતાની પણ ગણાય છે, અને તેના પતિની પણ ગણાય છે. જો તેમ ન હોય, તો અદત્તાદાનનો દોષ લાગે છે. મેo આ૦ અહીં-મુખ્યપણાનો અને ગૌણપણાનો ભેદ છે. ગૌણપણે પોતાની નિશ્રા પણ છે. મુદ્રિ) Page #45 -------------------------------------------------------------------------- ________________ देवादिद्रव्यव्याख्या। [गाथा-२ अत्र- विशेषा-ऽर्थो बृहत्-कल्प-भाष्यतो भाव्यः :तो पूआ-दाण-फलेणेवं तिण्हं पि तेसिं संजायं । राय-कुले भोग-फलंजम्मम (म्मं. “अ) हो पूअ-माहप्पं!" ॥१॥ तथा विधि-निषेध- स्पष्टते । तव-णियमेण य मुक्खो, दाणेण य हुँति उत्तमा भोगा । देव-ऽचणेण रजं, अणसण-मरणेण इंदत्तं ॥२॥ " ततः" भवा-ऽन्तरे च मृग-द्विजा-ऽऽदयो मुक्ति प्रापुः । इति ।" अत एव “पूजातः प्राग देव-पूजा-सत्क-स्व-चन्दन-भाजनात् पात्रा-ऽन्तरे हस्त-तले वा गृहीत-चन्दनेन कृत-भूषणः श्राद्धो देवानऽर्चयेत् । तथा स्व-गृह-दीपोऽपि- देव-दर्शना-ऽर्थमेव देवा-ऽग्रे आनीतो देव-सत्को न स्यात् । तथा देवा-ऽग्रे- ढौकितं ___14नैवेद्य-पात्रा-ऽऽदिकमऽपि देव-सत्कं न स्यात् । तथा "उचित-नव्या-ऽन्न-पक्वा-ऽन्न-फला-ऽऽदे:देवस्य पुरो ढौकनं साधो-निमन्त्रणं च विना, स्वयमऽ-ग्रहणम् ।" इति यावजीव-नियमे सति तद-ऽ-करणे नियम-भङ्गः 14 - नैवेयपात्राऽऽदिकम् = (नैवेद्यस्य पात्र०) । Page #46 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨] દેવાદિદ્રવ્યોની વ્યાખ્યા આ વિષેની વિશેષ સમજ બૃહત્કલ્પ-સૂત્રના ભાષ્યમાંથી સમજવી “તેથી, એ પ્રકારે પ્રભુ) પૂજાના તથા મુનિ) દાનના, એમ બન્નયના ફળરૂપે તે ત્રણેયના જન્મ ભોગરૂપ ફળોથી ભરેલા રાજકુળમાં થયા. “અહો ! પૂજાનું કેટલું બધું માહાભ્ય છે? ૧” તથા તપ અને નિયમો-વતો-એ કરીને મોક્ષ મળે છે, દાન કરીને ઉત્તમ ભોગો મળે છે, દેવપૂજાએ કરીને રાજ્ય મળે છે, અને અનશનપૂર્વકના મરણ કરીને ઇન્દ્રપણું મળે છે.” ૨ ત્યાર પછી“કેટલાક ભવો બાદ તે મૃગ બ્રાહ્મણ વગેરે (ત્રણેય) મોક્ષ પામ્યા છે.” જ (ઉપર જણાવ્યા) તે (કારણો) થી જિનપૂજા કરતાં પહેલાં દેવની પૂજા કરવા માટે તૈયાર કરેલા પોતાના કેસર) ચંદનની વાટકીમાંથી બીજી વાટકીમાં અથવા પોતાની હથેલીમાં ચંદન જુદું લઈને, તેનાથી તિલક) ભૂષણ કરીને શ્રાવકે દેવપૂજા કરવી જોઈએ. વળી, પોતાના ઘરનો દીવો દેવના દર્શન કરવા માટે લાવવામાં આવેલો હોય, તો તે દીવો દેવનો દેવ દ્રવ્યરૂપ બની જતો નથી. છે તથા, દેવની આગળ ધરાવવાના નૈવેદ્ય લાવવા માટેના (ઘરના) વાસણો વગેરે દેવના (દ્રવ્યરૂપ) બની જતા નથી. છે તથા, કોઈએ જાવજીવ સુધીનો એવો નિયમ કર્યો હોય, કે “નવા અન્ન, પક્વાન્ન, નવાં ફળ વગેરે શ્રીદેવની આગળ ધરાવ્યા વિના અને મુનિ મહારાજશ્રીને વહોરાવ્યા વિના વાપરીશ નહીં.” અને જો તેનું પાલન ન કરે, તો નિયમનો ભંગ થાય. 14 જેમાં નૈવેદ્ય વ. મૂકીને ધરવામાં આવે, તે વાસણો વગેરે (નૈવેધનું પાત્ર) [આ ઉપલક્ષણાત્મક સમજવું. તેથી, એમ બીજી પણ અનેક ચીજો સમજી લેવાની હોય છે. વસ્તુ ભક્તિથી ધરવામાં આવે, તેના સહકારમાં જે હોય, તે વસ્તુઓ દેવદ્રવ્યાદિક રૂપે ન બને. એ ભાવાર્થ છે. સંપાદક). Page #47 -------------------------------------------------------------------------- ________________ १० देवादिद्रव्यव्याख्या। [गाथा-२ - नियमा-5-भावे तु तद-ऽनिवेदने भक्ति-भङ्गा-ऽऽशातना स्यात् । "न तु देव-दृष्टं देव-सत्कम्" तेन न देव-द्रव्य-भक्षण-दोष-प्रसङ्गः ।" इत्याऽऽदि-विधि-निषेध-वादोऽपि घटते । इति ॥२॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨] દેવાદિ દ્રવ્યોની વ્યાખ્યા ૧૦ અને જો એવો કોઈ નિયમ ન રાખ્યો હોય, છતાં દેવ ગુરુને ન ધરે, તો ભક્તિ ન સાચવવા રૂપ (તેઓની) આશાતના થાય. ↑ પરંતુ “દેવની સાથે એ રીતે સંબંધિત થવા માત્રથી, દેવનું (દેવ) દ્રવ્ય ન થાય. અને તેથી, દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે નહીં.” ↑ એ વગેરે રીતે-વિધિ (દેવ-દ્રવ્ય વગેરે ક્યારે કહેવાય ? તે)ની અને નિષેધ (દેવ-દ્રવ્ય વગેરે ક્યારે ન કહેવાય ? તે)ની વિચારણા (બરાબર) ઘટાવી લઈ, સમજવી. (શાસ્ત્રોક્ત વિધિ અને નિષેધ બરાબર ઘટાવીને-માપીને યોગ્ય સમજપૂર્વક નિર્ણય લેવો. કે “કઈ વસ્તુ ક્યારે દેવ દ્રવ્યાદિકપણે કહેવાય ? અને ક્યારે ન કહેવાય ?”) ૨ Page #49 -------------------------------------------------------------------------- ________________ ११ सप्तद्वाराणि । [ गाथा-३ द्वार-सप्त 1 अथ कोपक्रमः। सप्त-द्वारैः देवा-ऽऽदि-द्रव्य-प्ररूपणां दर्शयति :भेया-वुड्डी-णासो गुण-दोसा पायच्छित्त-दिट्ठऽन्ता । एएहिं दुवारेहिं, एअस्स परूवणा णेया ॥३॥ ___ "भैय०" त्ति तत्रसप्त-द्वार-स्वरूपम् । १. शैक्ष-'शिक्षा-प्रयोजका द्रव्य-प्रकाराः भेदाः । २. सम्यक्-चिन्ता-पूर्वा स्व-धना-ऽऽदि-प्रक्षेप-विधिना तदु-पचितिः वृद्धिः । ३. लोभा-ऽऽद्युदयोदीरित-भक्षणो-पेक्षणा-ऽऽदिना तद्-धानिः विनाशः। ४. तयोः करण-वारणा-ऽऽदिना पुण्या-ऽनुबन्धि-पुण्या-ऽऽदेलभिः गुणः । ५. तद्-विनाशोद्वेलित-पापा-ऽनुभावः=दोषः । ६. 'तद्-विशोधकोऽनुष्ठान-विशेषः प्रायश्चित्तम् । 1 . उपदेश-कृत-कर्मा-ऽभ्यासः-शिक्षा । 2 . तदुपचितिः स-भेद-मूल-द्रव्यस्य । 3 . लोभा-ऽऽयुदय० = ज्ञाना-55वरणा-ऽन्तराय-प्रमाद० । 4 . उदीरित०= प्रवृत्त । 5 - करण-वारणा-ऽऽदिना= [वृद्धेः करणम्, विनाशस्य वारणम् ॥ 6 - उद्वेलित० वर्द्धित, छा०, पुष्ट, मे० 7 . तद्-विशोधकः= [दोष-विशोधकः ।। Page #50 -------------------------------------------------------------------------- ________________ S ગાથા-૩]. ભેદ વગેરે સાત ધારો $ દેવાદિક દ્રવ્યનો વિચાર જ સાત મુદ્દાઓ દ્વારા કરવાનો છે, તે સાત દ્વારા) હવે બતાવવામાં આવે છે भेया-बुद्दी-णासो गुण-दोसा पायच्छित्त-दिट्ठऽन्ता । एएहिं दुवारेहिं एअस्स परूवणा णेया ॥३॥ ભેદો,' વૃદ્ધિ નાશ ગુણો" દોષો, પ્રાયશ્ચિત્તો અને દૃષ્ટાંતો, એ સાત દ્વારોએ કરીને, એ (દેવાદિક દ્રવ્યોની પ્રરૂપણા-સમજૂતી-બરાબર મેળવવી.૩” “મેચ૦” ત્તિ જે તે (સાત ધારો)માં ૧. શિષ્યને શિક્ષા-બોધ-થવામાં સહાયક થાય તે રીતે દ્રવ્યોના મુખ્ય અને પેટા) પ્રકારો જેમાં બતાવાય, તે-ભેદ દ્વાર. ૨. સારી રીતની સાર-સંભાળ રાખવાપૂર્વક પોતાની તરફથી અને બીજા તરફથી આવતું) ધન વગેરે ઉમેરવા દ્વારા વિધિપૂર્વક તેમાં વધારો કરવો,તે વૃદ્ધિદાર. ૩. લોભ વગેરે આંતરિક શત્રુઓના-કષાયોના-ઉદયના બળથી જાગતી (તે દ્રવ્યોનાં ભક્ષણ-ઉપેક્ષા વગેરેની વૃત્તિથી હાનિ પહોંચાડવી (ઘટાડો કરવો-વૃદ્ધિમાં રુકાવટ પહોંચે તેમ કરવું, તે વિનાશ દ્વાર. ૪. તે બેથી-એટલે કે વૃદ્ધિ કરવી અને હાનિ રોકવી વગેરેથી પુણ્યાનુબંધી પુણ્ય (અશુભ-આશ્રવનિરોધ, સંવર, તથા નિર્જરા) વગેરેનો લાભ મળે, તે ગુણકાર. ૫. તે દ્રવ્યોના વિનાશથી ઉદ્ભવતાં પાપોનો પ્રભાવ અનુભવવાનો પ્રસંગ આવે, તે દોષદ્વાર. ૬. લાગેલા દોષોની શુદ્ધિ માટે ખાસ પ્રકારનાં જે અનુષ્ઠાન કરવામાં આવે, તે પ્રાયશ્ચિત્તદ્વાર. 1 ઉપદેશને અનુસાર આચરણ કરવાનાં કાર્યો કરવાની ટેવ પાડવી તે શિક્ષા. 2 ભેદોપૂર્વકનાં મૂળભૂત દ્રવ્યોમાં. શાનાવરણીય કર્મ, અંતરાય કર્મ, પ્રમાદ. 4 પ્રેરાયેલી. 5 કરવા અને રોક્વા વગેરેથી વૃિદ્ધિ કરવી, અને નાશ રોકવો.] ઉલિત એટલે-વધારેલ. છા, પુષ્ટ. મે૦ તેની શુદ્ધિ કરનાર [દોષો દૂર કરી શુદ્ધિ કરનાર.] 7 Jair ducation International Page #51 -------------------------------------------------------------------------- ________________ १२ प्ररूपणावैशिष्टयम् । 8 9 10 11 - - ७. सप्तद्वाराणि । क्रमात् गुण-दोषयोः प्रवृत्ति - निवृत्ति - दाढर्या ऽर्थं निरूपित मुदाहरणम् = दृष्टा ऽन्तः । [ गाथा-३ ' द्वारैः एतस्य = देवा ऽऽदि-द्रव्यस्य 7 एतैः = बुद्धि-स्थैः 10 प्ररूपणा - या = सम्यग् - ज्ञान - विषयी - कार्या । यतः 11. “सम्यग् - ज्ञानत एव सम्यग् - " प्ररूपणा प्रतिपत्तिश्च भवति " इति भावः ||३|| प्रवृत्ति - निवृत्ति-दा-ऽर्थम् = [ गुण-प्रवृत्ति-दाढर्या ऽर्थम् दोष-निवृत्ति- दाढर्या ऽर्थम् ] । द्वारैः = [ व्याख्याऽङ्ग-निरूपण - स्व-रूपैः ] । प्ररूपणा = [स्व-रूप-व्याख्यान-रूपा ] [सम्यक्-प्ररूपणा, सम्यक्-प्रतिपत्तिश्च ] Page #52 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩] ભેદ વગેરે સાત વારો ૭. ગુણમાં પ્રવૃત્તિ કરવાની અને દોષો કરતાં અટકી જવાની મનોવૃત્તિ મજબૂત થાય, તેવા-ગુણ અને દોષને લગતાં ઉદાહરણો આપવાં, તે દષ્ટાંતધાર. છે આ સાત દ્વારા મનમાં બરાબર ઠસાવી લઈ, એ દેવાદિક દ્રવ્યોની વિચારણા' બહુ જ સારી રીતે સમજી લેવી જોઈએ. જ એટલે-ભાવાર્થ એ છે, કે સાચું જ્ઞાન થાય, તો જ સાચું સમજાવી શકાય છે, અને તો જ સાચી સમજ'' આવે છે.” ૩. (જે જે પ્રકરણમાં ઉપર જણાવેલા સાત મુખ્ય મુદ્દાઓપૂર્વક દેવાદિક દ્રવ્ય વિચારવામાં આવ્યાં છે, તે વિચારવાનો પ્રકરણો તેનાં દ્વાર છે.) 8 પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં દઢતા લાવવા માટે ગુણોમાં પ્રવૃત્તિ કરવાની દઢતા લાવવા માટે, અને દોષો દૂર કરવામાં રુકાવટમાં દેઢતા લાવવા માટે.J. 9 તારો એટલે-વ્યાખ્યા કરવાના વિભાગોનું-અંગોનું-નિરૂપણ કરવાના સાધનરૂપ. 10 પ્રરૂપણા-એટલે સ્વરૂપની વ્યાખ્યા કરીને સમજાવટ રૂ૫.] 11 સિાચી સમજ એટલે-સાચી સમજાવટ અને સાચી સમજ.] Page #53 -------------------------------------------------------------------------- ________________ १३ भेद-द्वारोपक्रमः । 1 अथ उद्देशा - ऽनुक्रमेण भेद - स्व-रूपम् । उत्तर-भेदाः । 1 2 34 · - तं यं पंच - विहं चेइय- दव्वं च गुरुअ-दव्वं च । णाणं साहारणगं धम्मं, पत्तेयं तं ति - विहं ॥४॥ १ - भेदद्वारम् । ॥ १ - भेद-द्वारम् ॥ मूलोत्तरा - 'आदि-शब्द - नियमितं मूलोत्तरा - ऽन्वितं भेद - द्वारमाह : "तं णेयं ०" इति + तद् = देवा - ऽऽदि- द्रव्यम् ज्ञेयम् पञ्च-विधम् = 'निश्रा-विषय- भेदात् पञ्च-प्रकारम् । तद् यथा 1 तथा १. चैत्य-द्रव्यम्, २. गुरु- द्रव्यम्, ३. ज्ञान- द्रव्यम्, ४. साधारण-द्रव्यम्, ५. धर्म- द्रव्यम् च । आदि० = [ द्वितीय-गाथा - निर्दिष्ट० || तद् = मूल-भेद - भिन्नं देवा-ऽऽदि- द्रव्यम् प्रत्येकमू त्रि-विधम् = जघन्या-ऽऽदि-भेदेन त्रि-प्रकारं भवति । ऽन्वितं = [मूल-भेदाऽन्वितम्, उत्तर-भेदाऽन्वितम् ]1 [ गाथा-४ भेद-द्वारम् = [भेदा-Sऽख्यं द्वारम् ] निश्रा - विषय - भेदात् = [निश्राया विषयभेदात् ] Page #54 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪] ૧. ભેદવાર ૧લું ભેદદ્વાર જે પહેલી તથા બીજી ગાથામાં વાપરેલા) આદિ' શબ્દથી ખાસ સૂચિત કરવામાં આવેલાં દ્રવ્યોના મૂળભેદો અને પેટાભેદો બતાવવા દ્વારા ઉદ્દેશના અનુક્રમથી આવેલું ભેદ નામનું પહેલું દ્વાર સમજાવવામાં આવે છે तं णेयं पंच-विहं चेइय-दव्वं च गुरुअ-दव्वं च । णाणं साहारणगं धम्म, पत्तेयं तं ति-विहं ॥४॥ “તે દ્રવ્ય) પાંચ પ્રકારે જાણવું- ચૈત્ય(દેવ)દ્રવ્ય,' ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય અને અને ધર્મદ્રવ્ય. તે દરેક પણ ત્રણ ત્રણ ભેદ હોય છે.” ૪ “તં દેવં.” તિ તે દેવાદિ દ્રવ્ય જાણવું પાંચ પ્રકારે નિશ્રા કરવાના વિષયભૂત પાંચ નિમિત્તો એટલે કે જે પાંચ નિમિત્તોને અનુલક્ષીને-દ્રવ્યોની નિશ્રા કરવામાં આવે-જેમને જેમને માટે આપવામાં સમર્પિત કરવામાં આવે (મુખ્ય) તે દ્રવ્ય, પાંચ પ્રકારે છે. તે આ રીતે - ૧. ચૈત્યદ્રવ્ય, ૨. ગુરુદ્રવ્ય, ૩. જ્ઞાનદ્રવ્ય, ૪. સાધારણદ્રવ્ય. ૫. ધર્મ દ્રવ્ય. ઉપરાંત, તે=મૂળભેદ રૂપ દેવાદિક દ્રવ્યો દરેક ત્રણ પ્રકારે છે=જઘન્ય વગેરે ભેદે કરીને ત્રણ પ્રકારે હોય છે. [1 આદિ શબ્દ [બીજી ગાથામાં વાપરેલો છે.] 2 મૂળ અને પેટા ભેદો મૂિળ ભેદોયુક્ત, અને પેટા ભેદો યુક્ત 3 [ભેદ નામનું પહેલું) દ્વાર] 14 નિશ્રાના વિષયના ભેદથી Page #55 -------------------------------------------------------------------------- ________________ १४ १ - भेदद्वारम् । [ गाथा-४ चैत्य-द्रव्यस्व-रूपम् । 1 अयं भावः चैत्यस्य अर्हद्-बिम्बस्य निश्रितम् द्रव्यम्="देव-द्रव्यम्" इत्य-ऽर्थः । अत्र- 5"चैत्यं जिनौकस्तद्-बिम्बे, चैत्यो जिन-सभा-तरुः।" इति-हैम-वचनात्स-परिकर-प्रासादो "वास्तु-रूपत्वेन देव-द्रव्येऽन्तर्भूतत्त्वात् पृथग् नोक्तः, इति । तिच यथा-ऽहं-'मूल्या-ऽऽद्य-ऽपेक्षया त्रिधाः १. जघन्यम् २. मध्यमम् ३. उत्कृष्टं च । तत्र- १. नैवेद्य-मृद्-वंशोपकरणा-ऽऽदि जघन्यं द्रव्यम् । २. वस्त्र-धातु-काष्ठ-भाजनोपकरण-चतुष्पदाऽऽदि __ मध्यमं द्रव्यम् । ३. कनक-रूप्य-मौक्तिक-वास्तु-क्षेत्रा-ऽऽदि उत्कृष्टम् । चैत्य-द्रव्य-भेदाः। 5 - चैत्यम= ["चैत्यं मृतक-चैत्ये स्याच्चिता मृतक-चितावऽपि । चैत्यं जिनौकस्तद-बिम्ब, चैत्यो जिन-सभा-तरुः ।।" श्री-हैमा-नेकार्थः सर्ग २ श्लो० ३५६] "चैत्यमा-ऽऽयतने बुद्ध-बिम्बेऽप्युद्दिश्य पाद-पे" इति-रुद्र-वचनात् । [डे०] 6 . वास्तु= [वास्तु-रूपत्वेन निवासस्थान-स्व-रूपत्वेन] । 7 . मूल्या-ऽऽद्य-उपेक्षया परिमाणा-ऽपेक्षया । 8 . नैवेय० = ऽन्नादि, [मे०]| Page #56 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪] 5 678 ૧. ભેદદ્વાર ↑ “ભાવાર્થ એ છે, કે ૧. ચૈત્યનીઅરિહંત પ્રભુના પ્રતિમાજીની નિશ્રાનું દ્રવ્ય–તે “દેવદ્રવ્ય.” એમ અર્થ સમજવો. આ પ્રસંગે- “ચૈત્યું બિનૌસ્તઙ્ગ-વિમ્યું, ચૈત્યો બિન-સભા-તફઃ ।'' આ પ્રમાણે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના અનેકાર્થકોષમાં બતાવેલ છે. તેથી, પરિકર સાથેનું એટલે કે પોતાના પરિવારપૂર્વકનું જિનમંદિર પણ શ્રી પ્રતિમાજી માટેનું વાસ્તુરૂપ સ્થાન હોવાથી, તેને લગતા દ્રવ્યનો પણ દેવદ્રવ્યમાં જ સમાવેશ થઈ જતો હોવાથી જુદો ભેદ ગણાવ્યો નથી. તેના યોગ્ય કિંમત-મૂલ્ય-વગેરેની અપેક્ષાએ જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ, ત્રણ ભેદો બતાવવામાં આવેલા છે. તેમાં-૧, નૈવેદ્ય, માટી તથા વાંસ વગેરેનાં ઉપકરણો, તે જઘન્ય દ્રવ્ય. ૨ વસ્ત્ર, (લોખંડ, પિત્તળ, વગેરે) ધાતુઓનાં વાસણો, લાકડાનાં ઉપકરણો-સાધનો, ચોપગાં પશુઓ વગેરે મધ્યમ દ્રવ્ય. ૩. સોનું. રૂપું, મોતી (વગેરે ઝવેરાત), ઘર-મકાન, ખેતર, વાડી, વગેરે ઉત્કૃષ્ટ દ્રવ્ય. ૧૪ ચૈત્ય [મરણ પામેલાની સ્મૃતિમાં બંધાવેલ સ્થાન તે ચૈત્ય કહેવાય છે. ચિતા એટલે મૃતકની ચિતિ-એટલે મૃતકને બાળવા માટે સળગાવવામાં આવેલ અગ્નિસ્થાન ચૈત્ય એટલે જિનમંદિર, જિનપ્રતિમા, અને ચૈત્ય એટલે જિનેશ્વરદેવની સભાનું (સમવસરણમાં જે વૃક્ષ હોય છે, કે જેની નીચેના સિંહાસન ઉપર શ્રી જિનેશ્વરદેવ બિરાજમાન થઈ ધર્મદેશના આપે છે, તે] વૃક્ષ. [શ્રી હૈમઅનેકાર્થકોષ. સર્ગ ૨. શ્લો૦ ૩૫૬] ચૈત્ય શબ્દ આયતન-મંદિર અર્થમાં છે. બુદ્ધની પ્રતિમા અર્થમાં છે; અને ઉપદેશના વૃક્ષ અર્થમાં પણ છે.” આ પ્રમાણે રૂદ્રના કોષમાં છે. ડે [પહેલાના ઉપાશ્રયની પ્રતમાં આ પ્રમાણે વિશેષ છે. ઘણા વૈદિક વિદ્વાનો ભૂતકાળમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ભેદ સમજી ન શકવાથી, બન્નેયને એકરૂપે સમજતા હતા.] ઉદ્દિશ્ય-પાદપે-શબ્દનો અર્થ ઉપદેશ વૃક્ષ અપેક્ષિત હોય, એમ જણાય છે. ] વાસ્તુરૂપ-નિવાસસ્થાન રૂપ. મૂલ્યની-કિંમતની અપેક્ષાએ નૈવેદ્ય-અન્ન (આહા૨) વગેરે. Page #57 -------------------------------------------------------------------------- ________________ १५ १ - भेदद्वारम् । [ गाथा-४ २ एवम् यथा-सम्भवम्गुरु-द्रव्या-ऽऽदि- गुरु-द्रव्यं भाव्यम् । स्व-रूपम् । ३ “भीमः" -इति- “भीम-सेनः" न्यायात्ज्ञानम्-ज्ञान-द्रव्यम् "पुस्तक-द्रव्यम्" इत्य-ऽर्थः । ४ तथासाधारण-द्रव्यम्="चैत्य-पुस्तका-°ऽऽपद्-गत-श्राद्धा-ऽऽदिसमुद्धरण-योग्यम् । "ऋद्धि-मच-छावक-मीलितं भाण्डा-ऽऽगार-रूपं 11"क्षेत्र-द्रव्यम्" इत्य-ऽर्थः । तदऽपिपूर्ववत् त्रिधा भाव्यम् । ५. धर्म-द्रव्यम्= प्रायः साधारण-धियाचैत्या-ऽऽदि-14(द्वादश)- धर्म-स्थानेयथा-शक्ति व्यय-निमित्तम् 15प्रतिज्ञातं द्रव्यम् । 9 . चैत्य० =जिन-गृहं प्रतिमा च, मे०] बिम्बं प्रासादश्च, [आ० छा०] । 10 - आपद्-गत० =तत्राऽपि सीदत्-पदे व्यापारितमऽपि विशेष-लाभाय इति । [सं०] । 11 - क्षेत्र द्रव्यम्० क्षेत्र-पदं सप्तसु रूढम् । [मे०] क्षेत्रत्वं च सप्तानां रूढमेव [धर्म-संग्रहे] । 12 - धर्म-द्रव्यम्= ["धर्म-वृद्धि-धिया द्रव्यम्= धर्म-द्रव्यम्" इति सम्भाव्यते]। 13 - साधारण-धिया अत्र भक्ति-पात्रा-ऽनुकम्पा-ऽऽदि-अन्यतरा धीः कार्य-काले, साधारण धीनिश्राकाले । [डे०] । 14 . [द्वादश] =भक्त-परिज्ञा-ऽनुसारेण [नव] स्थानानि, राज-प्रश्नीय-योग-शास्त्र-ऽनुसारेण ___अनुकम्पा-पदं । पञ्चाशका-ऽनुसारेण पौषध-शाला-ऽमारि-पदं । [डे०] । 15 - प्रतिज्ञातं= धर्म-वृद्धि-धिया मे०] [धर्म-वृद्धि-रूप-सामान्य-धिया] । . प्रतिज्ञातं साक्षात् परम्परया वा, [आ०] । 16 - द्रव्यम्-नाणका-ऽऽदि । [मे० छा० डे०] । Page #58 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪] ૧. ભેદવાર ૧૫ ૨. એ પ્રકારે, સંભવે તે પ્રમાણે ગુરુદ્રવ્ય=વિષે પણ સમજી લેવું. ૩. જેમ “ભીમ” શબ્દ ઉપરથી “ભીમસેન” સમજી શકાય છે, તેમ જ્ઞાન” શબ્દ ઉપરથી “જ્ઞાન-દ્રવ્ય” સમજી લેવું. એટલે કે- “પુસ્તકોનું દ્રવ્ય.” ૪. સાધારણ દ્રવ્ય=ચૈત્ય, પુસ્તક, આપત્તિમાં આવી પડેલા શ્રાવકો વગેરેનો ઉદ્ધાર કરવા માટેનું દ્રવ્ય, એટલે કે-શ્રીમંત શ્રાવકોએ એકત્ર કરેલું “ક્ષેત્રદ્રવ્ય – (ઉપરનાં મુખ્ય દ્રવ્યોને લગતાં જુદાં જુદાં ખાતાંઓનું દ્રવ્ય.” તે પણ ઉપર પ્રમાણે ત્રણ પ્રકારનું સમજવું. ૫. ધર્મદ્રવ્ય= કોઈ પણ ખાસ ખાતાના નામ વિના) ઘણે ભાગે સામાન્ય સમજથી જિન ચૈત્ય વગેરે બાર') ધર્મસ્થાનોમાં પોતાની શક્તિ પ્રમાણે વાપરવા માટે જે દ્રવ્ય માન્યું ઠરાવ્યું, નક્કી કર્યું, કબૂલ્યું, કે જુદું કાઢ્યું હોય, તે. 9 ચૈત્ય-જિનમંદિર અને શ્રી જિન પ્રતિમા મેo પ્રતિમાજી અને મંદિર આ૦ છા૦. 10 તેમાં પણ સીદાતા ક્ષેત્રમાં વાપરવામાં આવે, તો વિશેષ લાભને માટે થાય છે. ડે૦ આ અંગે પ્રથમ આવૃત્તિના સંપાદકશ્રીએ અત્રે રજૂ કરેલ વિશિષ્ટ વિચારણા જુઓ પરિશિષ્ટ-૮ પેજ-૧૪૪ ઉપર. 11 ક્ષેત્રદ્રવ્ય-ક્ષેત્ર શબ્દ સર્વ (સાત) ક્ષેત્રમાં રૂઢ છે. મે૦ ક્ષેત્રપણું સાતમાં જ રૂઢ સમજવું-ધર્મસંગ્રહ. ધર્મદ્રવ્યઃ “ધર્મમાં વધારો કરવાની બુદ્ધિથી જે દ્રવ્ય હોય, તે ધર્મદ્રવ્ય.” એમ વ્યાખ્યા સંભવે છે. 13 સાધારણ બુદ્ધિથી જે દ્રવ્ય હોય તે સાધારણ દ્રવ્ય. અહીં કાર્ય વખતે-ભક્તિપાત્ર, અને અનુકંપા વગેરે બુદ્ધિમાંની કોઈ પણ બુદ્ધિના ખાતામાં જે દ્રવ્ય વપરાય, અને નિશ્રા કરતી વખતે સાધારણ બુદ્ધિ રાખવામાં આવેલી હોય, તે સાધારણ દ્રવ્ય (10) (બાર)-ભક્તપરિજ્ઞા નામના શ્રી પન્ના સૂત્રને આધારે નવ સ્થાનો છે. રાજપ્રશ્નીય - યોગશાસ્ત્રને અનુસારે અનુકંપાસ્થાન વધારવાથી ૧૦ સ્થાનો છે. શ્રી પંચાશકને અનુસારે પૌષધશાળા અને અમારી (એ બે) સ્થાનો વધારવાથી ૧૨ સ્થાનો થાય છે. (o)(30) 15 ધર્મમાં વધારો થવાની બુદ્ધિથી પ્રતિજ્ઞાત કર્યું હોય (મેo) [ઠરાવ્યું હોય, નકકી કર્યું હોય, કબુલ્યું હોય, કે જુદું કાઢ્યું હોય વગેરે રીતે સમજવું.), એટલે કે “ધર્મમાં વધારો થાય” એ બુદ્ધિથી ઠરાવ્યું હોય. પ્રતિજ્ઞા બે પ્રકારે થાય છે, સાક્ષાત્ પ્રતિજ્ઞા અને પરંપરાએ પ્રતિજ્ઞા (આo) 16 દ્રવ્ય એટલે નાણું વગેરે (મેળ છાડેo) Page #59 -------------------------------------------------------------------------- ________________ १६ १ - भेदद्वारम् । [गाथा-४ 17तदऽपि 18त्रिधा । "एवम् साधारण-द्रव्य व्याख्या पञ्च-दश-भेदाः स्युः" इत्य-ऽर्थः । + अत्रएकत्वे सति अनेक-सम्बन्धित्वम्-साधारणत्वम् । तच 19नियत-कर्तृ-विषया-ऽपेक्षया । साधारणद्रव्य धर्मद्रव्यभेदः । 20उत्तरं तु अ-नियतोभया-ऽपेक्षया च भेद्यम् । 17 - तदऽपि निश्रा-स्थानम्, [मे० छा० डे०] 18 - त्रिधा परिमाणा-ऽपेक्षया, [मे०] 19 - नियत-कर्तृ-विषया-ऽपेक्षया निश्राकाले कार्यकाले चाऽवष्टम्भ-धीरेव प्रयोजिका मे०] अत्रभक्ति-अनुकम्पा-ऽऽद्य-ऽन्यतरा धीः कार्य-काले प्रयोजिका, निश्रा-काले च साधारणा-धीः प्रयोजिका | [आ०] [नियत-कर्तृका-ऽपेक्षया निश्रा-स्थान-रूप-नियत-विषया-ऽपेक्षया च] । 20 - उत्तरं-धर्म-द्रव्यम्, 21 - उभया-उपेक्षया= [अ-नियत-कत्तृका-ऽपेक्षया, अ-नियत-निश्रा-स्थान-रूप-विषया-ऽपेक्षया च] । Page #60 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪]. ૧. ભેદદ્વાર તે પણ ત્રણ પ્રકારે છે. છે એ પ્રકારે, પાંચેયના ત્રણ ત્રણ ભેદો ગણતાં પંદર ભેદો થાય છે.” છે એમાં- (સાધારણ દ્રવ્ય અને ધર્મદ્રવ્યમાં) ભંડોળ એક હોવા સાથે પ્રથમનાં ત્રણ દ્રવ્યોના જ જુદાં જુદાં ક્ષેત્રોમાં-ખાતાંઓમાં વાપરવાની અપેક્ષા રાખી હોય, તે તે ક્ષેત્રોનું) સાધારણપણે સમજવું. તેમાં, સાધારણ દ્રવ્ય ઉત્પન્ન કરનાર અમુક ચોક્કસ વર્ગ હોય છે, અને તેનો વપરાશ પણ અમુક ચોક્કસ બાબતોમાં જ કરી શકાતો હોય છે, તેથી તે, તેની પછીના (ધર્મદ્રવ્ય) કરતાં જુદું પડે છે. ત્યાર-પછીના ધર્મદ્રવ્યની ઉત્પત્તિ અને વપરાશ એ બન્નેય" અનિયત-અમુક અમુક ચોક્કસ બાબતોમાં વાપરવાનું ખાસ (પહેલેથી) ઠરાવેલ ન હોવાથી-એટલા પૂરતું તે સાધારણ દ્રવ્ય કરતાં), જુદું પડે છે. 17 તે નિશ્રા સ્થાન પણ (મેળ છાડે) 18 ત્રણ પ્રકારે ઃ પરિણામની અપેક્ષાએ. (મે૦) 19 ખાસ પ્રકારે ચોક્કસ નક્કી કરનાર કર્તા અને નિયત વિષયની અપેક્ષાએ, એટલે કે તેમાં નિશ્રા કરતી વખતે અને વાપરતી વખતે, જે જાતની બુદ્ધિ-સમજ-ખાસ સંકલ્પ-કરવામાં આવેલ હોય, તે ખાસ પ્રયોજિકા હોય છે. એટલે “આ અમુક દ્રવ્ય” એમ નક્કી કરવા, સમજવા અને વાપરવામાં એ યોગ્ય દોરવણી આપે છે. (મેo) અહીંભક્તિ, અનુકંપા વગેરેમાંથી કોઈપણ પ્રકારની બુદ્ધિ કાર્યકાળે એટલે કે વાપરતી વખતે દોરવણી આપે છે, અને નિશ્રા કરતી વખતે સાધારણ બુદ્ધિ નિર્ણય કરી આપે છે. (આ૦) ખાસ સ્થાનોમાં વાપરવાની અપેક્ષાએ અને નિશ્રાસ્થાન રૂપ નિયત ખાસ વિષયની અપેક્ષાએ. એમ બે અપેક્ષા સમજી શકાય છે. સિાધારણ દ્રવ્યમાં-સાધારણ દ્રવ્ય તરીકે કાઢતી વખતે કે આપતી વખતે-નિશ્રા કરતી વખતે-સાધારણ બુદ્ધિ મુખ્ય હોય છે. અને તે દ્રવ્ય વાપરતી વખતે-સાધારણના જુદા જુદા સાત ક્ષેત્ર જુદા જુદા સમજીને તે દ્રવ્ય વાપરવાનું હોય છે. આપતી વખતે ભલે સાધારણ દ્રવ્ય-એવું નામ રાખ્યું હોય પરંતુ વાપરતી વખતે સાત અલગ અલગ સમજવાં જોઈએ. એમ ભાવાર્થ સમજાય છે. સં૦] 20 ત્યાર પછીનું એટલે ધર્મદ્રવ્ય સમજવું. 21 બન્નેય રીતે – એટલે. નિશ્રા પણ પહેલેથી નક્કી ન કરાઈ હોય, અને વપરાશ કરતી વખતે પણ ચોક્કસ કરવામાં ન આવે. એમ બન્નેય રીતે અનિયત અપેક્ષા [ધર્મદ્રવ્યમાં હોય.] Page #61 -------------------------------------------------------------------------- ________________ १७ 22 - 223353 24 - - 23 निश्रा-काले= "निश्रा-काले- प्रवर्तक- धी-भेदाद्, विषय- भेदाद् वा भेद्यम्, कार्य-काले- प्रवर्तक-धी-भेदाद् विषय-भेदाद् वा भेद्यम्, इत्य- ऽर्थः ] । - 22 १ - भेदद्वारम् । 'अथवा 23 निश्रा - काले कार्य-काले वा, प्रवर्त्तक- धी-भेदाद् 24 विषय-भेदाद् वा 25 सर्वत्राऽपि भेदः - स्व-धिया स्फुटं बोध्यः । अथवा= [“पञ्च-द्रव्य-रूप-मूल-भेद - सप्त- क्षेत्राSSत्मक-साधारण-द्रव्य-द्वादश-क्षेत्रा-SSत्मक-धर्म-द्रव्याणां मध्ये यथा ज्ञान- द्रव्यं त्रिषु स्थानेषु समायाति तेषु को भेदः ? मूल-द्रव्ये - ज्ञानद्रव्यम् साधारणे धर्म-द्रव्ये चाऽपि । अथवा - जिन-प्रतिमा-मन्दिरतया देव-द्रव्यमऽपि त्रिष्वेव स्थानेषु पुनः पुनरुक्तम् । तत्रः क आशयः ? इत्या-ऽऽशङ्कायाः सर्वत्र निवारणाय समाधानम् । तेन-साधारण-धर्म-द्रव्ययोर्भेदस्य समाधाना-ऽन्तरं च] । विषय-भेदाद्वा । [“विषय - भेदाद् वा भेद्यम्" इत्य- ऽन्वयः ] | सर्वत्राऽपि-पञ्च-द्रव्येषु, [ गाथा-४ सप्त-क्षेत्राSSत्मक-साधारण-द्रव्ये, द्वादश-भेदाऽऽत्मक-धर्म-द्रव्ये च] | Page #62 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪] ૧. ભેદદ્વાર ૧ ૭ છે અથવા બીજી રીતે - નિશ્રા કરતી વખતે- (અમુક કાર્ય માટે વાપરવાનું ઠરાવતી વખતે) અથવા, વાપરતી વખતે વાપરનારના મનની સમજના નિર્ણય ઉપરથી, અથવા વાપરવાની જુદી જુદી બાબતો ઉપરથી, એમ દરેક ઠેકાણે પાંચેય દ્રવ્યોમાં જુદાપણું, પોતાની બુદ્ધિથી સ્પષ્ટ રીતે સમજવું. | (સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રો પૂરતું નિયત હોવાનું સમજાય છે, અને ધર્મદ્રવ્ય અનેક ધાર્મિક કાર્યો પૂરતું-સર્વસામાન્ય ધાર્મિક કાર્યોમાં વાપરી શકાય, તેવી રીતની સમજથી એકત્ર થયેલું હોય છે. લાગા, વેપારના નફામાં ભાગ, મિલ્કતમાં ભાગ વગેરેથી ઉત્પન્ન થયેલું હોય છે.) 22 અથવા બીજી રીતે અહીં વિચારવાનું એ છે કે- પાંચ મૂળ દ્રવ્યો, તેમાં સાત ક્ષેત્રરૂપ ચોથો ભેદ સાધારણ દ્રવ્ય, અને બાર ક્ષેત્રરૂપ પાંચમો ભેદ ધર્મદ્રવ્ય છે. તે ત્રણેયમાં શાનદ્રવ્ય આવે છે, તો એ ત્રણેય પ્રકારના જ્ઞાનદ્રવ્યમાં ફરક શો? એ જ પ્રમાણે-દેવદ્રવ્ય મૂળભેદમાં ગણાવેલ છે. જિન પ્રતિમાજી અને જિનમંદિર રૂપ પહેલા દેવદ્રવ્યના સાધારણ દ્રવ્યમાં બે ભેદ ગણાવેલા છે તો તેમાં ફરક શો ? આ પ્રશ્નો સહેજે ઉઠે તેમ છે. તેથી ઉપર કહેલું સમાધાન દરેક ઠેકાણે લાગુ કરી લેવું. જેમ કે- ૧ - સીધી નિશ્રાથી દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય -કે ગુરુદ્રવ્ય વગેરે પહેલેથી જ નક્કી કરવામાં આવેલ હોય છે, તે મૂળ ભેદના દ્રવ્યમાં ગણાય. સાધારણ ઠરાવ્યા પછી સાત ક્ષેત્રમાં વેચતી વખતે દેવદ્રવ્ય તરીકે વપરાય, એ જ પ્રમાણે-ધર્મદ્રવ્ય તરીકેની એક સર્વ સામાન્ય નિશ્રા હોય છે, જે વાપરતી વખતે, જે ધાર્મિક કાર્યમાં વાપરવું હોય, તેમાં વાપરવામાં આવે. તે ધર્મદ્રવ્ય તરીકેની નિશ્રાનું દ્રવ્ય ગણાય છે. પાંચના-સાતના-બારના પેટા ભેદો ઘણા હોય છે. આ રીતે જુદી જુદી માનસિક અપેક્ષાએ નય ભેદની અપેક્ષાએ જુદાપણું છે. આ અંગે પ્રથમ આવૃત્તિના સંપાદકશ્રીએ અત્રે રજૂ કરેલ વિશેષ વિચારણા જૂઓ પરિશિષ્ટ-૮ પેજ-૧૪૭ ઉપર. 23 નિશ્રા કરતી વખતે [નિશ્રા કરનારની જુદી જુદી સંકલ્પ-સમજ-ને લીધે, અથવા નિશ્રા કરવાના જુદા જુદા વિષયો-વાપરવાનાં ક્ષેત્રો-દરેકને જુદા જુદા (ભેદથી)-પોતાની બુદ્ધિથી સમજવા, અને કાર્યકાળ એટલે વાપરતી વખતે-પ્રાયઃ વાપરવાની જુદી જુદી સમજને લીધે, અથવા વાપરવાના જુદા જુદા વિષયો હોવાથી, દરેકને પોતાની બુદ્ધિથી જુદા જુદા સમજવા. આ ભાવાર્થ છે.] આ અંગે પ્રથમ આવૃત્તિના સંપાદકશ્રીએ અત્રે રજૂ કરેલ વિચારણા જૂઓ પરિશિષ્ટ-૮ પેજ-૧૫ર 24 [વિષયવાર જુદું જુદું દ્રવ્ય સમજવું.] 25 સર્વત્ર એટલે પાંચેય દ્રવ્યોમાં સિાતક્ષેત્ર રૂપ સાધારણ દ્રવ્યમાં અને ૧૨ ભેદ રૂપ ધર્મદ્રવ્યમાં પણ વિષયભેદથી સમજવું.] [૧૨, ધર્મદ્રવ્ય ૭ ક્ષેત્રો કે જે સાધારણ દ્રવ્યના ભેદમાં ગણાવ્યા છે, તે સાત, ૮ નિશ્રાકૃત, ૯ (કાય) કાળ- (વાપરતી વખતે) કત, કે અમુક વખતે જ વાપરવું (2) ૧૦ પૌષધશાળા, ૧૧, અમારી, અને ૧૨ અનુકંપા.]. Page #63 -------------------------------------------------------------------------- ________________ १८ १ - भेदद्वारम् । [गाथा-४ तथा - अत्र - जघन्या-ऽऽदि-द्रव्य-विस्तारः वृद्धि-नाश-प्रायश्चित्त-विवरणा-ऽवसरे वक्ष्यते ॥४॥ ॥ इति समाप्तं प्रथमं भेद-द्वारम् ॥ 26 - वक्ष्यते- १२-गाथायाम्-वृद्धि-द्वारे १३-२०-गाथासु - नाश-द्वारे ५८-५९-गाथयोः प्रायश्चित्त-द्वारे ] Page #64 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪] ૧. ભેદદ્વાર જઘન્ય-વગેરે દ્રવ્યોની વિસ્તારથી સમજ આપવાની અહીં જરૂર છે ખરી, પરંતુ વૃદ્ધિ, નાશ અને પ્રાયશ્ચિત્ત દ્વારની વિસ્તારથી સમજ આપતી વખતે, તે સમજાવીશું.26૪. ૧ - ભેદદ્વાર સમાપ્ત 26 સમજાવીશું - [1 વૃદ્ધિકારમાં- ૧૨મી ગાથામાં, 2 નાશદ્વારમાં ૧૩થી ૨૦ગાથા સુધીમાં, 3 પ્રાયશ્ચિત્ત દ્વારમાં ૫૮-૫૯મી ગાથામાં આ અંગે પ્રથમ આવૃત્તિના સંપાદકશ્રીની વિશેષ નોંધ પરિશિષ્ટ-૮પેજ-૧૫૩ ઉપર જૂઓ. Page #65 -------------------------------------------------------------------------- ________________ २ - वृद्धिद्वारम् । अधिकारी। [गाथा-५-६ ॥२ वृद्धिद्वारम् ॥ अथ चैत्या-ऽऽदिद्रव्यवृद्धयऽधिकारिनिरूपणम् "एषां वृद्धौ वक्ष्यमाणं (गाथा-२१=२५) सत्-फलमुदेति" इति वृद्धि-द्वार-निरूपणा-ऽर्थम् चैत्य-कारणा-ऽधिकारि-गुणोपलक्षणेन पञ्चाशक-गाथाभ्याम् आदौ सामान्यतः 'तद-ऽधिकारिणं निरूपयति :अहिगारी य गिह-त्थो सुह-सयणो वित्तमं जुओ कुल-जो । अ-खुद्दो धिइ-बलिओ, मइमं तह धम्म-रागी य ॥५॥ गुरु-पूआ-करण-रई, सुस्सूसा- ऽऽइ-गुण-संगओ चेव । णायाऽहिगय-विहाणस्स, धणियमाऽऽणा-पहाणो य ॥६॥ [पञ्चाशक-७ गाथा ४-५] अधिकारि “अहिगारी०" त्ति, "गुरु-पूअ०" त्ति । स्व-रूपम । अत्रउत्सर्गतःई-दृग-गुणो गृह-स्थः प्रायः अधिकारी देवा-ऽऽदि-द्रव्य-वृद्धि-कर्ता "जिनैरुक्तः" 1 . [वृद्ध्य-ऽधिकारिणं] । 2 . [अत्य-ऽर्थम् । ] Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨. વૃદ્ધિદ્વાર – અધિકારી ૨ જું વૃદ્ધિદ્વાર $ “એ પાંચેય દ્રવ્યોમાં વધારો કરવાથી (૨૧મીથી ૨૫મી ગાથા સુધીમાં) બતાવેલું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.” તેથી પ્રસંગ પ્રાપ્ત વૃદ્ધિ કરવાના દ્વારની સમજ આપતાં પહેલાં ગાથા-૫-૬ ] ૧. અધિકારી ↑ દેરાસર કરાવવાને કે શ્રી જિનપ્રતિમાજી ભરાવવાને યોગ્ય અધિકારીના ગુણો શ્રી પંચાશકમાં નીચેની બે ગાથાઓથી જણાવ્યા છે, તેને ઉપલક્ષણ (બીજી પણ એવી બાબતોમાં એ ગુણોને, યોગ્ય અધિકારીની સૂચના) રૂપ સમજીને,સામાન્યથી પ્રથમ (વધારો કરનાર) 'અધિકારીનું સ્વરૂપ સમજાવવાની શરૂઆત કરવામાં આવે છે, બહિરી ય નિહન્ત્યો, સુદ્દઢ-સયળો વિત્તમ, ગુલો, હુત-ખો । અ-વુદ્દો ધિક્ વનિઓ, મમ, તહ ધમ્મુ-રાગી ય ારા ગુરુ-પૂઞા-રળ-રર્ફ, દુસૂતા-કફ-મુળ સંચો ચેવ । બાયાડદિય-વિજ્ઞાળસ, વૈધળિયમાળા-પહાળો ય ॥૬॥ (પંચાશક ૭. ગાથા. ૪-૧.) “(પોતાને) અનુકૂળ કુટુંબકબીલો ધરાવનાર, ધનવાન, સન્માન યોગ્ય-સર્વ લોકપ્રિય, ઉત્તમ કુળમાં જન્મ પામેલ (ખાનદાન) હલકી-કૃપણ-તુચ્છ મનોવૃત્તિ વગરનો ઉદાર), ધૈર્ય, બળયુક્ત-ધીરજવંત (ઉતાવળો કે ઉંછાછળો નહીં, શાંત-ગંભીર), બુદ્ધિશાળી, ધર્મનો રાગી, ગુરુસ્થાને રહેલાઓની પૂજા-સત્કાર કરવામાં તત્પર, શુશ્રુષા વગેરે (બુદ્ધિના આઠ) ગુણો ધરાવનાર, ચાલુ વિષય (દેવદ્રવ્યાદિકને લગતી બધી બાજુ)ની સમજ ધરાવનાર, અને (શ્રી જ્ઞાનીઓના આગમોની) આશાના પાલનમાં ખૂબ દૃઢ, એવા સગૃહસ્થ (મુખ્યપણે) (વૃદ્ધિ આદિકમાં) ખાસ અધિકારી છે- યોગ્ય છે.” ૫. ૬. “અહિયારી'' ‘મુહ-પૂ૪૦' ત્તિ ↑ અહીં (આ પાંચ દ્રવ્યની વૃદ્ધિ વગેરેનાં કાર્યોમાં),- ઉ૫૨ બે ગાથાઓમાં જણાવ્યા પ્રમાણે લાયકાત ધરાવનાર જે ગૃહસ્થ હોય, તે પ્રાયઃ-ઉત્સર્ગનિયમથીદેવદ્રવ્ય વગેરેમાં વૃદ્ધિ કરવા માટે યોગ્ય અધિકારી છે, એમ શ્રી જિનેશ્વરદેવોએ કહેલું છે. ૧૯ 6 1 [વધારો કરવાના અધિકારીનું] 2 [ણિયં=અત્યંત] Page #67 -------------------------------------------------------------------------- ________________ [ गाथा-५-६ अधिकारिगुणा: । २ - वृद्धिद्वारम् । अधिकारी। तद्यथा“की-दृग् गृह-स्थः ? १. सुख-स्व-जनः=अनुकूल-कुटुम्बा-ऽऽदि-वर्ग-सहितः २. वित्तवान् न्याया-ऽर्जित-ऋद्धिमान्, ३. युक्तःराज-सत्कारा-ऽऽदि-योग्यः, “प्रत्यनीका-ऽऽदिनाऽ-परिभूतः" इति-यावत्, ४. कुल-जः सद्-वंश्यः, कृत-प्रतिज्ञा-दि-निर्वाहकः, ५. अ-क्षुद्रः दान-शौण्डः, ६. धृति-बलिकः=चित्त-समाधान-लक्षण-सामर्थ्य-युक्, तथा ७. ज्ञाता=विद्वान्, प्रस्तुत-विधानस्य%3 "चैत्य-द्रव्या-ऽऽदि-वृद्धि-विधेः” इत्य-ऽर्थः । ८. आज्ञा-प्रधानः आगम-पर-तन्त्रः, धर्मा-ऽऽसक्तः, १०. गुरु-भक्ति-रतः= “पूजनीय-सेवा-परायणः" इत्य-ऽर्थः । ११. शुश्रूषा-ऽऽदि-गुणैः सङ्गतः= “विवेकी" इत्यऽर्थः । १२. मतिमान् स्वतः प्रशस्त-धी-मान् । अयं भावःई-दृशः श्रद्धावतः सा-ऽनुबन्ध-सत्-फलाः चैत्य-द्रव्या-ऽऽदि-वृद्धि-व्यवहाराः सु-साध्याः स्युः । 3 - अत्र कार्य-कारणयोः सम्बन्धं दर्शयितुम्- पश्चा-ऽनुपूर्व्या- कतिचिद् गुणाः* दर्शिताष्टीका कृद्भिः । कार्य-कारण सम्बन्ध-क्रम-दर्शना-ऽर्थं पश्चा-ऽनुपूर्व्या गुण-व्याख्यानं दर्शितम् । छा० Page #68 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫-૬] ૨. વૃદ્ધિદ્વાર – અધિકારી ૨૦ તે આ પ્રમાણે – “કેવો ગૃહસ્થ યોગ્ય છે?" ૧. સુખ-સ્વજન ધરાવનાર કુટુંબીવર્ગ જેને સગાં, સંબંધી-જ્ઞાતિ,મિત્ર). અનુકૂળ (દરેક સારા કામમાં સંમત તથા સાથ આપનાર-પ્રોત્સાહક) હોય, ૨. શ્રીમંત ન્યાયથી મેળવેલા ધનથી સમૃદ્ધ હોય, ૩. યુક્ત=(પ્રતિષ્ઠિત) રાજા તરફના માન-સન્માન વગેરેને યોગ્ય હોય, જેથી કરીને વિરોધીઓ કોઈ પણ કામમાં જેનો સામનો કરવાની હિંમત કરી ન શકે, ત્યાં સુધીની લાયકાત ધરાવનાર, ૪. કુળવંત–ઉત્તમ વંશમાં જન્મેલ હોય, જેથી કરીને, પ્રતિજ્ઞા-કબૂલાત-વગેરે જે પ્રમાણે કરે, તેનું તે પ્રમાણે બરાબર પાલન કરનાર, ૫. અશુદ્ર=(હલકટપણું કે કૃપણપણું ન ધરાવતા) દાન-કુશળ (ઉદારદિલ), ૬. ખૂબ ધીરજવંત=ગમે તેવા વિકટ સંજોગોમાં પણ) મનનું સમતોલપણું ન ગુમાવતાં, તે ટકાવી રાખવાનું સામર્થ્ય ધરાવનાર, એ ઉપરાંત ૭. ચાલુ બાબતના અનુભવી-જ્ઞાતા ચૈત્ય દ્રવ્ય વગેરેમાં વધારો કરવાની વિધિ વગેરેના સારા જાણકાર, ૮. આજ્ઞા-પ્રધાન=શ્રી આગમશાસ્ત્રોની આજ્ઞાને અધીન, ૯. ધર્મના રાગી સારી રીતે ધર્મિષ્ઠ, ૧૦. ગુરુ-ભક્તિમાં તત્પર એટલે કે ગુરુસ્થાને રહેલા પૂજવા યોગ્ય પુરુષોની સેવા-ભક્તિ કરવામાં તત્પર, ૧૧. શુશ્રુષા વગેરે ગુણોયુક્ત વિવેક (શાસ્ત્રો સાંભળવાની ઈચ્છા વગેરે ધર્મ પ્રેમીના આઠ ગુણો શાસ્ત્રોમાં જણાવ્યા છે, તે ધરાવનાર-વિવેકી, ૧૨. મતિમાન =જાતસમજથી સારા બુદ્ધિશાળી સુંદર-પરિણામદશ સમજ ધરાવનાર). છે રહસ્ય એ છે, કે ઉત્તમ (આત્મ) પરિણામો રૂપ ફળોની પરંપરા વધારે તેવા દેવ-દ્રવ્ય વગેરેમાં વધારો કરવાની પ્રવૃત્તિઓ વગેરે), ઉપર જણાવ્યા પ્રમાણેની શ્રદ્ધા ધરાવનારા-શ્રાવકો સારી રીતે કરી શકે તેમ હોય છે. 3 અહીં-કેટલાક ગુણો, કાર્ય-કારણનો સંબંધ બતાવવા વૃત્તિકારશ્રીએ પાછળના અનુક્રમથી પણ બતાવેલા છે. ગા. ૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ २१ अधिकारित्वसाफल्यम् । विशेषतोऽधिकारिनिरूपणम् । मार्गा-ऽनुसारित्व व्यवस्था । * २ - वृद्धिद्वारम् । अधिकारी । [ गाथा-७ तत्-प्रति-कूला भक्षण-ऽऽदि-दोषा अपि निवार्याः स्युः । वि-स-दृशस्तु दुः- साध्या एव । 17 ततः - यस्य यथा सामर्थ्यम्, सः तत्र तथा प्रवर्तते । इति ॥ ५-६ ॥ अथ अत्रैव तद-धिकारिणो निरूपयति :मग्गा - ऽणुसारी पायं, सम्म - द्दिट्ठी तहेव अणु - विरई । हिगारिणो इह विसेसओ धम्म-सत्थम्मि ॥७॥ विशेषतः " मग्गा ऽणु० " त्ति 19 भवाऽभिनन्दि - दोष-रहितः मित्रा - ऽदि-दृष्टि- सहितः 'शम-संवेगा -ऽऽद्युपलक्षितः तथा-विध-मन्द-मिथ्यात्व - कषायोदय-भाग्, भजनया च जैन-क्रियावान्, तथा-भव्यः 1 - बीजा - SSत्मकाः शमा - SSदयो बोध्याः * । 2 - ‘“तीव्र-मिथ्यात्त्वा-SS दि-कर्म-क्षयोपशम-भावात् - मार्गम् = तत्त्व-पथमऽनुसरति = अनुयाति” इत्येवं शीलो मार्गा-ऽनुसारी ।" इति-उपदेशपद - वृत्तौ ललित - विस्तरा - टिप्पनेऽपि । इत्य-ऽर्थः [ मे०] । अत्र बोध्याः । छा० । मार्गानुसारी स्यात् । यदुक्तम्- धर्म - परीक्षा - ssदौ : " मग्गा - ऽणुसारि - भावो आणाए लक्खणं मुणेयव्वं । किरिया तस्स ण णियया पडिबन्धे वाऽवि उवयारे" ॥१६॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ - -- ગાથા-૭] ૨. વૃદ્ધિદાર – અધિકારી ૨૧ અને ઊલટાં પરિણામો આપનારા દેવ-દ્રવ્યાદિકનું ભક્ષણ થઈ જવું વગેરે દોષોનું નિવારણ પણ એ કરી શકે છે. જે ઉપરના ગુણો ન ધરાવનાર હોય, તેનાથી વધારો અને હાનિનું નિવારણ, એ બન્નેય ન થઈ શકે. આથી એમ નક્કી થાય છે કે જે વ્યક્તિમાં જે કામને માટેની જે શક્તિ હોય-લાયકાત હોય, તેણે તે કામમાં-તે પ્રમાણે વર્તન કરવું જોઈએ તે પ્રમાણે વર્તન તે કરી શકે છે. પ-૬ વૃદ્ધિ કરવામાં (ખાસ) વિશેષ પ્રકારના અધિકારીઓ પણ અહીં જ બતાવી દેવામાં આવે છે. मग्गा-ऽणुसारी पायं, सम्म-द्दिट्ठी तहेव अणु-विरई। एए अहिगारिणो इह, विसेसओ धम्म-सस्थम्मि ॥७॥ “માર્ગાનુસારી, સમ્યગ્દષ્ટિ તથા દેશવિરતિધરોને આ કાર્યોમાં ધર્મશાસ્ત્રોમાં વિશેષ પ્રકારના પ્રાયઃ અધિકારી જણાવ્યા છે.” ૭. કે ૧. ભવાભિનંદિપણાના દોષો વગરનો હોય, [મિત્રાદિ] આઠમાંની એક કે વધારે દૃષ્ટિ ધરાવનાર હોય, (માગનુસારી જીવને ઘટતાં) શમ, સંવેગ વગેરે (નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય) ગુણોથી ઓળખી શકાય તેવો હોય, મિથ્યાત્વ અને કષાયોનો તેવા પ્રકારનો મંદ ઉદય ધરાવતો હોય, ( પાંચ આચારોમય) જૈન ધર્મની ક્રિયા કરતો હોય, કે ન પણ કરતો હોય, એવો તથા-ભવ્ય જીવ માર્ગાનુસારી કહેવાય છે. ધર્મપરીક્ષા વગેરે ગ્રંથમાં કહ્યું છે કે “માગનુસારીભાવ એ આજ્ઞાનું લક્ષણ છે.” એમ સમજવું. “તે જેન ક્રિયા કરતો જ હોય,” એવો નિયમ નથી. કારણ કે (જેન કે જૈનેતર) ક્રિયા તેમાં ઉપકારક કે અપકારક બની શકતી નથી” ૧૬. 1. શમ વગેરે ગુણો માગનુસારી જીવને આધ્યાત્મિક વિકાસના) બીજરૂપે હોય છે. 2. “તીવ્ર મિથ્યાત્વ વગેરે કર્મોનો ક્ષયોપશમ થવાથી જે જીવ માર્ગને - તત્ત્વમાર્ગને અનુસરવાનું કરે, તે માગનુસારીપણું' એ વ્યાખ્યા શ્રી ઉપદેશપદ અને શ્રી લલિતવિસ્તરાની ટીપ્પણમાં કરેલી છે. (મે) Page #71 -------------------------------------------------------------------------- ________________ २२ २ - वृद्धिद्वारम् । अधिकारी। [गाथा-७ तत्-तत्-तत्त्वा-ऽनुकूल-प्रवृत्ति-हेतु-परिणामो __ मार्गा-ऽनुसारि-भावः । सैव मार्गानुसारित्वकालः। "द्रव्या-55ज्ञाऽऽपि" उच्यते । तत्रमाषतुष-तामल्या- ऽऽदिवत्अन्वय- व्यतिरेकाभ्याम् द्रव्य-क्रिया न नियता। एतेन- मार्गा-ऽनुसारिणाम् द्रव्यतः जैन-क्रिया-नियमो निरस्तः, इति । एषा मार्गा-ऽनुसारिता च उत्कर्षतः- 'चरमा-ऽऽवर्तेऽपि प्रवर्तते । यदुक्तं तत्रैव"मग्गा-ऽणुसारि-भावो पुग्गल-परियट्टे मुणेयव्यो । गुण-वुडीए, विगमे भवा-ऽभिनंदीण दोसाणं" ॥१७॥ अत्र"चरम-पद-गला-5ऽवर्त-प्राक-काल-वर्तिनः अन-ऽन्ता-ऽनुबन्धि-कषाया-ऽऽदि-विपाक-रूपाः 'क्षुद्रत्वा-ऽऽदयो दोषाः भवा-ऽभिनन्दिन उच्यन्ते" इति । तथा२. मिथ्यात्वोदय-रहितत्त्वे सति ___ केवल-निःशङ्किता-ऽऽदि-गुण-सहितः भव्यः अ-विरत-सम्यग-दृष्टिः। ३. भवोद्वेगा-ऽऽदि-गुणवत्त्वे सति अ-प्रत्या-ऽऽख्याना-ऽऽवरण-क्षयोपशम-जन्य-विरतिः भव्यः देश-विरतिः। भवा-ऽभिनन्दित्वस्वरूपम् । अ-विरत-सम्यगदृष्टि-स्व-रूपम । देशविरतस्वरूपम् । 3 - ग्रन्था-ऽन्तरे अर्द्ध-पुद्-गल-परावर्ते च श्रूयते । सा प्रायिका, पञ्च-धनुःशता-ऽवगाहनावन्मोक्षे, ५२५-धनुः (पञ्च-विंशत्युत्तर-पञ्च-शत-धनुर-ऽवगाहना) कादाचित्का। 4 - उपदेश-दाना-5ऽदिना अ-साध्याः । Page #72 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭] ૨. વૃદ્ધિદ્ધાર – અધિકારી તે તે હેયોપાદેય) તત્ત્વને અનુકૂળ પ્રવૃત્તિઓ કરવામાં સહાયક થાય એવો આત્માનો પરિણામ-તે માર્ગાનુસારીભાવ કહેવાય છે. “જિનેશ્વરદેવની) દ્રવ્ય આજ્ઞા પણ” તે જ કહેવાય છે. તેમાં માષ-તુષ મુનિ વગેરેની પેઠે દ્રવ્ય જૈન ક્રિયા પણ હોય છે, અને તામલી તાપસ વગેરેની પેઠે દ્રવ્ય જૈન ક્રિયા હોતી પણ નથી. તેથી અન્વય અને વ્યતિરેકે કરીને નક્કી થાય છે, કે “દ્રવ્ય જૈન ક્રિયા હોય જ.” એમ નક્કી નથી. આથી- “માગનુસારી જીવને દ્રવ્યથી જેન ક્રિયા પણ હોવી જ જોઈએ, એવો નિયમ છે.” એ વાત ટકી શકતી નથી. “૧૬” ઉત્કૃષ્ટ (કાળ)થી આ માગનુસારીપણું શરમાવતમાં એટલે કે છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં વર્તતું હોય છે. એ જ ગ્રંથમાં આ કહ્યું છે, - “ભવાભિનંદીપણાના દોષો દૂર થવાથી ગુણોની વૃદ્ધિ થતાં માગનુસારી ભાવ છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં હોય છે, એમ જાણવું. ૧૭ “છેલ્લા પુદ્ગલપરાવર્તનમાં આત્મા આવ્યા પહેલાના વખતમાં અનંતાનુબંધી કષાયો વગેરેના વિપાકોદય રૂપે શુદ્ધપણું વગેરે જે (આઠ) દોષો (આત્મામાં હોય છે, તે દોષો) ભવાભિનંદીપણું કહેવાય છે. ૧૭ ૪ ૨. ઉપરાંત, મિથ્યાદર્શનમોહનીય કર્મનો ઉદય ન હોવા સાથે જ નિઃશંકિતાદિ ગુણો જેમાં હોય જ, તે-ભવ્યજીવ “અવિરત-સમ્યગૃષ્ટિ” કહેવાય છે. છે સંસારથી વૈરાગ્ય-વગેરે ગુણો હોવા સાથે જ અપ્રત્યાખ્યાનાવરણીય કષાયોના ક્ષયોપશમ વિ)થી ઉત્પન્ન થયેલો વિરતિપરિણામ જેને હોય, તે ભવ્ય જીવ દેશવિરતિ કહેવાય છે. 3. બીજા ગ્રંથોમાંથી એમ જાણવા મળે છે કે, માર્ગાનુસારીપણું ઉત્કૃષ્ટપણે અર્ધપુદ્ગલ પરાવર્તનમાં પ્રવર્તે છે, પરંતુ તે પ્રાયિક છે, જેમ કે પાંચસો ધનુષ્યની અવગાહના ધરાવનારા મોક્ષ પામે છે. તેમાં, જે પરપ ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા (શ્રી મરુદેવામાતા વગેરે) પણ કોઈક જ મોક્ષ પામતા હોય છે. માટે તે પણ પ્રાયિક વચન છે. 4. ઉપદેશ આપવા વગેરેથી જે વ્યક્તિ દોષો દૂર કરાવી શકાય તેવી નથી હોતી. Page #73 -------------------------------------------------------------------------- ________________ ३ २ - वृद्धिद्वारम् । अधिकारी। [ गाथा-८ 1 एते= इह-तद्-वृद्धय-ऽधिकारे विशिष्टाः अधिकारिणः धर्म-शास्त्रेण पञ्चाशका-ऽऽद्य-ऽनुसारेण प्रायः "ज्ञेयाः" इति-शेषः । साधूनां विशेषा- पुष्टा-ऽऽलम्बने तु साधवोऽपि ऽधिकारित्वम् ___ अत्र- अधिकारिणः, अग्रे वक्ष्यन्ते ॥७॥ आज्ञा-सा-ऽपेक्ष- अथविधेः प्रसङ्गतश्च क्रमात विनाशस्य 'स-प्रतिपक्ष-विध्य-ऽपेक्षक-कर्तृ-द्वारेणकर्तृ-द्वारोपक्रमः। फलोपहितां वृद्धि दर्शयन् प्रसङ्गतः विनाशमऽपि दर्शयति :जिण-वर-आणा-रहियं, वहारता वि के वि जिण-दव्वं । बुडुन्ति भव-समुद्दे, मूढा मोहेण अनाणी ॥८॥ "जिण" ति 1 अत्र 'तन्त्र-न्यायेनव्याख्यानं द्विधा कार्यम् । 5 - [१९-२० गाथयोः । 1 - [विध्यपेक्षककर्ता वृद्धिजनक इति निर्दिशन् ग्रन्थकारः प्रसङ्गतोऽर्थादापन्नं विधिप्रतिपक्ष भूताविध्य-पेक्षक कर्तुजनितविनाशमपि दर्शयति इति भावः । 2 - सकृदुचरितं सत् अनेकोपकारकम्=तन्त्रम् । Page #74 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮] ૨. વૃદ્ધિાર – અધિકારી ૨૩ છે એઓને અહિં દેવ-દ્રવ્યાદિક વધારવાના અધિકારમાં) પ્રાયઃ વિશિષ્ટ પ્રકારના અધિકારીઓ તરીકે શ્રી પંચાશક વગેરે ધર્મશાસ્ત્રોને અનુસારે “જાણવા.” છે “પુષ્ટાલંબને” એટલે કે-ખાસ મહત્ત્વના કારણે મુનિમહારાજાઓ પણ આ વિષયમાં પણ (ખાસ) અધિકારી છે.” એમ આગળ ઉપર કહેવામાં આવશે. ૭ જે વિધિપૂર્વક અને અવિધિપૂર્વક વૃદ્ધિ કરનારાઓનું અનુક્રમે સ્વરૂપ બતાવવા દ્વારા, ઉત્તમ ફળ આપનારી વૃદ્ધિનું સ્વરૂપ સમજાવવાપૂર્વક સાથે સાથે પ્રસંગથી વિનાશનું પણ સ્વરૂપ (આ દ્વારમાં બતાવવામાં આવે છે નિબ-વર-નાળા-, વાજંતા વિ વિ નિખર્વ बुड्डन्ति भव-समुद्दे, मूढा मोहेण अत्राणी ॥८॥ (આ ગાથાનો અર્થ-વિધિની મુખ્યતાએ અને અવિધિની મુખ્યતાએ, એમ બે રીતે ટીકાની સૂચના અનુસાર નીચે પ્રમાણે કરવામાં આવ્યો છે.) જે કોઈ જિનેશ્વર ભગવાનની આજ્ઞાથી રહિતપણે દેવ વગેરેના) દ્રવ્ય વધારે છે, તે અજ્ઞાની અને મૂઢ અવિવેકને લીધે સંસારરૂપી સમુદ્રમાં ડૂબે છે.”૮ (અવિધિ પક્ષનો અર્થ) દેવ (વગેરેના) દ્રવ્યમાં જિનેશ્વર પ્રભુની આજ્ઞાપૂર્વક જે કોઈ પણ વૃદ્ધિ કરે છે, તેઓ મોહરહિત, વિવેકી અને આજ્ઞાનિષ્ઠ હોવાથી સંસારરૂપી સમુદ્ર તરી જાય છે.” (વિધિ પક્ષનો અર્થ) ગિળ૦” ત્તિ જ આ ગાથાનું તંત્ર જાહેર કરીને બે પ્રકારે વ્યાખ્યાન કરવું. 5. [૧૯મી અને ૨૦મી એ બે ગાથાઓમાં ]. 1. “I વિધિપૂર્વક દેવાદિ દ્રવ્યોમાં વધારો કરે, તે વધારો કરનાર અધિકારી કહેવાય.” એમ સમજાવવાની સાથે સાથે, વિધિના વિરોધી હોય. તેવા અવિધિપૂર્વકના-દેવાદિ દ્રવ્યોમાં વધારો કરનારે કરેલા વિનાશરૂપ વધારાને પણ આ પ્રસંગે અર્થથી સમજાવે છે.” એ ભાવાર્થ સમજવો.]. 2. શાસ્ત્રમાં જે એક વાર (પદ્ધતિ-સિદ્ધાંત) વગેરે બતાવેલું હોય, તે ઘણે ઠેકાણે સહાયક થાય, તે તત્ર કહેવાય. Page #75 -------------------------------------------------------------------------- ________________ २४ तन्त्र - युक्त्या विधि-पक्षीयं व्याख्यानम् । अविधि-पक्षीय व्याख्यानां ऽतिदेशः । विध्य-S-विध्योनिष्कृष्ट लक्षणे विधि पूर्वक- वृद्धेः स्व-रूपम् । 3 4 5 - २ - वृद्धिद्वारम् - विशेषतः अधिकारी तत्र विधि - पक्षे सर्वत्र प्रायः अ-कार- विश्लेषात् जिना -ऽऽज्ञयाऽ-रहितम् = सहितम्, देवा - SSदि- द्रव्यम्, वर्धयन्तः केचिद् = अ-निर्वचनीय-गुणाः, अ- मूढाः = विवेकिनः, अ- मोहेन = भेद - ज्ञानेन, आज्ञान्यः = " अर्हदा - ऽऽद्या -ऽऽज्ञामाऽऽत्मनि नयन्ति" इति " अर्हदा ऽऽद्या -ऽऽज्ञा ऽऽराधकाः” । भव-समुद्रे अ = न, निमज्जन्ति = “तरन्ति” इत्य-ऽर्थः । 3 अ - विधि-पक्षे तुयथाश्रुतं व्याख्येयम् । 1 "अत्र, इदं हार्दम्, : श्री आप्ताऽऽज्ञा' - Sनुसारिणी उचिता ऽर्थ क्रिया-विधिः, स्वच्छन्दाऽऽनुसारिणी च - अ-विधिः । अतः, कर्मा - Ss दाना - SSदि-कु-व्यापार-वर्ज्य [जिन - वर- आज्ञा-रहितं "केऽपि - जिन- द्रव्यं वर्धयन्तः सन्तः मूढाः अ-ज्ञानिनः मोहात् भव-समुद्रे निमज्जन्ति ॥ ८॥ ] उत्सर्गा ऽपवाद-रूपा * । [ गाथा-८ उत्सर्गतः- आज्ञा-रहितं धन-वर्धनं च एवम् :- यथा - श्रावण देव - स्व-वृद्धये (१) कल्प-पाल-मत्स्य-बन्धक- वेश्या-चर्म-कारा-SSदीनां कला -ऽन्तरा - SS दि-दानम् (२) तथा, देव - वित्तेन भाटका ऽऽदि-हेतुक -देव- द्रव्य-वृद्धये यद् देव-निमित्तं - स्थावराSS दि-निष्पादनम् (३) तथा महा - ऽर्धता-सम्भवे विक्रयेण बहु-देव-द्रविणोत्पादनाय गृहिणा यद् देव- धनेन सम -ऽर्ध्य-धान्य-सङ्ग्रहणम् (४) तथा - देव-हेतवे - कूप-वाटिका क्षेत्रा ऽऽदि-विधानम् । + नास्तीदं पदं मे० प्रतौ । आगमा-ऽऽज्ञा-मे० । * Page #76 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮] ૨- વૃદ્ધિકાર – અધિકારી વિશેષ ૨૪ છે તેમાં, વિધિ પક્ષમાં, ઘણે ભાગે, દરેક શબ્દોની શરૂઆતમાં આ કાર બહાર કાઢવો, તેથી નીચે પ્રમાણે અર્થ થશે, જેમ કે-). જિનવરની આજ્ઞાથી અરહિત એટલે કે સહિત દેવાદિ-દ્રવ્યને જે વધારે છે, કેટલાક=ઊંચા પ્રકારના ઉત્તમ ગુણોવાળા અમૂઢ=વિવેકી અમોહે કરીને=ભેદજ્ઞાને કરીને-વિવેકે કરીને આજ્ઞાનીઓ=અરિહંત પ્રભુ વગેરેની આજ્ઞાને પોતાના આત્મામાં લઈ જાય-ધારણ કરે-અર્થાતુ અરિહંત ભગવાન વગેરેની આજ્ઞાના આરાધકો-” ભવસમુદ્રમાંક અડૂબે છે=ાન ડૂબે છે, એટલે કે (ભવસમુદ્ર) તરે છે. ૮ અવિધિપક્ષમાં તો જે પ્રકારે ગાથા છે, તે પ્રકારે સીધો (અ ઉમેય વિના) અર્થ કરવો. (જે ઉપર બતાવેલો છે.) જે ખાસ રહસ્ય અહીં એ છે કે “શ્રી આસ પુરુષોની આજ્ઞાને અનુસરતી ઉચિત અને સફળ પ્રવૃત્તિ, તે વિધિ, અને સ્વચ્છંદપૂર્વકની અનુચિત પ્રવૃત્તિ (અનુચિત, નિષ્ફળ કે ખરાબ ફલ આપનાર હોય) તે અવિધિ. છે આ કારણે-કમદાન વગેરે (હિંસાપ્રચુર) અયોગ્ય ધંધાઓનો ત્યાગ 3. [અવિધિ પક્ષના અર્થમાં ગાથાની છાયા છે.] 4. ઉત્સર્ગ અને અપવાદ રૂપ આજ્ઞા. 5. ઉત્સર્ગથી- આજ્ઞારહિતપણે ધનનો વધારો નીચે પ્રકારે થાય છે(૧) જેમ કોઈ શ્રાવક દેવદ્રવ્યની વૃદ્ધિ માટે કસાઈ, મચ્છીમાર, વેશ્યા, ચમાર વગેરેને વ્યાજે ધીરે. (૨) તથા, ભાડા વગેરેથી દેવદ્રવ્ય વધારવા માટે દેવદ્રવ્યના ધનથી દેવને નિમિત્તે-સ્થાવર મિલ્કતો વગેરે બનાવરાવે. (૩) “મોંઘુ થશે, ત્યારે વેચવાથી દેવદ્રવ્યમાં સારી રીતનો વધારો કરી શકાશે.” એમ વિચારીને દેવદ્રવ્યના દ્રવ્યથી સોંઘાં ધાન્ય વગેરેનો સંગ્રહ કરાવે. (૪) તથા, દેવ માટે કૂવા, વાડી, ખેતર વગેરે કરાવરાવે. Page #77 -------------------------------------------------------------------------- ________________ [गाथा-८ २ - वृद्धिद्वारम् - विशेषतः अधिकारी "सद्-व्यवहारा-ऽऽदि-विधिनैव तद्-वृद्धिः कार्या ॥१॥ ५ . तथा- शुल्क-शाला-ऽऽदिषु भाण्डमुद्दिश्य राज-ग्राह्य-भागा-ऽधिक-करोत्पादनात् उत्पन्नेन द्रविण-वृद्धिनयनम्-इत्याऽऽदि महा-सा-ऽवद्य-रहितं वर्धनीयम्।' इति षष्टि-शतक-वृत्तौ।" अपवादे तु- निषिद्वम-ऽप्याऽऽचरणीयम्, इति । 6 वर्णमूल्योचित० 7 - (१) 'अत एव देवा-ऽऽदि-सत्क-गृह-द्रह-क्षेत्र-वाटिका-ग्रामा-ऽऽदेः लभ्य-भाटका ऽऽदानेन धन-वृद्धिः कार्या । % उत्सगतः वर्द्धनीयं मे । @ पुष्टालम्बने तु आ० छा० + अन्त्यसमये स्वोपार्जित-भुज्यमान-धनावशेषे-१ स्वोपार्जित-धन-कल्पितांशेन - २ प्रतिवर्षादि ऐन्द्रया अन्यस्या वा मालायाः परिधापनया -३ प्रतिदिनादि कोशेऽग्रपूजायाञ्च यथाशक्ति धनमोचनेन - ४ x ‘आदि'तः अन्त्यसमये स्वोपार्जित-भुज्यमान-धनावशेषे-१ स्वोपार्जित-धन- कल्पितांऽऽशेन-२, प्रतिवर्षादि ऐन्द्रया अन्यस्या वा मालाया परिधापनया-३, प्रतिदिनाद् कोशेऽग्रपूजायाञ्च यथाशक्ति धनमोचनेन-४ प्रतिष्ठा-महादौ स्वर्ण-रूप्यमुद्राभिर्जिन- नवाङ्गीपूजया-५ उत्सर्गत एवमादि-विधिना धन-वृद्धिः कार्या निरवद्या इति श्राद्धविधि (धौ) प्रतिष्ठाकल्पे च । छा० । Page #78 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮] ૨- વૃદ્ધિાર – અધિકારી વિશેષ કરીને ઉત્તમ ધંધા વગેરેથી વિધિપૂર્વક જ દેવાદિ દ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. ૧ (૫) તથા, જકાત વગેરેના (અમુક ઠરેલી રકમથી રાજ્ય પાસેથી ઇજારો રાખેલો હોય, તેની) રાજ્યને આપવાની રકમ કરતાં વધારે ઉત્પન્ન કરવા માટે, જકાતની મંડી વગેરેમાં, તે તે માલની અપેક્ષાએ વધારે વધારે જકાત લઈ, દેવદ્રવ્યાદિકમાં) ધનનો વધારો કરવો. ઈત્યાદિ મહા સાવદ્ય પ્રવૃત્તિઓ તે વિના વધારો કરવો*, તે (વિધિપૂર્વકનો વધારો. એમ ષષ્ટિશતક ગ્રંથની વૃત્તિમાં કહ્યું છે. અપવાદે (અનિવાર્ય સંજોગોમાં) તો- જેનો નિષેધ કરેલ હોય તે પણ કરવા યોગ્ય બને છે. 6. સદ્ વ્યવહાર એટલે વર્ણ-વસ્તુના યોગ્ય રંગ-રૂપ તથા મૂલ્ય કિંમત, તે યોગ્ય વ્યવહાર. (2) 7. *“એટલા માટે(૧) દેવ વગેરે સંબંધી-ઘર, કુંડ, ખેતર, વાડી, ગામ વગેરેથી મળતા ભાડા વગેરે લઈ જે ધનમાં વધારો કરવામાં આવે. % ઉત્સર્ગથી વધારવું મે૦ @ ખાસ કારણે - પુણાલંબને (આo છાવ) અંત સમયે=પોતે મેળવેલા ધનનો ઉપભોગ કરવા ઉપરાંત જે વધ્યું હોય, તેનાથી થતા- ૧. પોતે મેળવેલા ધનમાંથી અમુક ભાગ આપવાનો સંકલ્પ કરીને, તેનાથી, ૨. તથા દર વર્ષે ઐન્દ્રી માળા કે બીજી કોઈ (ઉપધાન વગેરેની) માળા પહેરવા વગેરેના ચડાવા વગેરેથી, ૩. દરરોજ- ભંડારમાં અથવા પહેલી પૂજા વગેરેમાં યથાશક્તિ ધન આપવાથી વધારો કરી શકાય છે. ૪. વગેરે શબ્દથી“અંત સમયેપોતે કમાયેલું ધન ભોગવ્યા પછી તેનો વધારો રહે, તેનાથી, -૧ પોતે કમાયેલા ધનમાંથી અમુક ભાગનો સંકલ્પ કરી, તે આપવાથી, -૨ દરેક વર્ષે ઐન્દ્રી માળા કે બીજી માળા પહેરવા નિમિત્તે ધન આપવાથી, -૩ દરરોજ-ભંડારમાં કે પહેલી પૂજા વગેરેમાં શક્તિ પ્રમાણે ધન આપવાનું ઠરાવવાથી, -૪ પ્રતિષ્ઠા મહોત્સવ વગેરે પ્રસંગે સોના કે રૂપાના નાણાંથી પ્રભુની નવ અંગે પૂજા કરવા દ્વારા, -૫ ઉત્સર્ગથી ઉપર જણાવેલી વિધિથી ધનમાં વધારો કરવો. એ નિર્દોષ વધારો છે. “એમ શ્રી શ્રાદ્ધવિધિ અને પ્રતિષ્ઠાકલ્પમાં કહ્યું છે.” (છાવ) Page #79 -------------------------------------------------------------------------- ________________ २ - वृद्धिद्वारम् - विशेषतः अधिकारी - [गाथा-८ केचित्तु"श्राद्ध-व्यतिरिक्तेभ्यःसम-ऽधिक-ग्रहणकं गृहीत्वा" कला-ऽन्तरेणाऽपि तद् -वृद्धिरुचितैव इत्याऽऽहुः, इति सम्यक्त्व-वृत्त्या-ऽऽदौ सङ्काश-कथायां तथोक्तेः। विधि-पूर्वक- एवं सति, परः प्राह :वृद्धावसम्भवि "ननु देव-द्रव्या-ऽधिकारे कथम् श्रादेन त्वोपपादनम् । __देव-द्रव्य-वृद्धिं कर्तुं शक्यते ? (२) तथा च विद्यमानानाम्- स्व-गृह-क्षेत्र-वाटिका-ऽऽदीनाम्- जिना-ऽऽलये निश्रया मोचनं युक्तिमत् । (३) तथा अपवादे तद्-निश्रया नव्य-क्षेत्रा-ऽऽदीनाम् निष्पादनमपि युक्तिमत् । देवा-ऽऽदि-द्रव्य-वृद्धय-ऽर्थम् ।" इति सेनप्रश्ने । सुश्राद्धैः प्राग् सर्व गृहाऽऽदिकं स्वनिष्ठितं सत् पर्यायतो देवादिनिश्रया क्रियते इति स्थितिः । तेन श्रमणोपाश्रयप्रातिहारिकादिवत् क्षेत्रादिकं धनादिद्वारैव तत्रिश्रया व्यपदिश्यते, न तु द्रव्यतः इत्यौपचारिकी निश्राऽतः षष्टिशतकवृत्तौ स्वनिश्रामन्तरेण तन्निश्रया क्रियते इति निषिद्धं, तथा योगवृत्ति-श्राद्धविधि-वसुदेवहिण्डी-बृहद्भाष्याऽऽदौ च निरवद्यो- पायाऽसम्भवे तु एवं विधेयं पूर्ववत् इति पर्यायहार्दम् । मे० छा० । 8 अथ- व्याजा-ऽऽदिविधिना धन-वृद्धिं दर्शयति । "व्याज सवाई, दोढी कष्ट व्यापार, विधिनापि युक्ता धनवृद्धिरिति-सम्यक्त्ववृत्तौ" Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨ - વૃદ્ધિધાર – અધિકારી વિશેષ • કેટલાક કહે છે, કે : “કાંઈક અધિક કિંમતનું ઘરેણું રાખી લઈને, શ્રાવકો સિવાયના બીજાઓને (ધીરીને) વ્યાજ વગેરેથી પણ તે (દૈવાદિ-દ્રવ્યો)નો વધારો કરવો ઉચિત છે.” કેમ કે આ પ્રમાણે સમ્યક્ત્વ વૃત્તિ વગેરે ગ્રંથોમાં સંકાશ શ્રાવકની કથામાં કહ્યું છે. ૐ એ વાત સમજ્યા પછી પ્રશ્નકા૨ પૂછે છે, કે “દેવ-દ્રવ્યના અધિકારમાં વિચારીએ, તો શ્રાવક દેવ-દ્રવ્યની વૃદ્ધિ જ કેવી રીતે કરી શકે ? ગાથા-૮] 8. (૨) તથા-પોતાના ઘર, ખેતર, વાડી વગેરે જે વિદ્યમાન હોય, તેને શ્રી જિનમંદિરની નિશ્રામાં સોંપવા-મૂકવા, તે પણ યુક્તિપૂર્વક (વધારો) છે. (૩) તથા અપવાદે- દેવાદિકના દ્રવ્યોમાં વધારો કરવા માટે- તે (દેવાદિક)ની નિશ્રાએ નવાં ખેતર વગેરે પેદા કરવા વગેરે પણ યોગ્ય છે.” એમ સેનપ્રશ્નમાં છે. ૨૬ “પોતાના ઘર વગેરે પહેલાં હતાં, તે પર્યાયથી ફેરવીને-દેવાદિક નિશ્રાના સારા શ્રાવકો કરાવતા હોય છે. આ રીવાજ-સ્થિતિ છે. તેથી-મુનિઓને ઉતરવાના ઉપાશ્રયના-પ્રતિહાર વગરેની માફક, ખેતર વગેરેના ધન વગેરે દ્વારા “(દેવાદિની નિશ્રાએ કરાયેલા હોય છે.)” એમ બોલી શકાય છે. પરંતુ, તે “દ્રવ્યોથી નિશ્રા કરી છે.” એમ સમજવું નહીં. (એટલે, ખેતર વગેરે નહીં, પરંતુ “તેથી ઉપજતા મૂલ્યનું ધન આપ્યું છે,” એમ સમજવાનું છે.) જેથી-સાક્ષાત્ નિશ્રા નથી હોતી, પરંતુ ઉપચારથી નિશ્રા ક૨વામાં આવી હોય છે. આ કારણે- શ્રી ષષ્ટિશતકની વૃત્તિમાં-પોતાની નિશ્રાદિ વિના તેની નિશ્રાએ કરાય છે, તેનો નિષેધ કરવામાં આવ્યો છે. તથા-શ્રી યોગશાસ્ત્રવૃત્તિ, શ્રાદ્ધવિધિ, વસુદેવહિણ્ડી બૃહદ્ભાષ્ય વગેરેમાં “નિર્દોષ ઉપાય ન જ હોય તો, ઉપર જણાવ્યા પ્રમાણે પ્રથમની માફક કરવું.” એમ જુદા જુદા વિકલ્પો બતાવવાનો આશય છે. (મે૦ છા૦) વ્યાજાદિક વિધિથી ધન વધારવાની વિધિ બતાવે છે. “વ્યાજમાં સવાયા થાય, અને કષ્ટ રૂપ વેપાર વગેરેથી દોઢા થાય, એ રીતે ધનવૃદ્ધિ ક૨વી યોગ્ય છે.” એમ સમ્યક્ત્વ વૃત્તિમાં છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ २७ २ - वृद्धिद्वारम् - विशेषतः अधिकारी [गाथा-८ यतः"भक्खंतो जिण-दव् अण-ऽन्त-संसारिओ भणिओ"। इति जाननऽपि- आत्म-व्यतिरिक्तानां यच्छन् उभयेषां संसार-वृद्धिं प्रति कारणता भवति, न हि- “विषं कस्याऽपि विकार-कृन्न स्यात् ।" इति वाच्यम्, प्रायः सर्वेषामऽपाय-कृदेव स्यात् । ग्रन्था-ऽन्तरे- आलोचना-ऽधिकारे मूषका-ऽऽदीनामऽपि दोषोत्पत्तिरुक्ताऽस्ति । मुख्य-रीति तद्, अत्र- वृद्धिं प्रति का रीतिः ?" निर्देश-मुखेन + अत्र उच्यते, :विधि-पूर्वक-वृद्ध "मुख्य-वृत्त्या श्राद्धानां देव-द्रव्य-विनाशनमेव दोषः । रऽ-सम्भवित्व 10 कालोचित-व्याजा-ऽऽदि-दान-पूर्वक-ग्रहणे तु निरासः । न भूयान् दोषः । सम-ऽधिक-व्याजा-ऽऽदि-दाने पुनः - मुख्य-रीतेरपाल दोषा-5-भावोऽवसीयते ॥२॥ नजन्य-विनाशस्य- तद-विनाशे तु दुर्लभ-बोधिता। महा-दोषत्वम् । रक्षा-ऽऽदि-देशना-ऽ-दानोपेक्षणा-ऽऽदौ मुख्यतया धार्मिक- साधोरऽपि- भव-दुःखं च शास्त्रे दर्शितमऽस्ति ॥३॥ द्रव्यस्य कयाऽपि तेन, तद-ऽभिज्ञानां श्राद्धानां प्रायः रीत्या स्वोपयोगा-5- तस्य अ-व्यापारणमेव श्रेयः, भाव एव श्रेयः । "मा कस्यचित प्रमादेन । धार्मिक-द्रव्यस्य स्व-ऽल्पोऽप्युपभोगो भवतु, इति । निधानवत् सु-समीक्ष्य । सु-स्थान-स्थापनया सारा-ऽऽदि-करण प्रत्य-ऽहं सारा-ऽऽदि-करण-पुरस्सरम् महा-निधानवत् मदुष्टम् । तत्-परिपालने च तेषां न कोऽपि दोषः । 9 - श्रीमाल-पुराणेऽपि- “नृप-पुत्री-दासी देव-पुष्पा-ऽऽदि-भोगात्-भिन्नमाल-पुरे-देव-गृहे मूषिका जाता" इति श्रूयते । 10 . तद्भोग-दोष-साऽऽपेक्षत्वात् । 11 - व्याजादि विधिनाऽपि युक्ता धनवृद्धिः इति सम्यक्त्व-वृत्तौ + + - व्याज सवाई दोढ कष्ट-व्यापार विधिनाऽपि ध.वृ. (धनवृद्धि) इति सम्यकत्ववृत्त्या० छा. | - Page #82 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮]. ૨- વૃદ્ધિદાર – અધિકારી વિશેષ કેમ કે“દેવ-દ્રવ્યનું ભક્ષણ કરનારને અનંત સંસારી કહ્યો છે.” એ જાણ્યા પછી, પોતાના સિવાયના બીજાને પણ જો દેવ-દ્રવ્ય (વધારવાના હેતુથી) આપે, તો બત્રેયના સંસારની વૃદ્ધિનું કારણ (આપનાર) પોતે પણ બને છે. કેમ કે “ઝેર કોઈને પણ નુકસાન કર્યા વિના રહે છે - કોઈનેય નુકસાન કરતું નથી.” એમ કહી શકાય નહિ. “મોટે ભાગે દરેકને નુકસાન કરે જ છે.” બીજા ગ્રંથોમાં આલોચનાના અધિકારમાં “ઉંદર વગેરેને પણ દવ-દ્રવ્યના ભક્ષણથી) દોષ લાગે છે.” એમ કહ્યું છે. માટે, આ વધારો કરવાની નિર્દોષ) કઈ રીત છે ?” આ પ્રશ્નનો ઉત્તર- “મુખ્ય રીતે તો “શ્રાવકોને દેવ-દ્રવ્યનો નાશ કરવામાં જ દોષ લાગે છે. તે વખતે ચાલતા રીવાજ' પ્રમાણે યોગ્ય વ્યાજ વગેરે આપીને જો તે લે, તો તેને મોટો દોષ લાગતો નથી. અને જે વ્યાજ વગેરે'' વધારે આપે, તો જરા પણ દોષ લાગતો નથી.” એમ સમજી શકાય છે. ૨ છે પરંતુ, જો તેનો નાશ કરે, તો દુર્લભ બોધિપણું ( સ ત્ત્વગુણ પ્રગટ થવામાં કે ટકવામાં મુશ્કેલી રૂ૫) દોષ લાગે છે. રક્ષણ કરવા વગેરે માટેનો ઉપદેશ ન આપે અને ઉપેક્ષા વગેરે રાખે તો સાધુને પણ સંસારરૂપ દુઃખ (અને દુર્લભબોધિપણું) શાસ્ત્રમાં કહ્યું છે. ૩ તે કારણે, “દોષોના જાણકાર શ્રાવકોએ મોટે ભાગે એ દ્રવ્યનો ઉપયોગ જ ન કરવો.” (તેના પ્રસંગમાં જ ન આવવું, એ વધારે સારું છે.) જેથી કરીને, ભૂલથીયે, થોડો પણ ઉપભોગ કોઈથીયે ન થઈ જાય. | સારી રીતે રક્ષણ થાય તેમ સાચવી રાખી. રોજ સારી રીતે સાર-સંભાળ કરવાથી અને મહાનિધાનની પેઠે તેની બરાબર સાચવણી રાખવાથી તો (શ્રાવકો)ને કોઈ પણ દોષ લાગી શકતો નથી. 9. શ્રીમાલ પુરાણમાં પણ- “રાજકુમારીની દાસી દેવને ચડાવવાનાં ફૂલો વગેરેનો પોતે (પોતાના ભોગમાં) વપરાશ કરવાથી ભિન્નમાલ શહેરમાં દેવમંદિરમાં ઉંદરડી થઈ હતી” એમ સંભળાય છે. 10. તેનો ભોગ કરવાના દોષની અપેક્ષાએ 11. “વ્યાજ વગેરેથી ધનની વૃદ્ધિ કરવી યોગ્ય છે.” એમ સમ્યક્ત વૃત્તિમાં કહ્યું છે.* + “વ્યાજથી સવાઈ, કષ્ટપૂર્વકના વેપારથી દોઢા.” એ પ્રમાણે ધનનો વધારો કરવો. એમ સમ્યક્ત વૃત્તિમાં છે. (૭૦) www.jainelibrary.og Page #83 -------------------------------------------------------------------------- ________________ २८ २ - वृद्धिद्वारम् । वृद्धि - प्रकाराः । [ गाथा-८ धार्मिक-द्रव्यस्य किन्तु तीर्थ-कृत्-नाम-कर्म-निबन्धना-ऽऽदि-विशिष्ट-लाभएव। स्वोपभोगेऽ-स्वीकारस्य बीजम् । 1 एवं सति तेषां तद्-वर्जनम्, तत् निःशूकता2 -ऽऽदि-दोष-सम्भव-परिहारा-ऽर्थं ज्ञेयम् । निश्शूकेतरेभ्यो वृद्धय-ऽर्थ-दाने तेन, दोषा-5-भावः । इतरस्य तद्-भोग-विपाका-ऽन-ऽभिज्ञस्य13 १-वृद्धि-प्रकारः निःशूकता-ऽऽद्य-ऽ-सम्भवात्, वृद्धया-ऽऽद्य-ऽर्थम् सम-ऽधिक-ग्रहणक-ग्रहण-पूर्वक-सम-ऽपणे न दोषः, आगामि निर्धनत्वा-ऽऽपदा-ऽऽदि-सम्भवेऽपि, स-शूकेतरेभ्यो मूल-धनस्य विनाशा-5-भावात् । वृद्धय-ऽर्थ-दाने तु स-शूका-ऽऽदौ तु दोष एव । वृद्धय-ऽर्थम् समऽर्पण-व्यवहारा-5-भावात्, २-वृद्धि-प्रकारः तेषाम् तद्-भक्षणे दोष एव । इति ॥४॥ तथा कदाचित् उक्त-प्रकारेण यदा सु-श्राद्धा अपि स्वयं तद् वर्धयितुं न शक्नुवन्ति, तदा अ-क्षत-पूगीफल-नैवेद्या-ऽऽदि-देवद्रव्य-विक्रयोत्थ-द्रव्यवत् तद्-धनेनैव उचित-पृथग्-व्यापार-करणेन लब्धं धनं साधर्मिकाणामुक्त्वा देव-द्रव्या-ऽऽदौ प्रक्षेप्यम, न तु स्व-धना-ऽऽदौ । 12 . अत्र स्व-व्यापार-सम्बन्ध (न्धे) देव-धन-व्यापारः कार्यः, अन्यो विधिः २-प्रकारवत् निश्शूकता-निवारणार्थम् । 13 - दोषा-ङ्गीकारेण तदङ्गीकरणात् श्राद्ध-कृत-बीजाऽऽधान-भङ्गो न सम्भाव्यते' 14 - लोकाऽ-पेक्षया अपयशो-भी-सलज्जता-धैर्याऽऽदि गुणवत्त्वात् इति भावः 15 - अत्र लेख्यकादिकमपि पृथक् कार्यं । + एतद्-दोषाऽऽपेक्षया-निश्शूकस्येत्यर्थः छा० । % गुणवत्त्वात् सशूकस्येत्यर्थः छा० । Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨ ગાથા-૮] ૨. વૃદ્ધિકાર – વૃદ્ધિના પ્રકારો પરંતુ, શ્રી-તીર્થકર નામ-કર્મ બાંધવાની કારણ-સામગ્રી એકઠી થવી, વગેરે ઊંચા પ્રકારનો લાભ જ મળે છે. કે આમ હોવાથી, “શ્રાવકોએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ.” તેનો ઉપયોગ કરવાનું ત્યાગ કરવાનું કારણ સૂગ વગરના-સંકોચ વગરના-થઈ જવાનો સંભવ ઊભો થાય, તો તે ન થવા દેવાની સાવચેતી રાખવા માટે છે. (માટે જેમ બને તેમ તેનાથી દૂર જ રહેવું વધારે સારું છે એમ સમજવું.) તેથી કરીને | (શ્રાવક સિવાયના) બીજા (જૈનેતરો) કે, જેને સૂગ (દેવાદિ દ્રવ્યનો ઉપભોગ કરવામાં દોષ સમજીને સંકોચ-ધૃણા)- અનિચ્છા વગેરેનો સંભવ4 હોતો નથી. કેમ કે “એ દ્રવ્યનો ઉપભોગ કરવાથી શા શા પરિણામો આવે ?” તેનાથી તે અજાણ હોય છે. માટે દેવ-દ્રવ્યાદિકની) વૃદ્ધિ માટે, વધારે કિંમતનાં ઘરેણાં વગેરે લઈને. તેઓને દેવ-દ્રવ્યાદિકનું ધન (વધારવા) આપવામાં દોષ નથી. કદાચ ભવિષ્યમાં તે નિધન બની જાય વગેરે આપત્તિઓનો સંભવ હોવા છતાં પણ, તેથી મૂળ મૂડીનો નાશ થાય નહીં. (માટે ઘરેણાં લઈને આપવું.) પરંતુ જેને દેવ-દ્રવ્યાદિ વાપરવાની) સૂગ હોય, તે (જેનેતર)ને પણ વધારો કરવા માટે આપવાનો વ્યવહાર નથી. કેમ કે તેઓ જો તેનું ભક્ષણ કરે, તો તેમને પણ દોષ લાગે છે. ૪ (૧) ! વળી, કોઈ એવા સંજોગોમાં-ઉપર બતાવ્યા પ્રમાણેના સારા શ્રાવકો પણ જ્યારે પોતાના પ્રયત્નોથી તે (દ્રવ્ય) વધારી શકે નહિ, ત્યારે ચોખા, સોપારી, નૈવેદ્ય વગેરે દેવ (વગેરે) સંબંધી દ્રવ્યોના વેચાણમાંથી મળેલા ધનની માફક તે દવ-દ્રવ્યાદિકના) ધનનો જ ઉચિત જુદો વ્યાપાર કરીને, જે લાભ મળે, તે સાધર્મિકોને જણાવીને, દેવ-દ્રવ્યાદિકમાં જ નાંખવો, પરંતુ પોતાના ધન વગેરેમાં ન નાખવો (ન ભેળવવો). (૨) - (૧) 12. અહીં-પોતાના ચાલુ વેપારના સંબંધથી દેવદ્રવ્યનો વેપાર કરવો. એ એક પ્રકાર છે. બીજો વિધિ બીજા પ્રકારે બતાવ્યો છે, તે સૂગ રહિતપણું રોકવા માટે બતાવ્યો છે. 13 દોષના અંગીકારથી દેવદ્રવ્યના ઉપયોગનો ત્યાગ સ્વીકારેલ હોવાથી દેવદ્રવ્યના ભોગના વિપાકોથી અજાણ હોય તેને શ્રાવક દેવાદિનું ધન વૃદ્ધિ માટે આપે તો બીજાધાનનો ભંગ સંભવી શકતો નથી.” 14 લોકની અપેક્ષાએ અપયશનો ભય, લજ્જાયુક્તપણું, વૈયદિ ગુણવાળો હોવાથી એ પ્રમાણે ભાવ જાણવો * 15 અહીં ચોપડા વગેરેમાં લખાણ વગેરે પણ જુદું કરવું. + આ દોષની અપેક્ષાએ સૂચવગરનાને...એ પ્રમાણે ભાવ સમજવો. % ગુણવાળો હોવાથી સૂગવાળાને પણ.એ પ્રમાણે ભાવ સમજવો. Page #85 -------------------------------------------------------------------------- ________________ २ - वृद्धिद्वारम् । वृद्धि - प्रकाराः । [ गाथा-८ ३-वृद्धि-प्रकारः। तद्-धानिरऽपि- तेषामऽग्रे वाच्या, तत्-प्रतिकारा ऽर्थम् इति । तथा, यदा उक्त-प्रकारेण इतर-गृहेऽपि गृहणक-ग्रहण-पूर्वक-तद्-वृद्धि-सम्भवो न स्यात्, तदा उचित-व्याजा-ऽऽदान-पूर्वकमेव तद्-गृहे- तद्-धनं- यथा-काला-ऽवधि सम्भूय सु-श्रावकैः मोच्यम् । विध्य-5-विध्योः ततः, अ-प्रमत्तास्ते तद्-धनं सा-ऽनुबन्धत्त्वे । तथा-प्रकारेण गृहा-ऽन्तरं परावर्तयन्तः सारा-ऽऽदिकं कुर्वन्तः प्रवर्तयेयुः ॥५॥ अत्र धार्मिक-द्रव्यं हि विधि- 16उत्सर्गा-17ऽपवादेन भावना कार्या । वृद्धर-- सम्भव तु । एवमा-ऽऽदि-वृद्धि-प्रकारा-5-भावात् महा- निधिवद् रक्षणीयमेव । सर्वथा विनाश-सम्भवे तु महा-निधानवद् रक्षणीयमेव । न तु वृद्ध्य-ऽर्थम् क्वचिदऽपि मोच्यम् ।" 1 इति श्राद्ध-विधि-सम्यक्त्व-वृत्ति-प्रश्नोत्तर-सङ्ग्रह-वृद्धवादाविध्य-ऽ-विध्योः ऽनुसारेणसा-ऽनुबन्धत्त्वे । विधि-पूर्वकैव वृद्धिः तथा-भव्यानां सम्पूर्ण-फला यशस्करी भवति, अ-विधिना च विहिता काला-ऽन्तरे स-मूलं चैत्या-ऽऽदिद्रव्यं विनाशयति । यतः "अ-न्यायोपार्जितं द्रव्यं दश-वर्षाणि तिष्ठति । प्राप्ते च षोडशे वर्षे स-मूलं च विनश्यति ॥" [ ] 16 . अत्र प्रथमाङ्केन उत्सर्गो दर्शितः, द्विकाधङ्कक्रमेणाऽपवादो दर्शितः । 17 - अपवादोऽप्यऽत्राऽशुद्धाऽशुद्धतराऽऽदिको ग्राह्यः, तेन पञ्चसु पदेषु तत्तदसम्भवे एवं कार्यम् । Page #86 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮] ૨. વૃદ્ધિદાર – વૃદ્ધિના પ્રકારો ૨૯ કદાચ, તે (વેપાર)માં નુકસાની આવી હોય, તો તે પણ તેનો યોગ્ય ઉપાય મળે” માટે તેઓને જણાવી દેવી જોઈએ. (૩) વળી, જ્યારે, ઉપર જણાવ્યા પ્રમાણે (ઘરેણાં લઈને) બીજાને ઘેર દ્રવ્ય રોકવાથી પણ વૃદ્ધિ થવાનો સંભવ ન હોય, ત્યારે ઉચિત વ્યાજ લેવાપૂર્વક સુ-શ્રાવકોએ મળીને, તે (જેનેતર શ્રીમંત)ને ઘેર યોગ્ય મુદત સુધી તે ધન મૂકવું. પછી પણ, એમ સાવધાનીપૂર્વક તે ધનને એક ઘેરથી બીજે ઘેર બદલાવતા રહેવું, જેથી બરાબર સચવાઈ રહે તેમ કરવું. ૫ - આ પ્રસંગમાં 6 ઉત્સર્ગ અને અપવાદની વિચારણા (ઘણી) કરવા જેવી છે, તે ધ્યાનમાં લેવી. $ ઉપર બતાવેલા પ્રકારોથી પણ જો વૃદ્ધિ ન થઈ શકે, અને એમ કરવા જતાં સર્વથા દ્રવ્યનો) વિનાશ થવાનો સંભવ લાગતો હોય, તો મહા નિધાનની જેમ (તેને) રાખી જ મૂકવું, પરંતુ વધારવા વગેરે માટે કોઈ પણ ઠેકાણે મૂકવું નહીં. એ પ્રમાણે, શ્રી શ્રાદ્ધવિધિ, સમ્યક્તવૃત્તિ, પ્રશ્નોત્તરસંગ્રહ અને વૃદ્ધવાદને અનુસારે વિધિપૂર્વક જ વૃદ્ધિ કરવામાં આવે, તો તે તથા-ભવ્ય-જીવોને સંપૂર્ણ ફળ આપવા સાથે યશોભાગી બનાવી શકે છે.” અને જો અવિધિથી વૃદ્ધિ કરવામાં આવે, તો વખત જતાં મૂળ મૂડી સહિત ચેત્યાદિ દ્રવ્યનો તે (વૃદ્ધિ) નાશ કરે છે. જેમ કે “અન્યાયથી મેળવેલું ધન દશ વર્ષ ટકે છે. સોળમું વર્ષ આવતાં તો મૂળ મૂડી સહિત તે નાશ પામે છે.” 16 અહીં એક નંબરથી ઉત્સર્ગ કહ્યો. બે આદિ નંબરથી અપવાદ કહ્યો છે. '17 અપવાદ પણ અહીં અશુદ્ધ અશુદ્ધતર વગેરે ગ્રહણ કરવો તેથી પાંચે સ્થાનોમાં (પ્રકારોમાં) તે તે રીતે વૃદ્ધિનો અસંભવ હોય તો આ પ્રમાણે કરવું. Page #87 -------------------------------------------------------------------------- ________________ ३० २ - वृद्धिद्वारम् । विधिसमर्थनम् । [गाथा-८ यतःलोकेऽपि"कृषि-वाणिज्य-सेवा-भोजन-शयना-ऽऽसन-विद्या-साधनगमन-वन्दना-ऽऽदिकं च द्रव्य-क्षेत्र-काला-ऽऽदि-विधिना विहितम् पूर्ण-फलवत्, विधि-पक्षस्य नाऽन्यथा, सामग्री-वैकल्यात् ।" समर्थनम् । यदुक्तम्- उपदेश-पदा-ऽऽदौ : आसण्ण-सिद्धिआणं विहि-परिणामो उ होइ सय-कालं । विहि-चाओ, अ-विहि-भत्ती अ-भव्य-जिअ-दूर-भव्वाणं ॥ ॥ धण्णाणं विहि-जोगो विहि-पक्खा-ऽऽराहगा सया धण्णा । विहि-बहु-माणी धण्णा विहि-पक्ख-अ-दूसगा धण्णा ॥ ॥ विहि-सारं चिअ सेवइ, सद्धालू सत्तिमं अणुट्ठाणं । दव्या ऽऽइ-दोस-णिहओ वि पक्खवायं वहइ तम्मि ॥" लोकेऽपि श्रूयते : "विधि-पूर्व कृतं कार्य सम्पूर्ण-फल-सिद्धये । विपरीतं च तुच्छं स्याच् ऐष्ठि-नन्दनयोरिव ॥"[ ] तद् - विध्य ऽ-विध्योः सा-ऽपेक्षत्वे ___ "काञ्चन-पुरं नगरम् । द्वौ श्रेष्ठि-सुतौ द्रव्या-ऽर्थिनौ- एकं दृष्टा-ऽन्तौ । सिद्ध-पुरुषं भक्त्या भजतः स्म । एकदा तुष्टेन तेन सम्यग्-विधि-सहितानि तुम्बी-फलानि स-भावाणि अर्पितानि । तथाहि : “ “शत-वार-कृष्टे क्षेत्रे निरा-ऽऽतप-स्थले उक्त-नक्षत्रवार-योगे वाप्यानि । वल्ली-निष्पतौ च कियन्ति बीजानि सङ्ग्रह्य, स-पत्र-पुष्प-फल-वल्ली क्षेत्र-स्थैव दह्यते, तद्-भस्म एक-गद्या-ऽऽणक प्रमितं चतुष्-षष्टि-गद्याऽऽणक ताम्र-मध्ये क्षिप्यते, जात्यं हेम स्यात् ।" 18 - इच्छाऽनुयोगः कर्तुः, “जं सक्कइ तं कीरइ, जंण वि सक्कइ तं मणे ठवइ” । यथा Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉO ગાથા-૮] ૨. વૃદ્ધિકાર – વિધિની મહત્તા લોકોમાં પણ કહેવાય છે કે ખેતી, વેપાર, નોકરી, ભોજન, શયન, આસન, વિદ્યાની સાધના, જવું, વંદન કરવું વગેરે દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિક ને અનુસાર વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય, તો જ પૂરું ફળ આપી શકે છે. નહિતર, (અવિધિ પૂર્વક કરવામાં આવે, તો (કારણ) સામગ્રીની ખામી રહી જવાથી, પૂરું ફળ મળી (કાર્ય થઈ) શકતું નથી.” શ્રી ઉપદેશપદ વગેરેમાં પણ આ પ્રમાણે કહ્યું છે “(૧) નજીકમાં મોક્ષે જનારા આસન્ન ભવ્ય જીવોને સદાકાળ વિધિનો પરિણામ રહેતો હોય છે. (૨) અભવ્ય અને દૂરભવ્ય જીવોને (સદાકાળ) વિધિનો ત્યાગ અને અવિધિની ભક્તિ રહેતી હોય છે. ૧ (૩) ધન્યવાદને પાત્ર જીવોને જ વિધિનો યોગ મળતો હોય છે. (૪) વિધિના પક્ષની આરાધના કરનારા સદા ધન્યવાદને પાત્ર છે. (૫) વિધિનું બહુમાન કરનારા પણ ધન્યવાદને પાત્ર છે. (૬) વિધિના પક્ષની નિંદા નહીં કરનારા પણ ધન્યવાદને પાત્ર છે. ૨ | (૭) શક્તિશાળી શ્રદ્ધાળુએ સારી રીતે વિધિપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ. (કદાચ) દ્રવ્ય વગેરે (ક્ષેત્ર, કાળ, ભાવ)ની પ્રતિકૂળતા હોય, તો પણ વિધિનો પક્ષ ધારણ કરી રાખવો જ જોઈએ.” ૩ લોકમાં પણ સંભળાય છે કે શેઠના બે દીકરાઓની માફક-વિધિપૂર્વક કરેલું કાર્ય સંપૂર્ણ ફળ આપનારું થાય છે, તથા વિપરીત રીતે કરવામાં આવેલું તુચ્છ ફળ આપનારું થાય છે.” તે કથા આ પ્રમાણે છે કાંચનપુર નગર, શેઠના બે દીકરા ધનની ઈચ્છાથી એક સિદ્ધપુરુષની ભક્તિપૂર્વક સેવા કરતા હતા. એક વખત સંતુષ્ટ થયેલા તેણે, સારો વિધિ બતાવવાપૂર્વક તુંબડીનાં ચમત્કારિક બીજફળો (તેઓને) આપ્યાં. તે વિધિ આ પ્રકારે “સો વખત ખેડેલા ખેતરમાં તડકો ન આવતો હોય તેવા સ્થળમાં (મે) કહેલા નક્ષત્ર અને વારના યોગે (તુંબડીનાં બીજ) વાવવાં. વેલો તૈયાર થાય, ત્યારે કેટલાંક બીજનો સંગ્રહ કરી લેવો. અને પછી પાંદડાં, ફળ, ફૂલ વગેરે સહિત તે વેલો ખેતરમાં રહેલો એમ જ બાળી દેવો. તેની એક ગદિયાણા જેટલી રાખ ચોસઠ ગદિયાણા જેટલા ત્રાંબામાં નાંખવી, જેથી ઉત્તમ સોનું થઈ જાય છે.” 18 ઇચ્છાયોગી જે શક્ય હોય તે કરે છે, જે અશક્ય છે તેનો પક્ષપાત મનમાં રાખે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ३१ विधेरौचित्यम्, अ-विधेरऽन-ऽर्थत्वं च । २ - वृद्रिद्वारम् । अविधे-रनर्थत्वं [ गाथा-८ " इति सिद्धेन शिक्षितौ तौ गृहमाऽऽययतुः । “ तत :तयोर्मध्ये एकेन यथोक्त-विधौ कृते जात्यं हेम जज्ञे, " अन्येन विधिरीषन्यूनी-चक्रे, तस्य रूप्यमेव ।" + अतः, सर्वत्र सम्यग्-विधिरेवोचितः। अ-विधिस्तु निःशूकतया विहितोऽन-ऽर्थायैव । यत:"जह भोयणमऽ-विहि-कयं विणासए, विहि-कयं जीवावेइ । तह अ-विहि-कओ धम्मो देइ भवं, विहि-कओ मुक्खं ॥ ॥ हरिऊण य पर-दव्वं पूअं जो कुणइ जिण-वरिंदाणं । दहिऊण चंदण-तरुं कुणइ इंगाल-वाणिज्जं ॥" ॥[ ] न च "एवम् सम्पति धर्मो नैव कर्तव्यतया-ऽऽपन्नः ।" इति वाच्यम् । 20अपरिहार्या-5-विधेः सु-प्रति-कार्यत्वात् । यतः'अ-विहि कया वरमऽ-कयं' उस्सूअ-वयणं भणंति सवण्णू। पाय-च्छित्तं जम्हा-अ-कए गुरुअं, कए लहुअं॥॥ सु-प्रति कार्या-5-विधेरऽन-ऽपायत्वम् । अत एव“सकल-पुण्य-क्रिया-प्रान्ते अविध्या-ऽऽशातना-निमित्तं मिथ्या-दुष्कृतं दातव्यमेव" इति ।। 19 . प्रमादेन । 20 - अशक्य-परिहारस्याऽविधेः उत्पत्र मात्र-ध्वंसेनै(व)वन्ध्यत्वात् एक-सामायैव पोत लोहाऽऽदिवत् विधि-साधकोऽविधिन । Page #90 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮] ૨. વૃદ્ધિદ્વાર – અવિધિના ગેરફાયદા વિશેષ ૩૧ એ પ્રકારે સિદ્ધપુરુષ પાસેથી સમજણ મેળવીને બન્નેય દીકરાઓ ઘેર આવ્યા. બેમાંથી એકે કહ્યા પ્રમાણે બરાબર વિધિ કરવાથી તેને ઊંચા પ્રકારનું સોનું થયું. બીજાએ વિધિમાં કાંઈક ખામી રાખી હતી, તેથી તેને રૂપું જ થયું.” છે એટલા માટે દરેક બાબતમાં સારી રીતે વિધિ જાળવવો, એ જ યોગ્ય છે. કદાચ. બેદરકારીથી, અથવા કંટાળાથી અવિધિ કરવામાં આવે, તો તે કામ અનર્થને માટે (પણ) થાય છે. જેમ કે જેમ, અવિધિથી કરેલું ભોજન વિનાશ કરે છે, અને જેમ વિધિપૂર્વક કરેલું ભોજન જિવાડે છે. તેમ અવિધિપૂર્વક કરેલો ધર્મ સંસાર આપે છે, અને વિધિપૂર્વક કરેલો ધર્મ મોક્ષ આપે છે. ૧ બીજાનું ધન હરી લઈને, જે જિનેશ્વર ભગવાનની પૂજા કરે છે, તે સુખડનું વૃક્ષ બાળીને, કોલસાનો વેપાર કરે છે.” ૨ કે “એ રીતે તો-“આ કાળે ધર્મ ન જ કરવો જોઈએ.” એમ ઠરી જાય છે?” છે પરંતુ એમ ન કહેવું. જે અવિધિ કોઈપણ રીતે દૂર કરી શકાય તેવો ન (અનિવાર્ય હોય, તે તો સારી રીતે દૂર કરેલો જ સમજવો. તે તો ચલાવી લેવા યોગ્ય ગણાય. અનિષ્ટ ફળ આપનાર નથી.) જેમ કે “સર્વજ્ઞ ભગવાન કહે છે, કે : “અવિધિથી કરવા કરતાં ન કરવું વધારે સારું.” એ વાક્ય “ઉસૂત્ર (શાસ્ત્રવિરુદ્ધ) છે.” કેમ કે ન કરવાથી મોટું પ્રાયશ્ચિત્ત આવે છે,અને કરવાથી નાનું પ્રાયશ્ચિત્ત આવે છે.” “એટલા માટે” (ધર્મની) સર્વ પવિત્ર ક્રિયા પૂરી કર્યા પછી અવિધિ અને આશાતના નિમિત્તે “મિચ્છા મિ દુડિ” દેવું જ જોઈએ.” 19 પ્રમાદથી 20 જે અવિધિ કોઈ પણ રીતે પરિહાર થઈ શકે તેવો ન હોય તે ઉત્પન્ન થવા માત્રથી નાશ પામેલ હોવાથી વંધ્ય (નિષ્ફળ) છે. એક સામગ્રીથી વ્હાણમાં રહેલું લોખંડ ડૂબાડતું નથી તેમ જે વિધિસાધક હોય તે અવિધિ ન કહેવાય. Page #91 -------------------------------------------------------------------------- ________________ हेतुः । ३२ २ - वृद्धिद्वारम् । चिन्ता - कर्ताऽधिकारी विशेषतः । [गाथा-९ सु-प्रतिकार्या-5- किं च, विधेरऽन-ऽपायत्वे "सा-ऽतिचारादऽप्यऽनुष्ठानात् अभ्यासतः कालेन निर-ऽतिचारमऽनुष्ठानं भवति ।" इति सूरयः । * यदाऽऽहु : "अभ्यासो हि प्रायः प्रभूत-जन्मा-ऽनु-गो भवति शुद्धः" इति, "संस्कार-द्वारा" इत्यऽर्थः । "बाह्योऽप्यऽभ्यासो हि- कर्मणां कौशलमाऽऽवहति । न हि सकृन्-निपात-मात्रेण उद-बिन्दुरऽपि ग्रावणि निम्नतामाऽऽदधाति" इति तत्त्वम् ॥८॥ अथ विधिवत् श्राद्ध-दिन-कृत्या-ऽऽय-ऽनुसारेण विस्तरतो विध्य-ऽ-विधी, चिन्तामऽपि निरूपयन् चिन्ता च तौ' दर्शयति :समये सड्डो चिंतइ चेइयमाऽऽई, व दु-त्थियं अण्णं । उग्गाहिणी उ सययं. दबुबुड्डीण अण्णहा ॥९॥ "समये" त्ति । समये एका-ऽऽद्य-ऽन्तर-दिवसा-ऽऽदि-प्रस्तावे, “कदाचित्" इत्य-ऽर्थः, तथा-विध-श्राद्धः चिन्तयेत् स्मारणा-ऽऽदि-विधिना ___ पर्यालोचना-पूर्वं सारयेत् 1 [विध्यऽ-विधी] । 2 “खर-खबरी ले" [इति लोकभाषायाम्] । * यदा-ऽऽह- मे० मु०। Page #92 -------------------------------------------------------------------------- ________________ ગાથા૯] ૨. વૃદ્ધિદાર – સારસંભાળનું સ્વરૂપ હું અને અતિચાર લાગે એવી રીતે પણ અનુષ્ઠાન કરવાથી અભ્યાસ પડતાં પડતાં, વખત ગયા પછી, અતિચાર વગરનું અનુષ્ઠાન થવા વખત આવે છે.” એમ આચાર્ય મહારાજાઓ' કહે છે. (બીજ) કહ્યું છે, કે “ઘણા જન્મથી ચાલ્યો આવતો અભ્યાસ ઘણે ભાગે ઘણા વખતના “સંસ્કારો દ્વારા” શુદ્ધ થાય જ છે.” “બાહ્ય અભ્યાસથી કાર્યની કુશળતા આવે છે, એક વાર પડવા માત્રથી પાણીનું બિંદુ (કૂવાના કાંઠા ઉપરના) પથ્થરમાં ખાડા પાડી શકતું નથી.” (વારંવાર ઘસારો થવો જોઈએ.) આ રહસ્ય છે. (વિધિ જાળવવાનો આગ્રહ રાખી, તેનો અભ્યાસ-ટેવો-ચાલુ રાખી, વિધિપૂર્વક દરેક પ્રવૃત્તિ થાય તેમ કરવું. વિધિની ઉપેક્ષા ન રાખવી. તેમ કરવા છતાં, પણ કદાચ ભૂલ થાય, કે ખામી રહે, તો તે પસ્તાવાથી-સાવચેતીથી ક્ષમ્ય બને છે.) ૮ કે શ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રંથોને આધારે “વિધિપૂર્વક સાર-સંભાળ કેમ કરવી?” એ રીતસર સમજાવવાપૂર્વક હવે તે બે ' (વિધિ અને અવિધિ) બતાવે છે समये सट्टो चिंतइ चेइयमाऽऽई, व दु-त्थियं अण्णं । उग्गाहिणी उ सययं, दब्बु-बुट्टी ण अण्णहा ॥९॥ “શ્રાવક (૧) અનુકૂળ વખતે વખતોવખત) (દહેરાસર વગેરેમાં આવીને, તે [દહેરાસર વગેરેની સાર-સંભાળ કરે, અને (૨) બીજું કંઈ દુઃસ્થિત મુશ્કેલ પરિસ્થિતિમાં કે બરાબર ન હોય, તેની પણ સાર-સંભાળ રાખે, (૩) ઉઘરાણી પણ કાયમ કરાવતા રહે, તેમ કર્યા વિના દ્રવ્યોમાં વૃદ્ધિ ન થાય.” ૯ સમય” ત્તિ (૧) સમયે=એકાંતરા વગેરે દિવસ વગેરેનો પ્રસંગ લઈ “એટલે કે “કોઈ કોઈ વખતે” તેવા પ્રકારના શ્રાવક સાર-સંભાળ કરે=સારણા (વારણા, ચોયણા, અને પડિચોયણા) વગેરે કરીને આગળપાછળની વિચારણા રાખી, વિધિપૂર્વક સંભાળ રાખે. 1. [ વિધિ અને અવિધિ.] 2. “ખર ખબરી લે.” [લોકભાષામાં) Page #93 -------------------------------------------------------------------------- ________________ २ - वृद्धिद्वारम् । चिन्ता - कर्ताऽधिकारी विशेषतः । [ गाथा-९ चैत्या-ऽऽदीन्= आदि-शब्दात्-चैत्य-प्रदेश-प्रमार्जना- 53ऽदि-ग्रहणम् । अथवा, + अन्यम्= चैत्या-ऽऽदि-परिचारक-देवा-ऽर्चक प्राहरिका-ऽऽ'दिकम्, दुःस्थितम् स्व-स्व-व्यापारा-5-समर्थम्, अल्पा-ऽऽ-जीविकया वा दुःखितं सन्तम्, चिन्तयेत् । देवा-ऽऽदि-द्रव्योद्ग्राहणीं तु सततम् चिन्तयेत्, यतः- देवा-ऽऽदि-द्रव्यस्याऽतिशयेन वृद्धिः स्यात् । वि-पक्षे दोषमाऽऽह :अन्यथा उक्त-चिन्ता-ऽ-भावे तु, उक्त-वृद्धि: नैव । इयमऽत्र भावना : देव-गुर्वोः व्यवहारतः अर्हच्-छासनस्य मूलत्वात् पूर्वम् यथा-ऽवसरम् विवेकिना स-परिकर-चैत्य-चिन्ता कार्या । तत्राऽपि जीर्ण-चैत्योद्धार-विषया विशिष्ट-फल-दा । यदा-ऽऽह :अप्पा उद्धरिओ चि अ, उद्धरिओ तह य तेहिं णिय-वंसो । अण्णे य भव्व-सत्ता अणुमोअंताओ जिण-भवणं ॥१॥ खवियं णीया-गोयं, उच्चा-गोयं च बंधियं तेहिं । कु-गति-पहो णिविओ,सु-गइ-पहो अजिओ तह य ॥२॥ 3 कचवरा-ऽस्थि-तन्तु-जाला-ऽऽध-पनयनेन विशोधनम् । 4 'आदि'-शब्दतः कर्म-कर-लेख्यक-वणिक्पुत्र-भण्डारि-ग्रहणम् । 5 ["चिन्ता" इति शेषः । Page #94 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯] ૨. વૃદ્ધિદાર – સારસંભાળનું સ્વરૂપ ૩૩ દહેરાસર દેવ-ગૃહેશ્વર) વગેરેની-આદિ શબ્દથી દહેરાસર અને તેની આજુ-બાજુ સાફસૂફી વગેરે રાખવાનું સમજી લેવું. છે અથવા, (૨) બીજું=દહેરાસર વગેરેના નોકર, પૂજારી, પહેરેદાર વગેરે સમજવા, તેઓમાંના જેઓ દુરસ્થિત હોય પોત-પોતાનું કામ કરવા અશક્ત હોય, આથી આજીવિકા વગેરેથી દુઃખી રહેતા હોય, તો તેઓની પણ ખર-ખબર રાખવી. # ઉઘરાણી-દેવાદિ-દ્રવ્યોની ઉઘારણી કરવાની તો હમેશાં-કાળજી રાખવી. જેથી દેવાદિ-દ્રવ્યોમાં (નુકસાની આવ્યા વિના) સારી રીતે વૃદ્ધિ થાય. ર વિરુદ્ધપક્ષે-જો તેમ કરવામાં ન આવે, તો જે નુકશાન થાય, તે સમજાવવામાં આવે છે, અન્યથા ઉપર જણાવ્યા પ્રમાણેની સાર-સંભાળ રાખવામાં ન આવે તો, દ્રવ્યની વૃદ્ધિ=આગળ કહ્યા પ્રમાણેની દ્રવ્યમાં વૃદ્ધિ ન=થાય નહિ. છે અહીં ખાસ સમજાવવાનું એ છે કે વ્યવહાર નયથી અરિહંત ભગવાનના શાસનના મુખ્ય આધારરૂપ દેવ અને ગુરુ છે. તેથી, વિવેકી પુરુષે યોગ્યયોગ્ય વખતે પરિવાર સહિત એવા દહેરાસરની સાર-સંભાળ પહેલાં કરવી. તેમાં પણ, જીર્ણ થયેલાં દહેરાસરોની ઉદ્ધારરૂપ જીર્ણોદ્ધારરૂપ-સારસંભાળ ઊંચા પ્રકારનું ફળ આપનારી છે. કહ્યું છે, કે “તેઓએ પોતાના આત્માનો ઉદ્ધાર કર્યો છે, તથા પોતાના વંશનો ઉદ્ધાર કર્યો છે કે- (જેમણે બંધાવેલા) જિનેશ્વર ભગવાનના મંદિરની બીજા ભવ્ય જીવો અનુમોદના કરતા હોય છે. ૧૦૧ (૧) તેઓએ નીચગોત્ર કર્મ ખપાવ્યું હોય છે, ઉચ્ચગોત્ર કર્મ બાંધ્યું હોય છે, દુગતિનો માર્ગ પૂરો કર્યો હોય છે, અને સદ્ગતિનો માર્ગ પકડી લીધો હોય છે. ૧૦૨ 3. કચરો, હાડકાં, (તાંતણા) કરોળિયાની જાળ વગેરે દૂર કરાવીને સાફસૂફી રાખવી. 4. વગેરે શબ્દથી-કામ કરનાર નોકર, નામું લખનાર, મુનીમ, ભંડારી લેવા. 5. [ ચિંતા,-કાળજી ] Page #95 -------------------------------------------------------------------------- ________________ ३४ २ - वृद्धिद्वारम् । चिन्ता - कर्ताऽधिकारी विशेषतः। [गाथा-९ इह लोगम्मि सु-कित्ती, सु-पुरिस-मग्गो अ देसिओ होइ । अण्णेसिं भव्वाणं जिण-भवणं उद्धरंतेण ॥३॥ सिझंति केइ पुरिसा भवेण, सिद्धत्तणं च पावंति । इंद-समा केइ पुणो सुर-सुक्खं अणुहवेऊण ॥४॥ [श्राद्ध-दिन-कृत्ये गाथा १०१ - १०४] विधयः । अतः सुधा-ऽऽदिना चैत्यं संस्कार्यम्, इति । अतः चैत्य-प्रदेश-सम्मार्जनपूजोपकरण-समारचनप्रतिमा-परिकरा-ऽऽदि- नैर्मल्या-ऽऽपादनविशिष्ट-पूजा-*प्रदीपा-ऽऽदि- शोभा-ऽऽविर्भावनअ-क्षत-नैवेद्या-ऽऽदि-वस्तु- स्तोम-सत्यापनचन्दन-केसर-धूप-घृता-ऽऽदि- सञ्चयनदेवा-ऽऽदि-द्रव्योद्ग्राहणिका- करण• तत्-प्राप्ता-ऽर्थ-सु-स्थान- स्थापनतदा-ऽऽय-व्यया-ऽऽदि-व्यक्त-लेख्यक-विवेचनसमुद्गका-ऽऽय-व्यय-स्थाना-ऽऽदि-संरक्षण-कर्म-कर-स्थापनसाधर्मिक-गुरु-ज्ञान-धर्म- शाला-ऽऽदेरऽपि यथोचित-चिन्तया- यथा-शक्ति यतनीयम् । एवम् ऋद्धिमच्-ड्राद्धेन तु विमला-5-चला-ऽऽदि-महा- तीर्थ स्याऽपि रक्षोद्धार-कर-मोचना-ऽऽदि-विधिना सारणा कार्या । * प्रदोषा-इति मुद्रित पु० । Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ગાથા-૯] ૨. વૃદ્ધિદાર – સારસંભાળનું સ્વરૂપ જિનેશ્વર ભગવાનના (જીણ) મંદિરનો ઉદ્ધાર કરનારને આ લોકમાં સારી કીર્તિ મળે છે, અને બીજા ભવ્ય જીવોને) સત્પુરુષોનો માર્ગ બતાવવામાં જીર્ણોદ્ધાર કરનાર પ્રેરક થાય છે. ૧૦૩ કેટલાક પુરુષો એકાદ ભવ કરીને મોક્ષમાં જાય છે, અને કેટલાક (ઇન્દ્ર કે) ઈન્દ્ર જેવા થઈ દેવતાનું સુખ અનુભવી મોક્ષમાં જાય છે.” ૧૦૪ (સાર-સંભાળ રાખવાની કેટલીક સમજૂતી) છે એટલા જ માટે કળી ચૂના વગેરેથી દહેરાસરનો સંસ્કાર કરવો તેને ધોળાવતા રહેવું. એટલે કેદહેરાસર અને તેની આજુબાજુના પ્રદેશમાં સાફ-સૂફી રાખવી. પૂજાનાં ઉપકરણો-બનાવરાવવાં-રચવાં-ગોઠવવાં મેળવવાં. શ્રી પ્રતિમાજી મહારાજના પરિકર વગેરેમાં નિર્મળતા રખાવવી. ખાસ મોટી પૂજામાં (સાંજે) દીવા વગેરેથી શોભા વધારવી. ચોખા, નૈવેદ્ય વગેરે વસ્તુઓના જથ્થા સારી રીતે સચવાય તેમ કરવું. કેસર, સુખડ, દૂધ, ઘી વગેરેનો સંગ્રહ કરતા રહેવું. દેવાદિક દ્રવ્યની ઉઘરાણી કરવી. તેથી મળેલું ધન સારે (સુરક્ષિત) ઠેકાણે મુકાવવું. તેની આવક અને ખર્ચ વગેરે સ્પષ્ટ વિગત પૂર્વક બરાબર લખવા. ભંડારની આવક, ખર્ચ અને સાચવવાના યોગ્ય સ્થાન વગેરેનું રક્ષણ કરવું. નોકરો ગોઠવવા. સાધર્મિકો, ગુરુ, જ્ઞાન, ધર્મશાળા વગેરેની પણ ઉચિત રીતે સાર-સંભાળ કરવામાં શક્તિ પ્રમાણે પ્રયત્ન કરવો. છે એ પ્રકારે ઋદ્ધિશાળી શ્રાવકોએ શ્રી વિમળાચળ વગેરે મહાતીર્થોનું રક્ષણ કરવું, ઉદ્ધાર કરવો. કરો દૂર કરાવવા, વગેરે વિધિથી સાર-સંભાળ કરવી Page #97 -------------------------------------------------------------------------- ________________ ३५ चिन्ता-कृच्छ्राद्धस्य निर्दोष-त्वम् । चिन्ता-क्रमः । चिन्तामाहात्म्यम् । २ - वृद्धिद्वारम् । चिन्ता - कर्ताऽधिकारी विशेषतः । 1 एतावता, उद्ग्राहणिकाचिन्ताया विशेषतो महत्वम् । 7 “प्रसङ्गतः - चैत्या - SS दि- वैयावृत्य - विधिरऽपि निर्णीतः " । " इत्यऽपि सिद्धम् । 1 न हि देव - गुर्वा - ऽऽदीनां श्रावकं विना प्रायोऽन्यः कश्चित् चिन्ता - कर्त्ताऽस्ति । तथा सति, जातु चौरा - ऽग्न्या -ऽऽद्युपद्रवाद् देवा - SS दि- द्रव्यं विनश्यति, तदाऽपि चिन्ता - कर्त्ता निर्दोष एव । 1 तत्राऽपि - या चैत्य-चिन्ता "अवश्यं भावि - भावस्याS - प्रतिकार्यत्वाद्” इति । सा-स्व-ऽल्प- समय साध्या, द्वितीय-नैषेधिक्य ऽर्वाग् विधेया । शेषा तु- पश्चादपि यथा वदS - व्याक्षिप्त- काले । 1 एतदेव गार्हस्थ्य - सारम् । 1 तथा यदा - SSह : "तं णाणं, तं च विण्णाणं, तं कलासु अ कोसलं । सा बुद्धी, पोरिसं तं च, देव- कोण जं वए त्ति ॥ १ ॥ " [ गाथा - ९ - एतेषु - " उद्ग्राहणिका - चिन्तैव विशेषतः [ श्राद्धदिनकृत्ये गाथा- ९९] देवा - SS दि- द्रव्य-वृद्धि-प्रयोजिका भवति ||" 6 [ 'धर्म - शास्त्रेषु' इति अध्याहार्यम् । एतेन चैत्य - चिन्ता - SSदौ तपाचार-वीर्या ऽऽचारत्वमऽपि सुस्पष्टतया फलितम् ॥] अत्र, निशीथा- Sऽदि-चूर्णि दृष्टाऽन्तौ भाव्यौ । Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ગાથા-૯] ૨. વૃદ્ધિદાર – સારસંભાળનું સ્વરૂપ [ આ બધું કહીને ખાસ એ બતાવવાનું છે કે દહેરાસર વગેરેના વૈયાવચ્ચતપની ક્રિયાની પણ વિધિ પ્રસંગ પામીને અહીં નક્કી કરી બતાવી છે. (ધાર્મિક બાબતોની સાર-સંભાળ, તે સર્વનો વહીવટ ચલાવવો, વગેરેનો અત્યંતર તપમાં જણાવેલા વૈયાવૃત્ય નામના તપની ધાર્મિક ક્રિયામાં સમાવેશ થાય છે. એમ નક્કી કરી બતાવ્યું છે.) દેવ, ગુરુ વગેરેની સંભાળ લેનાર ખાસ કરીને શ્રાવક વિના પ્રાયઃ બીજા કોઈ નથી હોતા. એમ છે, તેથી, કદાચ, ચોર, અગ્નિ વગેરે ઉપદ્રવોને લીધે દેવાદિક દ્રવ્યોનો નાશ થઈ જાય, તો પણ સાર-સંભાળ કરનાર દોષિત ઠરતો નથી જ. કેમ કે જે કોઈ બનાવો ભાવિ ભાવને લીધે અવશ્ય બની જતા હોય છે, તેને રોકવાનો કોઈ ઉપાય હોતો નથી.” તેમાં પણ થોડા વખતમાં સંભાળી શકાય તેવી રીતની દહેરાસરની સાર-સંભાળ જે કરવાની હોય છે, તે બીજી નિસાહિની પહેલાં કરી લેવી. તે સિવાયની, જ્યારે વખત મળે, ત્યારે નિરાંતે-પછીથી પણ (યોગ્ય યોગ્ય અવસરે) કરી શકાય છે. આ બધી પ્રવૃત્તિઓ કરવી, તે ગૃહસ્થપણાનો સાર છે. કહે છે કે “તે જ્ઞાન છે, તે વિજ્ઞાન છે, કળાઓમાં કુશળતા પણ તે જ છે. બુદ્ધિ પણ તે જ છે, અને પુરુષાર્થ પણ તે જ છે, કે જેનો વપરાશ-ઉપયોગ-દેવના કાર્યમાં થાય (દવાદિકનાં ધાર્મિક કાર્યોમાં થાય). t “એ બધા કરતાં પણ, દેવાદિકના દ્રવ્યની વૃદ્ધિ થવામાં ખાસ વિશેષ પ્રકારે કારણભૂત ઉઘરાણી કરવાની તો કાળજી ખૂબ રાખવી જોઈએ.” 6. [“ધર્મશાસ્ત્રોમાં એમ, અધ્યાહાર સમજવો.] આથી-દેરાસરની સારસંભાળ વગેરેમાં, તપાચાર, વિચારનું પણ પાલન થાય છે, એમ સ્પષ્ટ રીતે સમજાય છે. ] 7. અહીં નિશીથસૂત્ર વગેરેની ચૂર્ણિનાં બે દૃષ્ટાંતો વિચારવાં. Page #99 -------------------------------------------------------------------------- ________________ ३६ २ - वृद्धिद्वारम् । विशेषतः उग्राहणिका-चिन्ता । [गाथा-९ इति, तच्-चिन्ता-कारकैःउद्ग्राहणिका तु अ-भग्न-चित्ततया स्व-द्रव्यवत् देव-द्रव्या-ऽऽदावऽपि कार्या । अन्यथा, बहु-विलम्बे दुर्भिक्ष-देश-भङ्ग-दौःस्थ्या-ऽऽपाता-ऽऽदेरऽपि सम्भवात् । बहूपक्रमेऽपि तद-ऽ-सिद्धेः । तथा च महान् विनाश-दोष आपद्यते, महेन्द्र-पुरीय-श्राद्धवत् । तच्-चिन्ता तथा हि :महत्त्वे दृष्टाऽन्तः । महेन्द्र-पुरे-अर्हच्-चैत्य-चन्दन-भोग-पुष्पा-ऽ-क्षता-ऽऽद्य-ऽर्थम् देव-द्रव्योद्ग्राहणिकायाम् श्री-सङ्घन नियोजिताश्चत्वारः चिन्ता-कर्तारः श्राद्धाः सम्यक् चिन्तां कुर्वन्ति । अन्यदामुख्य-चिन्ताकृद्- उद्-ग्राहणिका-करणा-ऽऽदौ यत्-तद्-वचनश्रवणा-ऽऽदिना दूनः चिन्तायां शिथिली-भूतः ।। " ततः. "मुख्या-ऽनुयायिनो व्यवहाराः ।" इति अन्येऽपि शिथिली-भूताः । तावता अकस्माद् देश-भङ्गा-ऽऽदिना बहु-देव-द्रव्यं विनष्टम् । " ततः प्रमादेन सद्-बल-वीर्य-गोपनात् सा-ऽनुबन्ध पापकर्मणा असौ अ-सङ्ख्य-भवान् भ्रान्तः । इति ।" उद्ग्राहणिकाचिन्तोपसंहारः । निर्विलम्बम् उद्-ग्राहणिकयाऽपि देवा-ऽऽदि-लभ्यं श्रावका-ऽऽदिभ्यः सोत्साहम्- सु-श्रावकैग्राह्यम् । स्वयं चाऽपि निर्विलम्बम् देवा-ऽऽदि-देयं देयम्, न तु क्षणं स्थाप्यम् । अन्यस्याऽऽपि देयस्य प्रदाने विवेकिभिः सर्वथा न विलम्ब्यते, किं पुनः देव-ज्ञाना-ऽऽदेः ? । एवम् Page #100 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯] ૨. વૃદ્ધિદ્વાર – વિશેષ ઉઘરાણીની કાળજી ૩ એટલા માટે, સાર-સંભાળ રાખનારાઓએ દેવ-દ્રવ્યાદિકની ઉઘરાણી પોતાના ધનની ઉઘરાણી માફક જરા પણ બેદરકારી રાખ્યા વિના-અભગ્ન ચિત્તથી કરવી જોઈએ. જો તેમ કરવામાં ન આવે, અને વધારે વખત થઈ જાય, તેવામાં દુકાળ પડે (લડાઈ વગેરેથી) દેશની છિન્ન-ભિન્નતા થાય, દુઃખી અવસ્થા આવી પડવી, વગેરેનો સંભવ થવાથી, ગમે એટલી મહેનત કરવા છતાં પણ તે નાણાં પાછાં ન આવે. તેમ થવાથી (દેવદ્રવ્યાદિનો) વિનાશ કરવાનો મોટો દોષ લાગી જાય છે. જેમ મહેન્દ્રપુરના શ્રાવકોમાં બન્યું હતું “મહેન્દ્રપુર નગરમાં અરિહંત ભગવાનના દહેરાસરમાં ચંદન, નૈવેદ્ય, ફૂલ, ચોખા વગેરે માટે દેવ-દ્રવ્યની ઉઘરાણી ક૨વા શ્રી સંઘે સાર-સંભાળ કરનારા ચાર શ્રાવકોને નિયુક્ત કર્યા હતા. તેઓ સારી રીતે સાર-સંભાળ કરતા હતા. કેટલાક દિવસો બાદ ઉઘરાણી કરતી વખતે જેવાં તેવાં વચનો સાંભળવા વગેરેથી મનમાં દુઃખી થઈ (કંટાળી જઈ) મુખ્ય સાર-સંભાળ કરનાર પોતે જ કાળજી રાખવામાં ઢીલા થઈ ગયા હતા. તેથી બીજા પણ ઢીલા થઈ ગયા. કારણ કે “પાછળના લોકો હંમેશાં મુખ્ય કામ કરનારને અનુસરનારા હોય છે.” તેવામાં અકસ્માત્ દેશની છિન્ન-ભિન્નતા વગેરે થવાથી દેવ-દ્રવ્ય ઘણું નાશ પામ્યું. તે કારણે, બળ અને શક્તિ છતાં પ્રમાદથી તે છુપાવી રાખવાથી, પાપની પરંપરા ચાલવાથી તે (આગેવાન શ્રાવક) અસંખ્યાતા ભવો સુધી સંસારમાં ભમ્યા હતા.” ↑ આ રીતે દેવાદિક માટે શ્રાવકાદિકથી મળવાનું દ્રવ્ય તરત જ ઉઘરાણી વગેરે કરીને ઉત્સાહપૂર્વક સુ-શ્રાવકોએ મેળવી લેવું જોઈએ. અને પોતાને પણ દેવાદિક દ્રવ્યનું કંઈ પણ દેવું હોય, તે જાતે પણ તરત જ આપી દેવામાં ક્ષણવાર પણ ઢીલ કરવી ન જોઈએ. વિવેકી પુરુષોએ બીજાને દેવાનું હોય, તે દેવામાં પણ સર્વ પ્રકારે વિલંબ કરવાનો નથી, તો દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય વગેરે દેવાની બાબતમાં તો પૂછવું જ શું ? (ઢીલ થાય જ કેમ ?) Page #101 -------------------------------------------------------------------------- ________________ ३७ २ - वृद्धिद्वारम् । सयोऽनर्पणे दोषाः । [गाथा-९ सद्यो देया-ऽर्पणे एवं सति, यदा च येन ध्यावता माला-परिधापना-ऽऽदि युक्तिः । कृतम्, तदा तावता अन्यदऽपि देवा-5ऽदि-द्रव्यं जातम्, 'तच्च तेन कथमुपभुज्यते ? कथं वा तल्-लाभा-ऽऽदि गृह्यते ? पूर्वोक्त-देवा-ऽऽदि द्रव्यो-पभोग-प्रसङ्गात् । तस्मात् सद्य एव तदऽर्पणीयम् । सद्योऽर्पणा-5- 1 यस्तु सद्योऽर्पयितुमऽ-शक्तः, तेन आदावेव पक्षा-ऽर्धशक्तस्य विधिः । पक्षा-5ऽद्य-ऽवधिः स्फुटं कार्यः । अवधि-मध्ये स्वयमऽर्यम्, मार्गणा-ऽऽदि विनाऽपि । अवध्युल्लङ्घने च दैवाद् अन्तरा पापोदयाद् देवा-ऽऽदि-द्रव्योपभोग-दोषः स्फुटं स्यात्, वृषभ-दत्तवत् । सद्योऽन-ऽपणे तथा हि :दृष्टान्तः । " महा-पुरे महेभ्यः श्रेष्टी ऋषभ-दत्तः परमा-ऽऽर्हतः पर्वणि चैत्ये गतः । " पार्वे द्रव्या-ऽभावात् उद्धारकेन परिधापनिकाऽर्पणं प्रतिपेदे । " सद्यश्च तेनाऽन्यकार्यव्यग्रेण सा नाऽर्पिता । " अन्यदा दुर्दैवात् तद् गृहे धाटी प्रविष्टा, सर्व-स्वं लुण्टितम् । " श्रेष्ठी च लुण्टाकैर्हतः । मृत्वा तत्रैव पुरे निर्दय-दरिद्रकृपण-महिष-वाहक-गृहे महिषोऽभूत् । " तत्राऽपि च सदा नीरा-ऽऽदि-भारं प्रति-गृहं वहन् उच्चैस्तर-भू-चटना-ऽहो-रात्र-भार-वहन-बहु-क्षुत्-तृट्-सदा निर्दय-नाडी- घाता-ऽऽदिभिः महा-व्यथां चिरं सेहे । " सः अन्ये-धुः नव्य-निष्पद्यमान-चैत्य-जगती-कृते जलं वहन् चैत्या-ऽर्चा-ऽऽदिकं दृष्ट्वा जात-जाति-स्मृतिः चैत्यं कथमऽप्यऽ-मुञ्चन् ज्ञानि-वचसा प्राग्-भव-पुत्रैः द्रव्यं दत्त्वा महिष-पालकान्मोचितः । " ततः सहस्त्र-गुणितेन प्राग्-भविक-देव-देय-दानेन च तैः अनृणीकृतोऽसौ अन-ऽशनेन स्वर्गतः, क्रमात् मोक्षं च ।" 8. देयेन । 9. [तद् = देयम् ।] - Page #102 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯]. ૨. વૃદ્ધિદાર – દેવુ તરત ન આપવામાં દોષો ૩૭ ! એ પ્રમાણે છે, તેથી, જેણે જ્યારે જેટલા ધનથી માળ પહેરવી વગેરેમાં જે કાંઈ (કબૂલ કર્યું હોય, તેને લગતું દેવાદિનું દ્રવ્ય જે કાંઈ આપવાનું હોય, તે ત્યારે જ, તેટલું પૂરું અને બીજું જે કંઈ પણ દેવાનું કબૂલ્યું હોય, તેનો ઉપભોગ કેમ કરી શકાય? અથવા તો, તેનાથી મળતા લાભ વગેરે પણ કેમ મેળવી શકાય ? કેમ કે, -જો તેમ કરવામાં આવે, તો પ્રથમ જણાવ્યા પ્રમાણે દેવ-દ્રવ્યાદિકનો ઉપભોગ કર્યાનો પ્રસંગ આવી જાય છે. માટે તેણે તે તરત જ આપી દેવું જોઈએ. છે અને જેની શક્તિ તરત જ આપી દેવાની ન હોય, તેણે પહેલેથી જ પખવાડિયા. કે અડધા પખવાડિયા વગેરેમાં આપી દેવાની મુદત ચોખ્ખી જણાવી દેવી જોઈએ. અને માગ્યા વિના પણ મુદતની અંદર જાતે જ આપી દેવું જોઈએ. મુદત ઓળંગી જવાથી દૈવયોગે કદાચ વચ્ચે જ પાપનો ઉદય આવી જાય, તો, 28ષભદત્ત શ્રાવકની જેમ દેવાદિદ્રવ્યના ઉપભોગનો દોષ ખુલ્લી રીતે લાગી જાય છે. મહાપુર નગરમાં ઋષભદત્ત નામના પરમ શ્રાવક મોટા શેઠ પર્વને દિવસે શ્રી દહેરાસરે ગયા. પાસે દ્રવ્ય ન હતું. તેથી ઉધારથી ભગવાનને આંગી ચડાવવાનો ખર્ચ આપવાનું કબૂલ કર્યું. પરંતુ બીજા કામમાં રોકાઈ જવાથી તરત જ (આંગીનો ખર્ચ આપી શકાયો નહીં. કોઈ એક દિવસે દુર્ભાગ્યથી તેના ઘરમાં ધાડ પડી અને બધું લૂંટાઈ ગયું. ને શેઠને લૂંટારાઓએ મારી નાંખ્યા. મરીને તે જ નગરમાં નિર્દય, દરિદ્ર અને કપણ પાડો હાંકનારના ઘરમાં પાડા તરીકે જન્મ લીધો. ત્યાં પણ, હંમેશાં ઘેર ઘેર પાણી વગેરેનો ભાર ઉપાડીને ઊંચામાં ઊંચા ઢોળાવ પર ચડવાનું અને એ રીતે રાત-દિવસ ભાર વહન કરવો પડતો હતો. ઉપરાંત, ઘણી ભૂખ, તરસ અને હંમેશાં નિર્દય રીતે દોરડીના સરપટાના માર, વગેરેથી ઘણા વખત સુધી મહાપીડા સહન કરતો રહ્યો. એક દિવસે તે નવા બંધાતા દહેરાસરના કિલ્લા માટે પાણી વહેતાં વહેતાં જિનેશ્વર દેવની પૂજા વગેરે જોઈને, જાતિસ્મરણજ્ઞાન થવાથી દહેરાસરની પાસેથી કોઈપણ રીતે પાડો) ખસતો જ નથી. તેથી જ્ઞાની પુરુષના વચનથી તેના પૂર્વભવના પુત્રોએ ધન આપીને પાડાવાળા પાસેથી તેને છોડાવ્યો. પછી પહેલાં તો પૂર્વભવનું દેવ-દ્રવ્યનું દેણું હજારગણું આપીને, તેના દીકરાઓએ દેવામુક્ત કર્યા પછી, અણશણ કરીને સ્વર્ગમાં ગયા. અનુક્રમે મોક્ષમાં ગયા.” 8. આપવા યોગ્ય જેટલી વસ્તુ હોય, તે દેવાથી. 9. તેિ દેવા યોગ્ય.] Page #103 -------------------------------------------------------------------------- ________________ ३८ चिन्ताया: धर्माऽऽचरणस्वरूप त्वेन च गुण-वृद्धि-रूप-धर्म सम्प्राप्तिः । दुःस्थानां सु-स्थिति स्थापन - चिन्ता | सम्यक्-चिन्ताSS-S-भावे तु महा- दोषाः स्युः । -ऽधिका वृद्धय-S रिणां निगमनम्, प्रशंसा च । २ - वृद्धिद्वारम् । अर्थिस्वरूपम् । 4 तेन उभयत्र देव-द्रव्या-ऽऽदेर्वृद्धिः प्रवर्तते । 17 स्वस्मिंश्च तद-ऽभ्यासे हि सा ऽवधानत्वेन तद्-विरोधिकर्म-स्व' - दोष परिहार- पूर्वाणां स्व-नियम-निर्वाहा-S-पूर्व गुण- शुद्धि- विशेष - धर्मा - ऽर्जना - SS दि-गुणानां स्थिर-संवासो भवेत् । 1 तथा, अर्चका - SSदीनामऽपि विलम्बो न कार्यः । तथा सति, विशेषतः 1 अथ, स्व-स्व-कार्योत्साह-वृद्धय-ऽर्थम् तथा तथा स्व-धना - SS दिना वृत्ति - साहाय्यं तथा-विध-श्राद्धैर्देयम्, यथा यथा चैत्या - SSदेः स्व-स्व कार्ये अ-प्रमत्ताः स-प्रमोदाः सन्तः प्रवर्तेरन् । ↑ एवम् - सम्यक्-चिन्ता-ऽऽद्य-S-भावे तु चैत्या-ऽऽदि-विनाशा-ऽऽदि - दोषा आ-भवेयुः । अतः प्रमादतः पूर्वोक्ता चिन्ता न मोच्या, सद्-भक्त्युल्लासा-ऽऽद्य ऽनुबन्धात् । इति ॥९॥ [ गाथा - १०-११ एतद् वृद्धौ प्रशंसा - पूर्वम् श्राद्ध-दिन- कृत्य-गाथाभ्याम् अधिकारिणं निगमयति : णो माया, णो पिया, णो भज्जा, ण सरीरं, णेव बांधवा । पिच्छए तत्थ ठाणम्मि, जत्थ अत्थं तु पिच्छए ॥१०॥ अ-गिद्धो जो उ दव्वम्मि, जिण -ऽत्थं णेइ वित्थरं । एएणं सो महा-सत्तो, वुच्चए जिण - सासणे ॥११॥ 10 [ उद्ग्राहणिका - करणे, देय-समर्पणे च । ] 11 आलस्योद्वेगा SSदि० । [श्राद्धदिन-कृत्ये १४०-१४१] Page #104 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦-૧૧] ૨. વૃદ્ધિદાર – અધિકારી સ્વરૂપ ૩૮ છે તેથી ઉઘરાણી કરવામાં અને દેવું આપી દેવામાં) એમ બન્નેય રીતે વિલંબ કરવો જોઈએ નહીં. કેમ કે તેમ કરવાથી દેવાદિકની વૃદ્ધિ પણ સારી રીતે થઈ શકે છે. છે તે જાતનો અભ્યાસ ટેવ) પડવાથી સાવધાનપણું વધી જવાને લીધે, તેનાં વિરોધી કર્મોનો બંધ થવાનું અને આળસ, બેકાળજી વગેરે) પોતાના દોષો દૂર થવાપૂર્વક પોતાના નિયમની જાળવણી, ગુણોની અપૂર્વ શુદ્ધિ, વિશેષ પ્રકારે ધર્મની પ્રાપ્તિ વગેરે ગુણોનો પોતાને વિષે સ્થિર સંવાસ થાય છે. (ઉઘરાણી વિષે સમાપ્ત) કે પૂજારી વગેરેને પોત-પોતાનાં કામોમાં ઉત્સાહ વધે, માટે તેવા પ્રકારના શ્રાવકોએ પોતાના ધન આદિકે કરીને આજીવિકામાં એવી રીતે સહાય પહોંચાડવી જોઈએ, કે તેઓ તે તે પ્રકારે પ્રમાદરહિત થઈને, આનંદપૂર્વક દહેરાસર વગેરેના પોતપોતાના કામમાં બરાબર પ્રવર્તમાન રહે. છે ઉપર જણાવ્યા પ્રમાણે દરેક બાબતોમાં જો સારી રીતે કાળજી રાખવામાં ન આવે, તો દહેરાસર વગેરેના વિનાશ વગેરેનો દોષ આવી પડે. માટે ભૂલ-ચૂકે પણ, પહેલાં જણાવેલી સાર-સંભાળની કાળજી છોડવી નહીં. કેમ કે તેમ કરવાથી ભક્તિમાં ઉત્તમ ઉલ્લાસ વગેરેની પરંપરા ચાલુ રહે છે. ૯ હવે શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથની બે ગાથાઓ દ્વારા દેવદ્રવ્યાદિકની વૃદ્ધિ કરનાર અધિકારીનો વિષય પૂરો કરવામાં આવે છે. - णो माया, णो पिया, णो भजा, ण सरीरं, णेव बांधवा । पिच्छए तत्थ ठाणम्मि, जत्थ अत्थं तु पिच्छए ॥१०॥ अ-गिद्धो जो उ दवम्मि, जिण-ऽत्थं णेइ वित्थरं । ખે તો મહા-સત્તો, નિખ-સાસને 199ો [સા. વિ. ૧૪૦-૧૪] જે સ્થાનમાં માણસ ધન જુએ છે, તે સ્થાનમાં તે માતાને જોતો નથી. પિતાને જોતો નથી, પત્ની, શરીર અને કુટુંબીઓને પણ જોવા રહેતો નથી.” ૧૦. “(આવી માનવી મનની પરિસ્થિતિ હોવાથી) જે પુરુષ ધનમાં આસક્તિ વિના દેવદ્રવ્યાદિકમાં વધારો કરે છે, તે ખરેખર જૈન શાસનમાં એ કારણે મહા સાત્ત્વિક પુરુષ કહેવાય છે.” ૧૧ 10. [ ઉઘરાણી કરવામાં અને દેવું સમર્પણ કરવામાં ] 11. આળસ, ઉદ્વેગ વગેરે. Page #105 -------------------------------------------------------------------------- ________________ अर्था-ऽऽसक्तस्व-रूपम् । २ - वृद्धिद्वारम् । अर्थिस्वरूपम् । [ गाथा-१०-११ "णो माया०" "अ-गिद्धो०" जीवः सर्वोऽपि सदैव अना-ऽऽदि-दुर्जय-लोभ-ग्रह-ग्रस्तत्त्वात् प्रायः यत्र-स्थाने रक्षणीयत्व-वर्धनीयत्वा-ऽऽदिना अर्थमेव यथा- परम-'ध्येयतया प्रेक्षते, तत्र-स्थाने तथा न मात्रा-ऽऽदीन् प्रेक्षते । यतः- तद-ऽर्थम् जीवितमऽप्य-ऽन-पेक्षमाणोऽसौ दुरिता-ऽऽयास-सङ्घातान् सन्धत्ते ॥१०॥ एवं सति, यः पुनःसन्तोष-सुधा-ऽऽ सार-सम्भार-सिक्त-स्वा-ऽन्तः-वृत्तित्त्वात् स्वस्मिन्नऽपि द्रव्ये सर्वथा अ-गृद्धः सन्, जिना-ऽऽदि-द्रव्यम् सम्यग् रक्षणा-ऽऽदिना विस्तारम् नयति, सः एतेन कारणेन- "महा-सत्त्वः" उच्यते । (जिन-शासने)। महा-सात्विकाऽधिकारि-स्वरूपम् । उपलक्षणात् अन्येन वर्धापयति “अनुमोदयत्यऽपि" इत्य-ऽर्थः । 1 झटयता 2 लोकभाषया “लेखे छे", मात्रा-ऽऽदिक [माता-आदि]थी अधिक प्रतिबंध धन उपरि राखे छ । 3 *पाप-राशिं सङ्ग्रह्णाति । 4 (अतिवृष्टि) * दुरित-लोह-राशिं सङ्ग्रह्णाति मे० ।। Page #106 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦-૧૧] ૨. વૃદ્ધિદાર – અધિકારી સ્વરૂપ ૩૯ જો માયા.” “અ-શિદ્ધો” ન જીતી શકાય તેવા લોભરૂપ ગ્રહને અનાદિ કાળથી વશ પડેલા દરેક જીવ ઘણે ભાગે, હંમેશાં જે-સ્થાનમાં (જૂનું) સાચવવા અને (નવું) વધારવા વગેરે દ્વારા, ધનને જ જે રીતે પરમ ધ્યેય તરીકે જુવે છે, તે સ્થાનમાં તે રીતે- માતા વગેરેને જોતો નથી. તેથી, તે (ધનને) માટે, જીવનની પણ અપેક્ષા રાખ્યા વિના ઘણાં પાપો અને પ્રયાસો કરતો હોય છે. ૧૦ છે જ્યારે લોકમાં આ સ્થિતિ છે, છતાં-સંતોષરૂપી અમૃતનાયે માખણના પીંડાથી લેપાયેલ અંતઃકરણ ધરાવતા હોવાથી જે–પુરુષ પોતાના ધન ઉપર પણ સર્વથા આસક્તિ વગરના છે, ઉપરાંત, સારી રીતે સાર-સંભાળ કરવા વગેરેથી શ્રી દેવદ્રવ્ય વગેરેને વધારા તરફ લઈ જાય છે, તેમાં વધારો કરે છે, તે–પુરુષ એ કારણે (જૈન શાસનમાં) “મહા સાત્ત્વિક”—તરીકે કહેવાય છે= (વખણાય છે) ઉપલક્ષણથી બીજા પાસે પણ દેવદ્રવ્યાદિકમાં વધારો કરાવરાવે છે, એટલે કે “અનુમોદના પણ કરાવે છે.” 1. પ્રિય ગણે છે. 2. લોકભાષામાં “લેખે છે (માને છે)” માતા વગેરેથી પણ ધન ઉપર વધારે મમતા રાખે છે. 3. “પાપના પુંજ એકઠા કરે છે. 4. (આસાર=(અતિવૃષ્ટિ)] * પાપરૂપી લોઢાનો ઢગલો એકઠો કરે છે. (મે૦) Page #107 -------------------------------------------------------------------------- ________________ ४० २ - वृद्धिद्वारम् । भोगोपभोगद्रव्य-व्यवस्था । [ गाथा-१२ सम्यग्-वृद्धे इत्थं च, हैंत-भूतयोग्यता । "चरमा-ऽऽवर्ता-ऽऽदि-सामग्री-वशात् माध्य-स्थ्या-ऽऽदि-मूल-गुणाः प्रादुर्भवन्ति । ततः सम्यक् चिन्तोद्गच्छति । ततः पूर्वोक्ता वृद्धिरुदेति' इति परमा-ऽर्थः ॥११॥ देव-द्रव्या-55 'एवम्देर्भोगस्यौचित्याऽनौचित्ये । “देव-द्रव्या-ऽऽदि-वृद्धिं कुर्वता श्राद्धेन 'तत्-फल-रूपः देव-द्रव्या-ऽऽदेरुचितो भोगः कार्यः, अनुचितो भोगस्त्याज्यः" इति दर्शयन्नाऽऽह :दुविहं च देव-दव्वं, भोगुवभोगेहिं तत्थ दु-विहंपि । उचिएण वट्टिअव्वं, अनहा-भत्ति-भंगो य ॥१२॥ 5 [पूर्वोक्त-गाथा-सप्तकेन-सुखि-स्व-जना-ऽऽदि-गुण-सम्पन्न-गृह-स्थस्य, मार्गा-ऽनुसारिणः, सम्यग-दृष्टेः, देश-विरतस्य, पुष्टा-ऽऽलम्बने साधोरऽपि, जिना-55ज्ञा-पूर्वकस्य देव-द्रव्या-5ऽदि-वर्धकस्य सतत तच्-चिन्तकस्य धना-5-गृद्धस्य महा-सत्त्वस्य च अधिकारित्वं स्पष्टीकृतम्, अत्र निगमितं च ] । 1 [‘एवम्' इत्येतस्य ‘वृद्धिं कुर्वता' इत्यऽनेन सह सम्बन्धः ।। 2 ['तत्' पदेन वृद्धि या ] । Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ગાથા-૧૨] ૨. વૃદ્ધિદ્વાર – ભોગપભોગદ્રવ્ય વ્યવસ્થા છે તેથી-પરમાર્થ સમજવાનો એ છે, કે- “એમ કરવાથી ચરમાવર્તિમાં પ્રવેશ થવા વગેરે આત્માના ગુણોના વિકાસની) સામગ્રીના બળથી મધ્યસ્થપણું વગેરે મૂળ ગુણો ઉત્પન્ન થાય છે. તેમ થવાથી સાર-સંભાળ રાખવાની-ઉત્તમ પ્રકારની કાળજી કરવાની(એવી વૃત્તિ આત્મામાં ઉત્પન્ન થાય છે અને તેમ થતું હોવાથી- દેવ-દ્રવ્યાદિકની : ઉપર જણાવ્યા પ્રમાણે વૃદ્ધિ ઉત્પન્ન થાય છે. ૧૧ (સાત ક્ષેત્રાદિકમાં વધારો કરવાની, તેનું રક્ષણ કરવાની, તેની સાર-સંભાળ, યોગ્ય વ્યવસ્થા, વહીવટ વગેરે કરવાની વૃત્તિ તેને લાગે છે, કેજેનો આત્મા, ઘણો ઊંચો આવ્યો હોય. અને તે દ્વારા તે અનેક જીવોને દેવગુરુ-ધર્મની નજીક લાવવામાં નિમિત્તભૂત બને છે. એમ ઉત્તરોત્તર પોતાના આત્માને ઊંચે-વિકાસ માર્ગે-લઈ જવામાં સફળતા અનુભવી શકે છે.) $ “દેવ-દ્રવ્યાદિકની' એ પ્રકારે વૃદ્ધિ કરનાર શ્રાવકને વૃદ્ધિ કરવાના ફળરૂપ- તે દેવ-દ્રવ્યાદિકનો ઉચિત ઉપયોગ કરવો જોઈએ, અનુચિત ઉપયોગ કરવો ન જોઈએ, અનુચિત ઉપયોગ (વપરાશ)નો ત્યાગ કરવો જોઈએ.” એ નીચેની ગાથામાં સમજાવામાં આવે છે - दुविहं च देव-दवं, भोगुवभोगेहिं तत्थ दु-विहंपि । ચિપણ વુિં , મન-મત્તિ-મંગો રા “ભોગ અને ઉપભોગની અપેક્ષાએ દેવદ્રવ્ય બે પ્રકારે વપરાય છે. તે બન્નેય પ્રકારના વપરાશમાં ઉચિત પ્રકારે વર્તવું જોઈએ. ઉચિત પ્રકારે વર્તવામાં ન આવે, તો ભક્તિનો ભંગ-નાશ-થાય છે.” ૧૨ [પાંચમી થી અગિયારમી ગાથા સુધીની સાત ગાથાઓમાં-સુખી હોય. યોગ્ય સ્વજનયુક્ત હોય વગેરે જે ગુણો પાંચમી, છઠ્ઠી ગાથામાં ગણાવ્યા છે, તે ગુણોથી શોભતા ગૃહસ્થ કે જે માર્થાનુસારી હોય, સમ્યગ્દષ્ટિ હોય, દેશવિરતિધર હોય, અને ખાસ મહત્ત્વને કારણે સાધુમહારાજ પણ હોય, તે સર્વમાંથી જે જિનઆજ્ઞાપૂર્વક દેવ દ્રવ્યાદિકમાં વૃદ્ધિ કરનાર, કાયમ તેની કાળજીપૂર્વક સારસંભાળ કરનાર, ધનાદિકમાં અનાસક્ત, અને મહાસાત્ત્વિક આત્મા હોય, તે અધિકારી હોઈ શકે છે, એ વાત ઘણી સ્પષ્ટ કરી છે અને તેનો ઉપસંહાર પણ કરવામાં આવ્યો છે.]. 1. (“વૃદ્ધિ કરનાર” શબ્દ સાથે સંબંધ છે.) 2. (તતુ-ને-શબ્દથી વૃદ્ધિ સમજવી.) Page #109 -------------------------------------------------------------------------- ________________ ४१ भोगोपभोगलक्षणे । उचिताऽनुचितस्थाने व्यापारणेन लाभा-ऽ-लाभौ । उचित - वर्त्तनस्व-रूपम् । भोगोपभोग द्रव्याणामऽनु चित-व्यापारणे दोषाः । २ - वृद्धिद्वारम् । भोगोपभोगद्रव्य व्यवस्था । 7 "दुविहं० " ति व्याख्या द्वि-विधं च देव-द्रव्यम्, “भवति" इति शेषः च-कारात्= गुरु-द्रव्या-ऽऽदिकमऽपि ग्राह्यम् । 4 कुतः ? भोगोपभोगाभ्याम् । सकृद्-भोगा-ऽर्हं च वस्तु-भोगः, नैवेद्य- स्रगा -ऽऽदिकम् । पुनःपुनर्भोगाऽर्ह वस्तु उपभोगः भूषण गृहाSS दिकम् । 4 तत्र = द्वि-विधेऽपि द्रव्ये, उचितेन वर्त्तितव्यम् = विधि-व्यापारेण वर्त्तितव्यम् । भोगोपभोग- द्रव्यम् स्व-स्वोचित-स्थाने चैत्या - SSदौ यथा-ऽर्हदा-ऽऽज्ञम् - प्रयोक्तव्यम्, प्रमोदा-ऽतिशया-ऽऽदि-सम्भवात् । अन्यथा = अनुचित-स्थाने व्यापारणेन, “भक्ति-भङ्गः = आपद्येत" इत्य-ऽर्थः । अत्र [ गाथा - १२ इदं तत्त्वम् : 1 देवा - ऽऽदि-भोग-द्रव्ये स्व-कार्ये व्यापारिते सति, न्यूनी- भवनेन स्फुटं खण्डित - द्रव्य - रूपा -ऽऽशातना प्रतीयते । “ तथा सति, तदुचितोपभोग- व्याघातेन तज्जन्य-विभूषा-भक्त्युल्लासा - ऽऽदि - भङ्गोऽपि सम्भाव्यते । उपभोग-द्रव्ये तु 'उक्त दोषा -ऽ-भावेऽपि, आज्ञा-: T-Sतिक्रम- निःशूकता - अ - विनया - ऽऽदि-दोष -सम्भवेन उभय-भक्ति-भङ्गः स्फुटं समुज्जृम्भते । 3 नाणकं तु उभय-हेतुत्वात् भोगोपभोग-रूपमुपचारतो बोध्यम्, “मिश्रितम्" इत्य ऽर्थः । 4 [स्व कार्ये व्यापारिते सति ] । 5 [ न्यूनी - भवनाऽऽदि-दोषा -ऽ-भावेन ] । Page #110 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ગાથા-૧૨]. ૨. વૃદ્ધિદ્વાર – ભોગોપભોગદ્રવ્ય વ્યવસ્થા વિદં ઘ૦” બે પ્રકારનું દેવદ્રવ્ય=“હોય છે.” એમ અધ્યાહાર સમજવો. ચ=શબ્દથી (જ્ઞાન) ગુરુ દ્રવ્યાદિક પણ સમજી લેવા. જે શાથી બે પ્રકારે છે? ભોગ અને ઉપભોગની અપેક્ષાએ એક વખત ભોગવી શકાય એવી વસ્તુ હોય, તે ભોગ કહેવાય છે. જેમ કે નૈવેદ્ય, ફૂલની માળા વગેરે, અને જે વારંવાર ભોગવી શકવાને યોગ્ય હોય, તે ઉપભોગ કહેવાય છે. દાગીના, ઘર વગેરે. કે તે બન્ને પ્રકારનાં દ્રવ્યોમાં ઉચિત રીતે વર્તન કરવું જોઈએ=શાસ્ત્રોક્ત વિધિપૂર્વક વર્તન કરવું જોઈએ. અરિહંત ભગવાનની આજ્ઞા પ્રમાણે દહેરાસર વગેરેમાં જ્યાં જે યોગ્ય હોય, તે તે ઉચિત સ્થાને ભોગ અને ઉપભોગ દ્રવ્યનો વપરાશ કરવો જોઈએ. તેથી જ (ભક્તિ વગેરેના આનંદ પ્રમોદમાં વૃદ્ધિ થવા વગેરેનો સંભવ રહે છે. અથવા તેથી પ્રમોદ વગેરેની વૃદ્ધિનો સંભવ રહે છે. જો તેમ કરવામાં ન આવે એટલે કે અયોગ્ય સ્થાનમાં (અયથાસ્થાનમાં) વાપરવામાં આવે, તો ભક્તિનો ભંગ=એટલે કે-ભક્તિનો ભંગ-નાશ-આવી પડે છે, એ ભાવાર્થ છે. છે અહીં રહસ્ય એ છે કે દેવાદિકના ભોગ દ્રવ્યનો ઉપયોગ પોતાના કામમાં કરવામાં આવે, તો તેમાં દ્રવ્યને ખંડિત કરવારૂપ ઘટાડો થવાથી આશાતના થવાનું ચોખ્ખું ચોખ્ખું સમજી શકાય તેમ છે. અને તેમ થવાથી તેના ઉચિત ઉપભોગ (ઉપયોગ)માં વ્યાઘાત-હાનિ પહોંચતા, તેથી ઉત્પન્ન થતી શોભા, ભક્તિ, ઉલ્લાસ વગેરેનો ભંગ સંભવે છે. અને, ઉપભોગ દ્રવ્ય જે વધારે વખત ટકી શકતા હોય છે,) તેના વપરાશમાં તો ઉપર કહેલા દોષો લાગતા નથી, તો પણ આજ્ઞાનું ઉલ્લંઘન, નિઃશૂકપણું (સંકોચ ન હોવો) અને અવિનય વગેરે દોષોનો સંભવ થવાથી, એમ બન્ને પ્રકારની ભક્તિનો ભંગ ખુલ્લી રીતે જ જણાઈ આવે છે. 3. નાણું બન્નેયનું કારણભૂત છે, એટલે કે ઉપચારથી ભોગ અને ઉપભોગરૂપ સમજવું. એટલે કે તે મિશ્રિત છે. 4. પોતાના કામમાં વાપરવામાં આવે તો.]. 5. [ઓછું કરવું વગેરે દોષ ન હોવાથી.] Page #111 -------------------------------------------------------------------------- ________________ ४२ २ - वृद्धिद्वारम् । भोगोपभोगद्रव्य-व्यवस्था । [ गाथा-१२ उचित-व्यापार- अतः उभयमऽपि श्राद्धेन यथा-सम्भवं कर्तव्यता । स्व-कार्या-ऽऽदौ न व्यापार्यम् । उचित-पदे च व्यापार्यमेव । तथा हि:गृह-चैत्य स्व-गृह-चैत्य ढौकित-चोक्ष-पूगी-फलनैवेद्या-ऽऽदे रुचितोपयोगः । नैवेद्या-ऽऽदि-विक्रयोत्थम् पुष्प-भोगा-ऽऽदि स्व-गृह-चैत्ये न व्यापार्यम्, नाऽपि चैत्ये स्वयमाऽऽरोप्यम्, किन्तु सम्यक् स्व-रूपमुक्त्वा, अर्चका-ऽऽदेः पार्थ्यात् । तद्-योगा-ऽ-भावे सर्वेषां स्फुटं स्व-रूपमुक्त्वा, स्वयमाऽऽरोपयेत् । कथना-ऽ-भावे ___ अन्यथा, मुधा-जन-प्रशंसा-5ऽदि-दोषः । दोषः । गृह-चैत्य-नैवेद्या-ऽऽदि च गृह-चैत्य आरामिकस्य प्रागुक्त- मास-देय-स्थाने नाऽर्ण्यम् । नैवेद्या-ऽऽदेर्मास स्व-धना-ऽर्पण-सामर्थ्या-5-भावे च आदावेव देयत्वेनोपयोगे- नैवेद्या-ऽर्पणेन मास-देयोक्तौ तु न दोषः । उत्सर्गा-ऽपवादौ । मुख्य-वृत्त्या मास-देयं पृथगेव कार्यम्, गृह-चैत्य-नैवेद्य-चोक्षा-ऽऽदिकं तु देवगृहे' मोच्यम् । उक्त-उत्सर्गा- अन्यथा ऽपवाद-मर्यादा- गृह-चैत्य-द्रव्येणैव गृह-चैत्यं पूजितं स्यात्, भने दोषाः । __ न तु स्व-द्रव्येण । तथा च अना-ऽऽदरा-5वज्ञा-ऽऽदि-दोषः । न चैवं युक्तम्, स्व-देह-गृह-कुटुम्बा-ऽऽद्य-ऽर्थम् भूयसोऽपि व्ययस्य गृह-स्थेन करणात् । स्व-द्रव्येण देव-गृहे देव-पूजा-ऽपि स्व-द्रव्येणैव यथा-शक्ति कार्या, पूजा-ऽऽदि, न न तु स्व-गृह-दौकित-नैवेद्या-ऽऽदि-विक्रयोत्थ-द्रव्येण, तु-अन्यथा । देव-सत्क-पुष्पा-ऽऽदिना वा, प्रागुक्त-दोषात् । 6 'आरामिकस्य' इति अन्य-पुस्तके । 7 गच्छ-साधारण-चैत्ये । 8 [गृह-पदम्' स्व-गृह-चैत्या-ऽर्थकम् । । 9 [मुधा-जन-प्रशंसा-अवज्ञा-5-ना-ऽऽदरा-ऽऽदयः ।। - Page #112 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ગાથા-૧૨] ૨. વૃદ્ધિાર – દેવદ્રવ્યના વપરાશની રીત છે આ કારણે, શ્રાવકે સંભવ પ્રમાણે બન્નેય પ્રકારનું દ્રવ્ય પોતાના કામ વગેરેમાં તો વાપરવું જ નહીં. પરંતુ ઉચિત સ્થાને જ વાપરવું. છે (૧ દેવ-દ્રવ્યના વપરાશની રીતો.). તે આ રીતે પોતાના ઘર-દહેરાસરમાં ધરાવેલા ચોખા, સોપારી, નૈવેદ્ય, વગેરેના વેચાણમાંથી ઉત્પન્ન થયેલા પુષ્પ, ભોગ દ્રવ્ય, વગેરે પોતાના ઘર-દહેરાસરમાં વાપરવાં નહીં તેમ જ (મોટા) દહેરાસરમાં પણ પોતાની મેળે ચડાવવું નહીં. પરંતુ સારી રીતે બરાબર સ્વરૂપ સમજાવીને પૂજારી વગેરે બીજની પાસે ચડાવડાવવું. પૂજારી વગેરેનો યોગ ન થાય, તો સૌની આગળ ખુલ્લે ખુલ્લું સ્વરૂપ કહીને પોતાની મેળે પણ ચડાવવું. જો તેમ કરવામાં ન આવે, તો ખોટી રીતે લોકોમાં સ્વ-પ્રસંશા મેળવવાનો દોષ લાગે છે. જે માળીને ફૂલની મહિને આપવાની જે રકમ પહેલેથી ઠરાવેલી હોય, તે પેટે ઘર-દહેરાસરનાં નૈવેદ્ય વગેરે ન આપવા. પરંતુ, જો પોતાનું ધન આપવાની શક્તિ ન હોય તો પહેલેથી જ મહિનાની કિંમત પેટે નૈવેદ્ય આપવાનું નકકી કર્યું હોય, તો દોષ લાગતો નથી. ? પરંતુ મુખ્ય રીતે તો, મહિને આપવાની રકમ તો જુદી જ ઠરાવવી જોઈએ. ઘર-દહેરાસરનાં નૈવેદ્ય દહેરાસરમાં જ મૂકવાં જોઈએ. જો તેમ કરવામાં ન આવે, તો પોતાના દ્રવ્યથી નહીં પણ ઘર-દહેરાસરના દ્રવ્યથી ઘર-દહેરાસરમાં પૂજા કરવાનું થાય છે. અને તેમ થવાથી અનાદર, અવજ્ઞા (અપમાન) વગેરે દોષો લાગે છે. અને તે યોગ્ય પણ નથી, કેમ કે પોતાનાં શરીર, ઘર, કુટુંબ વગેરે માટે ગૃહસ્થ ઘણો મોટો ખર્ચ કરતો હોય છે. તેથી દેવમંદિરમાં દેવપૂજા પણ યથાશક્તિ પોતાના દ્રવ્યથી જ કરવી જોઈએ. પરંતુ પોતાના ઘર-દહેરાસરમાં ચડાવેલાં નૈવેદ્ય વગેરેના વેચાણમાંથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી અથવા દેવસંબધી દેવદ્રવ્યના ફૂલ વગેરેથી પૂજા કરવી જોઈએ નહીં. તેમ કરવાથી ઉપર જણાવેલા દોષો લાગે છે.. - (મુખ્ય-ખરી રીત-સ્પષ્ટ કરી છે. પરંતુ પોતાના તરફથી ખર્ચ કરી ન શકે, તેવા ગૃહસ્થ-માળી વગેરેને નૈવેદ્ય વગેરે લઈ જવા દે, અને માળી બદલામાં ફૂલ આપી જાય, તે ફૂલ પ્રભુને ચડાવે, તો દોષ નથી, નહીંતર દોષ છે.) 6. બીજા પુસ્તકમાં, “માળીનો” છે. 7. સર્વ ગચ્છના સામાન્ય દહેરાસરમાં. 8. [અહીં “ઘર” શબ્દ પોતાના ઘર દેરાસરના અર્થમાં સમજવો.] 9. લિોકો તરફથી ખોટી રીતે પોતાની પ્રશંસા પ્રાપ્ત કરવી, સાથે-આજ્ઞાનું અપમાન, અવજ્ઞા, અનાદર વગેરે.. Page #113 -------------------------------------------------------------------------- ________________ ४३ [गाथा-१२ देव-गृहीयनैवेद्या-5ऽदेश्चिन्ता-प्रकारः । २ - वृद्धिद्वारम् । निर्माल्यविचारः । तथा- 10 देव-गृहा-ऽऽगतं नैवेद्या-ऽक्षता-ऽऽदि स्व-वस्तुवत् मूषका-ऽऽदेः सम्यग् रक्षणीयम्, सम्यग् मूल्या-ऽऽदि-युक्त्या च विक्रेयम् । न तु यथा-तथा मोच्यम्, देव-द्रव्य-विनाशा-ऽऽदि-दोषा-ऽऽपत्तेः । 1'तत्राऽपि स्वतश्चैत्य-द्रव्योत्पत्त्य-5-सम्भवे तत्- पूजायां व्यापार्यम्, नाऽन्यथा । 1 तथा सति, तद्-व्याप्ती अना-ऽऽदरा-ऽवज्ञा-ऽऽदि-दोषा-ऽऽपत्तेः । देव-गृहीयनैवेद्यादिविक्रयोत्यद्रव्यस्योपयोगे विधि-निषेधी । तथा, निर्माल्यत्वनिर्वचनम् । "भोग-विणटुं दबं "णिम्मल्लं बिंति गीय-ऽत्था" ___इति बृहद्भाष्य-वचनात्, “यत्जिन-बिम्बा-ऽऽरोपितं सत्, विच्छायी-भूतम्, विगन्धं जातम्, दृश्यमानं च निः-श्रीकम्, न भव्य-जन-प्रमोद-हेतुः, "तत् निर्माल्यम् ब्रुवन्ति बहु-श्रुताः।" इति सङ्का-ऽऽचार-वृत्त्युक्तेश्च, "भोग-विनष्टमेव निर्माल्यम्"। 10 [गच्छ-साधारण-चैत्य०] । 11 [गच्छ-साधारण-चैत्येऽपि] । 12 [स्व-गृह-ढौकित-द्रव्यं देव-सत्क-पुष्पा-ऽऽदि] । 13 [चैत्य-द्रव्योत्पत्ति-सम्भवे । 14 [निर्माल्यम् । 15 पुष्पादि । Page #114 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨] ૨. વૃદ્ધિકાર – નિર્માલ્યદ્રવ્ય વિષે વિચાર ૪૩ જે દેવ-મંદિરમાં આવેલાં નૈવેદ્ય, ચોખા વગેરે વસ્તુઓનું પણ પોતાની વસ્તુઓની જેમ ઉંદર વગેરેથી થતા બગાડથી સારી રીતે રક્ષણ કરવું જોઈએ, અને સારી રીતે કિંમત આવે તેવી યોજનાપૂર્વક વેચવી જોઈએ, કે જેથી સારી કિંમત આવે, પરંતુ જેમ તેમ મૂકી રાખવું નહિ. તેમ કરવાથી “દેવદ્રવ્યનો વિનાશ કરવો.” વગેરે દોષો લાગી જાય છે. ત્યાં (''ગચ્છના કે સકલ સંઘના દહેરાસરમાં) પણ તે દહેરાસરમાંથી દેવ-દ્રવ્યની આવકનો સંભવ ન હોય, તો પોતાના ઘર-દહેરાસરમાં ચડાવેલા દ્રવ્ય અને દેવ-સંબંધિ ફૂલ વગેરે તેવા પ્રકારની આર્થિક શક્તિ વગરના ગૃહસ્થ) પૂજામાં વાપરવા તેવા સંજોગો સિવાય ન વાપરવાં. 13અને જો, વગર કારણે, તેમ વાપરવામાં (ઘર-દહેરાસરનાં દ્રવ્યોથી દહેરાસરમાં પૂજા વગેરે કરવામાં આવે, તો અનાદર, અવજ્ઞા વગેરે દોષો લાગે છે. (નિર્માલ્ય દ્રવ્ય વિષે વિચાર) ગીતાર્થ પુરુષો કહે છે, કે એક વખત ઉચિત રીતે “ભોગ (ઉપયોગ) થયા પછી જે નાશ પામે, નકામું થાય, તે 'નિર્માલ્ય કહેવાય છે.” એમ શ્રી બૃહત્કલ્પ ભાષ્યમાં કહ્યું છે. જે જિનેશ્વર ભગવંતના પ્રતિમાજી ઉપર ચડી ચૂકેલું હોય, ઝાંખું પડી ગયેલું હોય, મૂળ ગંધથી રહિત થઈ જુદી ગંધનું થઈ ગયેલું હોય, જોતાં ન આકર્ષે તેવું શોભા વિનાનું હોય, અને ભવ્ય જીવોને આનંદ ન આપે, તેવા દ્રવ્યને મોટા જ્ઞાનીપુરુષોએ નિર્માલ્ય ગણ્યું છે.” એમ શ્રી સંઘાચાર વૃત્તિમાં કહ્યું છે. તેથી “ભોગમાં ઉપયોગ થઈ જવાથી જે પોતાના સ્વરૂપમાં ન રહ્યું હોય, તે નિર્માલ્ય કહેવાય.” એમ ઉપર જણાવેલાં બે ગ્રંથનાં વચનો ઉપરથી સમજાય છે.). 10-11. [ગચ્છના સાધારણ દેરાસરમાં.] 12. પોતાના ઘર દેરાસરમાં ચડાવેલા દ્રવ્ય કે જે દેવદ્રવ્યનાં ફૂલ વગેરે હોય.] 13. (દેવદ્રવ્યની ઉત્પત્તિનો સંભવ હોય, ત્યારે.] 14. [નિર્માલ્યા 15. ફૂલ વગેરે. Jair ducation International Page #115 -------------------------------------------------------------------------- ________________ - व्याख्या-ऽन्तर ४४ २ - वृद्धिद्वारम् । निर्माल्यविचारः । [गाथा-१२ निर्माल्यस्य न तु विचार-सार-प्रकरणोक्त-प्रकारेण निरासः । “ढौकिता-ऽक्षता-ऽऽदेर्निर्माल्यत्वम्” उचितम्, शास्त्रा-ऽन्तरे तथा लोके अ-दृश्यमानत्त्वात्, अ-क्षोद-क्षमत्त्वाच । मता-ऽन्तरेण केचित्तु अत्र निर्माल्य-व्याख्या । "अन्येषां भोगा-ऽन-ऽर्हत्त्वादेव सर्वं देवा-ऽऽदि-निश्रितं द्रव्यम् निर्माल्यम् ___आहुः, इति ।" तत्त्वं पुनः “केवलि-गम्यम्"। निर्माल्य-व्यवस्था। 116तच- वर्षा-ऽऽदौ विशेषतः - कुन्थ्वा-ऽऽदि-संसक्तेः, पृथक् पृथग् जना-ऽना-ऽऽक्रम्य-शुचि-स्थाने त्यज्यते । एवम् आशातनाऽपि न स्यात् । स्नात्र-जलस्य स्नात्र-जलमऽपि तथैव । निर्माल्यत्त्वेऽपि अतः शेषावत् शेषावदुपयोगनिर्णयः । शान्ति-पानीयं मस्तक एव दातव्यम् । यदुक्तम् हैम-वीर-चरित्रे :"अभिषेक-जलं तत्तु सुरा-ऽसुर-नरोर-गाः ववन्दिरे मुहुः, सर्वा-ऽङ्गीणं चोपरि चिक्षिपुः ॥३-६८॥" पद्म-चरित्रेऽपि (३९)7 उद्देशेआषाढ-चातुर्मास्य-ऽष्टा-ऽह्निका-वृद्ध-स्नात्रा-ऽधिकारे"तं ण्हवण-संति-सलिलं णर-वइणा पेसिअंस-भजाणं, तरुण-विलयाहिं गेउं छूढं चिय उत्तम-उंगेसु ॥६॥" 16 [भोग-विनष्ट-निर्माल्य-देव-द्रव्यम् । ] । 17 [पुस्तक-दर्शनेन तु-२९ तमोद्देशे दृश्यते । ] । Page #116 -------------------------------------------------------------------------- ________________ ४४ ગાથા-૧૨] ૨. વૃદ્ધિદાર – નિર્માલ્યદ્રવ્ય વિષે વિચાર ૪૪ પરંતુ શ્રી વિચારસાર પ્રકરણમાં કહ્યા પ્રમાણેચડાવેલા ચોખા વગેરે નિર્માલ્ય છે.” એમ માનવું એ યોગ્ય નથી. કેમ કે બીજાં શાસ્ત્રોમાં અને લોકમાં એ પ્રમાણે જોવામાં આવતું નથી, તેમજ વિચાર કરતાં બરાબર ઘટી શકતું પણ નથી. કેટલાક આચાર્યો તો અહીં એમ કહે છે કે બીજાના ઉપયોગમાં ન આવી શકે તેવું હોવાથી દેવાદિની નિશ્રાનું સર્વ દ્રવ્ય નિમલ્યિ છે.” “આનું તત્ત્વ તો શ્રી કેવળી ભગવંતને ગમ્ય છે.” $ 16તે નિમલ્યમાં, ખાસ કરીને ચોમાસા વગેરેમાં કુંથવા વગેરે જીવો ચડતા હોવાથી માણસોના પગ વગેરેથી ચંપાઈ ન જાય, તેવા પવિત્ર સ્થાને છૂટું–છૂટું મૂકવું જોઈએ, જેથી કરીને ભગવાનની પૂજા વગેરેમાં ચડેલા) પદાર્થોની આશાતના અપમાન) પણ ન થાય. | નિર્માલ્ય રૂ૫ છતાં ભગવંતના સ્નાત્રજળ પણ તે રીતે આશાતના ન થાય તેમ, લોકોના પગની નીચે ન આવે, તે રીતે, છૂટું-છૂટું) પધરાવવું. અને એ જ કારણે તે શાંતિ પાણી રૂપ સ્નાત્રજળ, શેષ (લૌકિક દેવોને ચડાવેલાં નૈવેદ્ય વગેરેમાંથી બાકી રહેલા ભાગ)ની જેમ મસ્તકે ચડાવવું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા વિરચિત શ્રી મહાવીર પ્રભુના ચરિત્રમાં કહ્યું છે, જે “વૈમાનિક દેવો, અસુકુમાર (વ.) ભુવનપતિદેવો, મનુષ્યો અને નાગકુમાર દેવો (વગેરે)એ તે અભિષેક જળને વારંવાર (મસ્તકે ચડાવી) વંદન કર્યું, અને સર્વ અંગો ઉપર છાંટ્યું. ૩-૬૮ શ્રી પદ્મ ચરિત્રમાં પણ (ઓગણચાલીસમા13) ઉદ્દેશામાં અષાઢી ચોમાસીની અઢાઇમાં બૃહસ્નાત્રના અધિકારમાં જણાવ્યું છે કે “(દશરથ રાજાએ યુવાન (દાસી) સ્ત્રીઓ મારફત તે હવણનું શાંતિ જળ પોતાની રાણીઓને મોકલ્યું. તે લઈને તે રાણીઓએ પોતપોતાના મસ્તકે છાંટ્યું. (ચડાવ્યું.) 6 16. [ઉપયોગમાં લીધા પછી, જે નકામું થાય, તે નિમલ્પિ-દેવદ્રવ્ય-દ્રવ્ય, 17. પુસ્તક જોવાથી ૨૯મા ઉદ્દેશામાં જોવામાં આવે છે.] Page #117 -------------------------------------------------------------------------- ________________ ४५ साबाण 21पिङ्गानिका २ - वृद्धिद्वारम् । स्वोपभोगे दोषाः । [गाथा-१२ बृहच्छान्तावऽपि "शान्ति-पानीयं मस्तके दातव्यमिति" पुष्टा-ऽऽलम्बने तु जरा-स-मुक्त-जरोपद्रुतं स्व-सैन्यम् धरणेन्द्र-दत्त-पार्श्व-बिम्ब-स्नात्रा-ऽम्बु-परिक्षेपेण श्रीकृष्णेन पटू-चक्रे। एवम् श्री-पाल-मही-पाला-ऽऽदीनामऽपि बोध्यम् । इति । देवा-ऽऽदेरुपभोग-1 तथा, यथा-सम्भवम्- देवा-ऽऽदि-सम्बन्धिद्रव्यस्यस्वोपभोगे-दोषाः। 20भोग-पुष्पा-ऽऽदिकम्, साबाणहट्ट शरावक्षेत्रचङ्गेरी जवनिकावाटिका- धूप-पात्र कम्बलपाषाण कलशइष्टका वास-कुम्पिकाकाष्ठ पट्टिकावंशचामर कुम्भचन्द्रोदय ओरसिकमृत्झल्लरी कजलसुधा-ऽऽ-दिकम्, भेर्या-ऽऽदिवाद्य- जल19श्री-खण्ड-केसर प्रदीपा-ऽऽ-दिकम्, चैत्य-शाला-प्रणाल्या-ऽऽद्या-ऽऽगत-जला-ऽऽद्यऽपि च, स्व-पर-कार्ये किमऽपि न व्यापार्यम्, देव-भोग-द्रव्यवत् तदुपभोगस्याऽपि दुष्टत्त्वात् । कपाट 22श्री-करी 18कवेल्लुक 18 [नालिका-लोक-भाषया “नलिया"] । 19 [सुखड) 20 [भोग-शब्देनाऽत्र-स्वर्ण-रजत-पत्रा-ऽऽदिकं सम्भाव्यते ।] 21 [पोनी रूत-सूतर ["पूणी"] । 22 [सूर्य-मुखी] (किनायत-पाखर)। Page #118 -------------------------------------------------------------------------- ________________ ૪૫ કિનાત વાડી પથ્થર ગાથા-૧૨]. ૨. વૃદ્ધિકાર – દેવદ્રવ્ય ઉપભોગમાં દોષો શ્રી બૃહત્ક્રાંતિ સ્તોત્રમાં પણ કહ્યું છે કે“શાંતિ જળ મસ્તક ઉપર દેવું ચઢાવવું.)." “ખાસ (પુષ્ટાલંબન) મહત્ત્વનું કારણ હોય ત્યારે જેમ શ્રી કૃષ્ણ, ધરણેન્દ્ર દેવે આપેલા (શ્રી શંખેશ્વર) પાર્શ્વનાથ પ્રભુના પ્રતિમાજીનું સ્નાત્રજળ છાંટીને જરાસંધે છોડેલી જરાના ઉપદ્રવથી ઘેરાયેલા પોતાના સૈન્યને સ્વસ્થ (તાજું માજી કર્યું હતું. સ્વસ્થ કરી તાજું માથું કર્યું હતું. એ પ્રકારે શ્રીપાળમહારાજા, મહીપાળરાજા વગેરેને વિષે પણ સમજવું.” # તથા દેવાદિ સંબંધી જેનું જે રીતે ઘટતું હોય, તે રીતેઘર ભોગ9 સોના-રૂપાના સાબાણ હાટ વરખ) ફૂલ વગેરે શકોરા ખેતર રૂની પૂણીઓમાં અંગેરી (). કામળી ધૂપ-ધાણું કપાટ ઈટ કળશ પાટ લાકડાં અત્તરની શીશી પાટલા-પાટલી વાંસ પાખરી ઘડા ચામર ઓરસિયા ચંદ્રવા કાજળ ચનો વગેરે ઝાલર સુખડી ઢોલ વગેરે વાજીંત્ર દવા વગેરે, અને કેસર દેરાસરની અગાસીની નાળ વગેરે દ્વારા આવેલું પાણી વગેરે પણ (એમ) કોઈ પણ વસ્તુ પોતાના કે બીજાના કામમાં જરા પણ વાપરવી નહિ. કેમ કે દેવને ચડેલા ભોગદ્રવ્યની માફક તે દ્રવ્યોનો પણ ઉપભોગ કરવો, તે દોષ લગાડનાર બને છે. 18. (નાલિકા એટલે લોકભાષામાં “નળિયાં."]. 19. (સુખડ) 20. [ભોગ શબ્દથી અહીંયાં, સોનારૂપાના વરખ વગેરે સંભવે છે.] 21. (“પોની” એટલે રૂ, સૂતર) પૂિણી] 22. સૂર્યમૂખી)-(પાખર=કનાત) નળિયાંક માટી પાણી Page #119 -------------------------------------------------------------------------- ________________ ४६ देव-सत्कवादित्राss देरऽप्यऽनुपभोग्यता । मता - ऽन्तरेण तत्राऽपवादः । आपवादिकोपयोगे सति भङ्गे नव्य समारचन कर्त्तव्यता । तत्र - दृष्टा ऽन्तः । 23 ( मूल्यम् ) । २ - वृद्धिद्वारम् । स्वोपभोगे दोषाः । चमर - साबाणा - Sऽदीनां मलीनी-भवन- त्रुटन-पाटना-SS दि-सम्भवे तु अधिक दोषोऽपि । + अतः :- देव - सत्कं वादित्रमऽपि - गुरोः सङ्घस्याऽपि चाऽग्रे न वाद्यम् । केचित्तु आहु:"पुष्टा ऽऽलम्बने - बहु- निष्क्रया 23 - sर्पण - पूर्व व्यापार्यतेऽपि” । 7 स्वयं च व्यापारयता जातु भङ्गे उपकरणस्य, स्व- द्रव्येण नव्य-समारचनम् इति । अन्यथा तु, तिर्यगा SSदि-दुर्गति-दुःख-भाग् देव सेन - मातृवद् भवति । 1 सम्प्रदायेऽत्र दृष्टा ऽन्तो यथा यतः "मुलं विणा जिणाणं उवगरणं चमर छत्त - कलसाईं । जो वावरइ मूढो, णिय-कजे सो हवइ दुहिओ ॥ " [ “ विधाय दीपं देवानां पुरस्तेन पुनर्न हि । " गृह-कार्याणि कार्याणि, तिर्यङ्गेव भवेद्यतः ॥ [ गाथा - १२ [ 1 “ इन्द्र- पुरे - देव - सेनो व्यवहारी स मातृको वसति स्म । तत्रैव पार्श्व-वर्ती धन सेन औष्ट्रिकोऽभूत् । ] तस्य गृहान्नित्यमेकोष्ट्रिका देव सेन- गृहे समेति । कुट्टयित्वा धन-सेनेन गृहे नीताऽपि पुनर्देव सेन- गृह एव यात्वा, तिष्ठति । 66 ततः इभ्येन मूल्येन गृहीत्वा स्थापिता, उभयोरऽपि स्नेहवत्त्वात् । Page #120 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ગાથા-૧૨] ૨. વૃદ્ધિદાર – દેવદ્રવ્ય ઉપભોગમાં દોષો ૪૬ ચામર, સાબાણ વગેરેનો મેલાં થવાનો, ટુટી જવાનો અને ફાટી જવા. વગેરેનો સંભવ હોવાથી, વધારે પણ દોષ લાગે છે. છે એટલા માટે દેવદ્રવ્યનાં વાજીંત્ર પણ શ્રી ગુરુમહારાજા અને શ્રી સંઘની આગળ પણ વગાડાય નહિ. કેટલાક આચાર્યો કહે છે કે “પુષ્ટાલંબને) બહુ મહત્ત્વનાં કારણ સંજોગો હોય, ત્યારે ઘણો નકરો આપીને વાપરી પણ શકાય. કેમ કે જે મૂઢ માણસ ચામર, છત્ર, કળશ વગેરે દેવદ્રવ્યનાં ઉપકરણો મૂલ્ય આપ્યા વિના પોતાના પોતાની તરફના પૂજા વગેરે) કામમાં વાપરે છે, તે દુઃખી થાય છે.” પોતાના ઉપયોગમાં વાપરતાં વાપરતાં કદાચ તે ઉપકરણો ભાંગી જાય ટૂટી જાય, ફાટી જાય, ખોવાઈ જાય) તો પોતાના ખર્ચે નવાં બનાવરાવી દેવા જોઈએ. નહિતર, જેમ દેવસેનની માતાએ તિર્યંચ વગેરે દુર્ગતિનાં દુઃખ ભોગવ્યાં, તેમ ભોગવવાં પડે છે. અહીં સંપ્રદાય મુજબ દષ્ટાંત નીચે પ્રમાણે છે - “દેવની આગળ દીવો કરીને એ જ દીવાથી ઘરનાં કામ કરવા નહિ. કેમ કે તિર્યંચ (પશુ, પક્ષી, માછલાં) વગેરે થવું પડે છે. કથા ઇન્દ્રપુરમાં દેવસેન નામનો વેપારી પોતાની મા સાથે રહેતો હતો અને ધનસેન નામનો ઊંટવાળો તેનો પાડોશી હતો. ઊંટવાળાને ઘેરથી નીકળીને હંમેશાં એક ઊંટડી દેવસેનને ત્યાં આવે છે. ધનસેન મારી-કૂટીને પોતાને ઘેર લઈ જાય છે, છતાં, ઊંટડી દેવસેનને ઘેર જઈને જ ઊભી રહે છે. તેથી, તે શેઠે બત્રેયનો પરસ્પરનો સ્નેહ હોવાથી, પૈસાથી ખરીદીને તેને પોતાને ઘેર રાખી. 23. (કિંમત-મૂલ્ય-નકરો) Page #121 -------------------------------------------------------------------------- ________________ ज्ञान-द्रव्यस्याऽ-कल्यता। ४७ २ - वृद्धिद्वारम् । ज्ञान - साधारण - द्रव्योपभोग - निषेधः। [गाथा-१२ " एकदा तेन पृष्टो ज्ञानी स्नेह-कारणं प्राह :- "एषा पूर्व-भवे तव माताऽभूत् । तयैकदा जिना-ऽग्रे पूजा-ऽर्थं दीपं विधाय, तेन दीपेन गृह-कार्याणि कृतानि, धूपा-ऽङ्गारेण चुल्ली सन्धुक्षिता, तेन कर्मणा उष्ट्री. जाता । अतः प्राग-भव-भवोऽयं स्नेहस्तवोचितः।" " ततः उचितं प्रायश्चित्तं कृत्वा, सा सद्-गतिं ययौ ।" इति । २ तथा, ज्ञान-द्रव्यमऽपि देव-द्रव्यवन्न कल्पत एव । अतः, ज्ञान-सत्कं कागद-पत्रा-ऽऽदि साध्या-ऽऽद्य-ऽर्पितम्, श्राद्वेन स्व-कार्ये न व्यापार्यम्, स्व-पुस्तिकायामऽपि न स्थाप्यम् । समऽधिक- 24निष्कयं विना । इति । साधारण-द्रव्यस्य 1३. श्राद्धानाम् साधारणमऽपि भोगोपभोगे सङ्घ-दत्तमेव कल्पते व्यापारयितुम् । व्यवस्था । न तु अन्यथा । साधारण-द्रव्यस्य सङ्केनाऽपि सप्त-क्षेत्री-कार्ये एव व्यापार्यम् । भोगोपभोगे न मार्गणा-ऽऽदिभ्यो देयम् । निषेधः । साम्प्रतिक-व्यवहारेण तु यद्गुरु-25 न्युञ्छना-ऽऽदि साधारणं कृतं स्यात्, तस्य श्रावक-श्राविकाणामऽर्पणे युक्तिरेव न दृश्यते । 26शाला-ऽऽदि-कार्ये तु तद् व्यापार्यते श्राद्धैः । इति । 24 मूल्यम् । 25 (गुरुनी सन्मुख उभा रहीने 'तेमना उपरथी उतारी' भेट तरीके मुकेलु) । 26 [पौषध-शालाऽऽदि०] | Page #122 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨] ૨. વૃદ્ધિદ્વાર જ્ઞાન. સાધારણદ્વવ્ય વિષે વિચાર ૪૭ એક વખત, તે શેઠે બન્નેયના સ્નેહનું કારણ જ્ઞાની ભગવંતને પૂછ્યું. જ્ઞાની ભગવંત કહે છે કે “પૂર્વભવમાં આ તારી મા હતી, તેણે એક દિવસે પૂજા માટે જિનેશ્વર પ્રભુની આગળ દીવો કરી, તે દીવાથી ઘરનાં કામ કર્યાં હતાં, અને ધૂપના અંગારાથી ચૂલો સંઘૂક્યો હતો. તે કર્મના ઉદયથી ઊંટડી થઈ છે. માટે પૂર્વભવથી ઉત્પન્ન થયેલો તારો તેના ઉપરનો આ સ્નેહ યોગ્ય છે.” પછી યોગ્ય પ્રાયશ્ચિત્ત કરીને, તે ઊંટડી સદ્ગતિ પામી.” (૨. શાનદ્રવ્ય) ↑ ૨. એ જ પ્રકારે જ્ઞાનદ્રવ્ય પણ દેવદ્રવ્યની માફક વાપરવું કલ્પતું નથી-એટલા માટે જ્ઞાનદ્રવ્યના કાગળ, પાનાં વગેરે મુનિ મહારાજ વગેરેને આપેલાં હોય, તે શ્રાવકે પોતાના કામમાં વાપરવા નહિ, પોતાના (ધાર્મિક) પુસ્તકની પોથીમાં પણ, સારી રીતે વધારે4 નકરો (ધન) આપ્યા વિના રાખવા નહિ. (૩. સાધારણ દ્રવ્ય) ↑ ૩. શ્રાવકોને સાધારણ દ્રવ્ય પણ શ્રી સંઘે આપ્યું હોય, તો જ વાપરવું કલ્પે છે. નહિતર, વાપરી શકાય નહિ. શ્રી સંઘે પણ સાતે ક્ષેત્રનાં કામોમાં જ તે વાપરવાનું હોય છે, પરંતુ માંગણ વગેરેને પણ તે આપી શકાય નહિ. માંગણને અનુકંપા દ્રવ્યમાંથી કે પોતાની પાસેથી આપી શકે, પરંતુ સુપાત્ર ક્ષેત્રોનાં સાત દ્રવ્યમાંથી ન આપી શકાય, એ રહસ્ય છે. 25 હાલના વ્યવહારે તો ગુરુ મહારાજના પૂંછણા વગેરેનું જે કાંઈ સાધારણ દ્રવ્ય હોય, તે શ્રાવક-શ્રાવિકાને આપવામાં કોઈ યુક્તિ દેખાતી નથી. પરંતુ પૌષધશાળા (ઉપાશ્રય) વગેરે કામમાં તો તે (સાધારણ દ્રવ્ય) શ્રાવકો વાપરી શકે છે. 26 24. મૂલ્ય. 25. (ગુરુની સન્મુખ ઊભા રહીને, તેમની ઉપરથી ઊતરીને ભેટ તરીકે ધરેલું.) 26. [પૌષધશાળા વગેરે.] Page #123 -------------------------------------------------------------------------- ________________ ४८ गुरु-द्रव्यस्य भोगो-पभोगे निषेधः । स्वर्णा-ऽऽदि-रूप- गुरु-द्रव्य-स्योप योगः । २ - वृद्धिद्वारम् । गुरुद्रव्य - विचारः । [ गाथा-१२ १४ साध्वा-ऽऽदि-सत्क-मुख-वस्त्रिका-ऽऽदेरऽपि व्यापारणं न युज्यते; "गुरु-द्रव्यत्त्वात् । स्थापना-ऽऽचार्य-जप-माला-ऽऽदिकं च ध्याना-ऽऽदि-धर्म-वृद्धये प्रायः श्राद्धा-ऽर्पणा-ऽर्थं गुरुभिर्व्यवह्रियते, ___अ-निश्रित-ज्ञानोपकरणत्वात् । (तेन-) गुर्व-ऽर्पित-तद्-ग्रहणेऽपि व्यवहारो दृश्यते । तथा, स्वर्णा-ऽऽदिकं तु गुरु-द्रव्यम् जीर्णोद्धारे नव्य-चैत्य-करणा-ऽऽदौ च व्यापार्यम, तद् यथा“(१) गुरु-पूजा-सत्कं सु-वर्णा-ऽऽदि-द्रव्यं गुरु-द्रव्यमुच्यते ? न वा ?" तथा"(२) प्रागेवम्- पूजा-विधानमऽस्ति ? न वा ?" "(३) कुत्र च- एतदुपयोगि?" इति । उच्यते"गुरु-पूजा-सत्कं सु-वर्णा-ऽऽदि रजो-हरणा-ऽऽधुपकरणवत् गुरु-द्रव्यं न भवति, स्व-निश्रायामऽ-कृतत्त्वात्।" तथा, _ "हेमा-ऽऽचार्याणां कुमार-पाल-राजेन सु-वर्ण-१०८ (अष्टोत्तर-शतः-कमलैः पूजा कृताऽस्ति । तथा, "धर्म-लाभ (6)" इति प्रोक्ते दूरादुच्छ्रित-पाणये । सूरये सिद्ध-सेनाय ददौ कोटि नरा-ऽ-धिपः ॥१॥ इति । "इदं च अग्र-पूजा-रूपं द्रव्यम् तदानीन्तनेन सङ्घन जीर्णोद्धारे तदा-ऽऽज्ञया व्यापारितम् ।" १. स्वर्णा-ऽऽदे गुरु-द्रव्यतानिषेधः । २. गुरु-पूजा प्रामाण्ये (१) दृष्टा-ऽन्तः । (२) दृष्टा-ऽन्तः । ३. स्वर्णा-ऽऽदिगुरु-द्रव्योपयोगनिर्णयः । 27 [स्व-निश्रा-कृतं च रजो-हरणा-ऽऽदिकं गुरु-द्रव्यमुच्यते, इति ज्ञायते । ] Page #124 -------------------------------------------------------------------------- ________________ ४८ ગાથા-૧૨] ૨. વૃદ્ધિદાર – ગુરુદ્રવ્ય વિષે વિચાર (૪. ગુરુદ્રવ્ય) મુનિ મહારાજ વગેરેનાં મુહપત્તિ, વસ્ત્ર વગેરે પણ ગુરુ દ્રવ્ય હોવાથી વાપરવું યોગ્ય નથી વપરાય નહિ. પરંતુ સ્થાપનાચાર્ય ભગવાન, નમુક્કારાવલી-નોકારવાળી (જપમાળા)વગેરે ધ્યાનાદિક ધર્મની વૃદ્ધિ માટે ઘણે ભાગે શ્રાવક વગેરેને આપવાનો વ્યવહાર ગુરુ મહારાજાઓ કરે છે, કેમ કે તે અનિશ્રિત (નિશ્રા કર્યા વગરનાં) જ્ઞાનોપકરણો રૂપ હોય છે. તેથી કરીને ગુરુ મહારાજ આપે, તો તેનો ઉપયોગ કરવાનો વ્યવહાર દેખાય છે. - પરંતુ, જે સોનું વગેરે ગુરુદ્રવ્ય હોય, તો તેનો વપરાશ જિનમંદિર વગેરેના જીર્ણોદ્ધાર અને નવા દહેરાસર કરાવવા વગેરેમાં કરવો જોઈએ. છે તેની સ્પષ્ટ સમજ આ પ્રમાણે છે - “1) ગુરુપૂજા સંબંધી સોનું વગેરે દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય? કે નહિ?” “(2) પૂર્વકાળમાં આ પ્રકારે ગુરુની પૂજા કરવાનું વિધાન છે? કે નથી?” “(3) અને એ દ્રવ્યનો ઉપયોગ ક્યાં થાય?” જવાબ ગુરુપૂજાનું સોનું વગેરે દ્રવ્ય (ઔપગ્રહિક) રજોહરણાદિક ઉપકરણ જેમ ગુરુદ્રવ્ય થતું નથી. કેમ કે (ગુરુએ તેને પોતાની નિશ્રાનું કરેલું હોતું નથી.” 1 શ્રી કુમારપાળ મહારાજાએ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની ૧૦૮ સોનાના કમળથી પૂજા કરી હતી. તેમ જ દૂરથી હાથ ઊંચો કરીને “ધર્મ-લાભ” એમ આશીર્વાદ આપનાર શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજને વિક્રમ) રાજાએ એક કરોડ આપ્યા હતા.” $ “અગ્રપૂજા રૂપ આ દ્રવ્ય તેઓની આજ્ઞાથી તે વખતના શ્રી સંઘે જીર્ણોદ્ધારમાં વાપર્યું હતું.” 27. રજોહરણ વગેરે જે પોતાની નિશ્રાએ રાખેલું હોય, તે ગુરુદ્રવ્ય હોવાનું સમજાય છે.] Page #125 -------------------------------------------------------------------------- ________________ ४९ २ - वृद्रिद्वारम् । गुरुद्रव्य - विचारः । [गाथा-१२ गुरु-पूजायाम्- (३) दृष्टा-ऽन्तः । गुरु-पूजायाम्(४) दृष्टा-ऽन्तः । अत्राऽपि"तक्र-कौण्डिन्य-न्यायेन भोज्य-भोजकत्व-सम्बन्धेन 28औधिकोपधिवत्, पूजा-द्रव्यं न भवति । पूज्य-पूजा-सम्बन्धेन तु तद् गुरु-द्रव्यं भवत्येव । अन्यथा- श्राद्ध-जीत-कल्प-वृत्तिर्विघटते । किं बहुना ? । इति । तथा, जीव-देव-सूरीणां पूजा-ऽर्थम अर्ध-लक्ष-द्रव्यं मल्ल-श्रेष्ठिना दत्तम्, तेन च- प्रासादा-ऽऽदयोऽकार्यन्त सूरिभिः । तथा, धारायाम्- लघु-भोजेन श्री-शान्ति -वेताल-सूरये १२,६०,०००- (द्वादश-लक्ष-षष्टि-सहस्त्राणि) द्रव्यं दत्तम् । तन्मध्ये गुरुणा च १२ (बादश-) लक्ष-धनेन मालवा-ऽन्तश्चैत्यान्यऽकार्यन्त । ६० षष्ठि-सहस्र-द्रव्येण च थिरा-पद्र-चैत्य-देव-कुलिकाऽऽयऽपि । इति । [ ] इह विस्तरस्तु तत्-प्रबन्धा-ऽऽदे-र्बोध्यः । 1 तथा, "सु-मति-साधु-सूरि-वारके मण्डपा-ऽऽ-चल-दुर्गे 30मल्लिक-श्री-माफरा-ऽभिधानेन श्राद्धा-ऽऽदि संसर्गाजैन-धर्माऽभिमुखेन सु-वर्ण-टङ्ककैः गीता-ऽर्थानां पूजा कृता" इति वृद्ध-वादोऽपि श्रूयते । इति । गुरु-पूजायाम्(५) दृष्टा-ऽन्तः । 28 [औधिकोपधिः] = सामान्यः, चतुर्दश-प्रकारकः । ____ औपग्रहिकोपधिश्च ज्ञाना-ऽऽदि-पोषण-हेतुः कारणिकोपधिः] । 29 [वादि-वेताल-श्री शान्ति-सूरये ।] 30 (मलेक)। Page #126 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ગાથા-૧૨] ૨. વૃદ્ધિદ્વાર – ગુરુદ્રવ્ય વિષે વિચાર છે અહીં વિચારવા જેવું એ છે કે તક્રકૌડિન્ય ન્યાયથી- ભોજ્ય-ભોજકપણાના સંબંધે કરીને-ભોગવવા યોગ્ય-વાપરવા યોગ્ય અને વાપરનારના સંબંધે કરીને-ઔધિક ઉપધિની પેઠે (સુવર્ણાદિક પૂજાદ્રવ્ય) ગુરુદ્રવ્ય બની શકતું નથી. મુનિ મહાત્માઓની ઉપધિ બે પ્રકારની હોય છે. મુહપત્તિ-રજોહરણ વગેરે ઔધિક ઉપધિ કહેવાય છે અને બીજાં કેટલાંક સાધનો કારણે રાખવાં પડે, તે ઔપગ્રહિક સહાયક-ઉપધિ કહેવાય છે. તેમાં ઔધિક મુખ્ય છે. ઔધિક ઉપધિ ભોજ્ય ભોજક સંબંધે ગુરુદ્રવ્ય છે. તેવા સંબંધથી સુવર્ણાદિક પૂજાદ્રવ્ય ગુરુદ્રવ્ય બની શકતું નથી). પરંતુ પૂજ્યની પૂજાના સંબંધે તે સુવણદિક ગુરુદ્રવ્ય થાય જ છે. જો તેમ સમજવામાં ન આવે તો શ્રાદ્ધજિતકલ્પની વૃત્તિ સાથે વિરોધ આવે છે. ૪ શ્રી જીવદેવસૂરિજીની પૂજા માટે મલ્લ શેઠે અડધો લાખ દ્રવ્ય આપ્યું હતું, તેથી શ્રી આચાર્ય મહારાજાએ જિનમંદિર વગેરે કરાવરાવ્યાં હતાં. ૪ ધારા નગરીમાં લઘુભોજ રાજાએ વાદીવેતાળ શ્રી શાંતિસૂરિ મહારાજ ને બાર લાખ, સાઠ હજાર દ્રવ્ય આપ્યું હતું. તેમાંથી ગુરુ મહારાજાએ બાર લાખના ખર્ચે માળવા દેશમાં દહેરાસરો કરાવરાવ્યાં હતાં, અને સાઠ હજાર દ્રવ્યના ખર્ચે થરાદમાં દહેરાસર અને દેરીઓ વગેરે કરાવરાવ્યાં હતાં. અહીંયાં આ વિષે વિસ્તારથી સમજવા માટે તે તે પ્રબંધોમાંથી જાણી લેવું. તથા, વૃદ્ધપુરુષોની વાત સંભળાય છે, કે “શ્રી સુમતિસાધુ મહારાજશ્રીના સમયે માંડવગઢમાં શ્રાવકોના પરિચયથી જૈન ધર્મ તરફ આદર રાખનારા શ્રી માફર નામના મલ્લિક બાદશાહે સોનાના ટંકો (સિક્કા)થી ગીતાર્થ ગુરુઓની પૂજા કરી હતી.” 28. (ઔધિક ઉપધિ-એ સામાન્ય ચૌદ પ્રકારે છે. અને ઔપગ્રહિક ઉપધિ-જ્ઞાનાદિકના પોષણ માટે જરૂરી એટલે સંયમમાં સહાય માટે કારણસર રાખવો જરૂરી હોય, તેવો ઉપધિ.] 29. [વાદીવૈતાલ શ્રી શાંતિસૂરિજીને 30. (મલેક) Page #127 -------------------------------------------------------------------------- ________________ ५० नाम-स्थापनाऽवसरे गुरु-पूजाविधानम् । वर्षा-चातुमस्यि-ऽभिग्रहेषु गुरु-पूजा । २ - वृद्रिद्वारम् । गुरु-पूजा-सिद्धिः । [गाथा-१२ तथा, बालस्य नाम-स्थापना-ऽवसरे, गृहादाऽऽगत्य, स-बालः श्राद्धः वसति-गतान् गुरून् प्रणम्य, नवभिः स्वर्ण-रूप्य-मुद्राभिगुरोर्नवा-ऽङ्ग-पूजां कृत्वा, - गृह्य-गुरु-देव-साक्षिकं दत्तं नाम निवेदयति । ततः उचित-मन्त्रेण वासमऽभिमन्त्र्य, गुरुः ॐ-कारा-ऽऽदि-न्यास-पूर्वम्, बालस्य _स्व-साक्षिकां नाम-स्थापनामऽनुज्ञापयति । इति । तथा, "द्विः त्रिर्वा-अष्ट-भेदा-ऽऽदिका पूजा, संपूर्ण देव-वन्दनं चैत्येऽपि, सर्व-चैत्यानाम् अर्चनं वन्दनं वा, स्नात्र-महोत्सव-महा-पूजा-प्रभावना-ऽऽदि, गुरोवृहद्-वन्दनम्, अङ्ग-पूजा-प्रभावना-स्वस्तिक-रचना-ऽऽदि-पूर्वम् व्याख्यान-श्रवणम्" इत्या-5ऽदि-नियमाः वर्षा-चातुर्मास्याम् विशेषतो ग्राह्याः । इति ।" । एवम् प्रश्नोत्तर-समुच्चय-आचार-प्रदीप-आचार-दिनकरश्राद्ध-विध्या-ऽऽद्य-ऽनुसारेणश्री-जिनस्येव गुरोरऽपि अङ्गा-ऽग्र-पूजा सिद्धा । तद्-धनं च गौरवा-ऽर्ह-स्थाने पूजा-सम्बन्धेन प्रयोक्तव्यम्, न तु जिना-ऽङ्ग-पूजायाम् । इति । तथा, धर्म-स्थाने प्रति-ज्ञातं च द्रव्यम् पृथगेव व्ययितव्यम्, न तु स्वयं-क्रियमाण-भोजना-ऽऽदि-रूप-व्यये क्षेप्यम्, गुरु-पूजा-सिद्धिः । गुरु-पूजा-धनविनियोगव्यवस्था । धर्म-द्रव्यस्य व्यय-व्यवस्था । 31 बहु-मान-भङ्ग-भयात् । Page #128 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨] ૨. વૃદ્ધિદ્વાર – ગુરુપૂજાની સિદ્ધિ ૫૦ (ગૃહસ્થ ગુરુ પાસે પહેલાં બાળકનું નામ પાડવામાં આવે, અને પછી તેમાં ગુરુ મહારાજની આજ્ઞારૂપ સંમતિ લેવામાં આવે.) ૐ બાળકનાં નામ પાડવાને વખતે બાળક સહિત શ્રાવક ઘેરથી આવીને ઉપાશ્રયમાં રહેલા ગુરુ મહારાજને વંદના કરીને, સોના કે રૂપાના નવ સિક્કાથી ગુરુ મહારાજની નવ અંગે પૂજા કરીને, ઘરના (ગૃહસ્થ) ગુરુ અને દેવની સાક્ષીએ જે નામ પાડ્યું હોય, તે (ગુરુ મહારાજને) નિવેદન કરે છે, પછી ગુરુ મહારાજ ઉચિત મંત્ર વાસક્ષેપ મંત્રીને ઇંકાર વગેરેના ન્યાસ (સ્થાપના)પૂર્વક પોતાની સાક્ષીપૂર્વકની બાળકના નામની સ્થાપના પોતાની આજ્ઞાપૂર્વકની બનાવે છે. ↑ “તથા” બે વાર, અથવા ત્રણ વાર, તથા આઠ પ્રકાર વગેરે પ્રકારે પૂજા કરવી, દહેરાસરમાં સંપૂર્ણ દેવવંદન કરવું, સર્વ દહેરાસરોમાં પૂજા ક૨વી અને વંદન કરવું, સ્નાત્ર મહોત્સવ ક૨વો, મહાપૂજા રચાવવી, પ્રભાવના વગેરે કરવી ગુરુ મહારાજને મોટુ વંદન, ગુરુ મહારાજાની અંગપૂજા, પ્રભાવના, તેમની આગળ સ્વસ્તિકની રચના, તેમનું વ્યાખ્યાન સાંભળવું.” ખાસ કરીને ઇત્યાદિ નિયમો વર્ષા ચાતુર્માસમાં ગ્રહણ કરવા જોઈએ.” એમ પ્રશ્નોત્તરસમુચ્ચય, આચારપ્રદીપ, આચારદિનકર, અને શ્રાદ્ધવિધિ, વગેરે ગ્રંથોને અનુસારે શ્રી જિનેશ્વર ભગવાનની અંગ અને અગ્ર પૂજાની પેઠે, શ્રી ગુરુમહારાજની પણ અંગપૂજા અને અગ્રપૂજા સિદ્ધ થાય છે. ૐ અને તે (ગુરુ મહારાજની અંગ અને અગ્રપૂજા)ના દ્રવ્યનો ઉપયોગ પૂજા' સંબંધે કરીને ગૌરવ યોગ્ય ઊંચા સ્થાનમાં કરવો. પરંતુ જિનેશ્વર ભગવંતની અંગપૂજામાં ન કરવો. (પ. દેવું તરત દેવા વિષે) ↑ તથા ધર્મસ્થાન (ના કોઈ પણ કાર્ય)માં વાપરવાને કબૂલેલું દ્રવ્ય જુદું જ ખર્ચવું-વાપરવું. ભોજન વગેરેનો જે પોતાને માટે અંગત ખર્ચ આવે, તેમાં ન ભેળવવું, 31. બહુમાનનો ભંગ થવાના ભયથી. Page #129 -------------------------------------------------------------------------- ________________ ५१ २ - वृद्धिद्वारम् । धर्म-द्रव्य-व्यवस्था । [ गाथा-१२ एवम् स्फुटमेव धर्म-धनोपभोग-दोषात् । एवं सति, ये यात्रा-ऽऽदौ भोजन-शकट-सम्प्रेषणाऽऽदि- व्ययं सर्वं मानित-व्यय-मध्ये गणयन्ति, तेषां मूढानां न ज्ञायते "का गतिः ?"। उद्यापना-55 दौ132उद्यापना-ऽऽदावऽपि शेष-निवारणम् । प्रौढा-ऽऽडम्बरेण स्व-नाम्ना मण्डिते, जनेबहु-श्लाघा-ऽऽदि स्यात्, अनिष्क्रयं च स्तोकं मुञ्चति, इति-व्यक्त एव दोषः । २ स्तैन्य-दोष तथा, सामान्यतो विशेषतो वा निवारणम् । अन्य-प्रदत्त-धर्म-स्थान-व्ययितव्य-धन-व्यय-समये तनाम स्फुटं ग्राह्यम् । ३ एवम् सामुदायिकस्याऽपि, अन्यथा, पुण्य-स्थाने स्तैन्य-दोषा-ऽऽपत्तेः । ४ अन्त्या -5 + एवम् अन्त्या-ऽवस्थायाम्वस्थायां प्रतिज्ञा ___ पित्रा-ऽऽदीनां यन्मान्यते, तद्रव्य-व्यवस्था । तत् सा-ऽवधानत्वे गुर्वा-ऽऽदि-सङ्घ-समक्षम् इत्थं वाच्यम्, यद् “भवन्-निमित्तम् इयद्-दिन-मध्ये ___ इयद् व्ययिष्यामि, तद-ऽनुमोदना-भवद्भिः कार्या" । इति । तद-ऽपि च- सद्यः- सर्व-ज्ञातं व्ययितव्यम्, न तु स्व-नाम्ना, आभड-श्रेष्ठि-पुत्र-वद् । ५ धर्म-द्रव्यस्य तथाहि :सर्व-ज्ञात-व्यये " अणहिल-पुर-पत्तने श्रीमाल-जातीय-नाग-राज-श्रेष्ठी कोटिदृष्टा-ऽन्तः । ध्वजोऽभूत् । प्रिया च महिला-देवी । " तस्यां सा-ऽऽधानायाम् श्रेष्ठी विसूचिकया मृतः । - 32 परकीय०। 33 (नकरो)। Page #130 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨] ૨. વૃદ્ધિાર – ધર્મદ્રવ્ય વિષે વિચાર ૫૧ અને જો એમ કરવામાં આવે, તો ધર્મ ધનનો ઉપભોગ કરવાનો દોષ ઉઘાડો જ દેખાઈ આવે છે. જ્યારે આ પ્રમાણે વર્તન કરવાનું છે, છતાં તીર્થયાત્રા વગેરે કરવા જવામાં ભોજન, ગાડા, વળાવિયા વગેરેનો બધો ખર્ચ જેવો (ધર્મકાર્યમાં વાપરવા) માનેલો હોય, તેના ખર્ચમાં ગણી લે છે. તે મૂઢ લોકોની શી ગતિ થશે ? એ જાણી શકાતું નથી. | પોતાને નામે મોટા આડંબરથી પારકું ઉજમણું? વગેરે માંડેલાં હોય અને તેથી કરીને લોકોમાં પ્રશંસા વગેરે થાય. પરંતુ જો નકરો થોડો મૂક્યો હોય, તો દોષ લાગે જ છે, તે સ્પષ્ટ છે. t તથા ધર્મસ્થાનમાં સામાન્ય રીતે કે વિશેષ રીતે વાપરવા માટે બીજાએ ધન આપ્યું હોય, તે ધન વાપરતી વખતે તેનું નામ ખૂલ્લી રીતે ચોખે ચોખ્ખી રીતે કહેવું. એ પ્રકારે સમુદાયે મળીને વાપરવા માટે ધન આપ્યું હોય, તો તે સમુદાયનું નામ પણ ચોખે ચોખ્ખું જણાવવું, અને જો તેમ કરવામાં ન આવે, તો પુણ્ય કરવાના સ્થાનમાં ચોરી કરવાનો દોષ લાગી જાય છે. છે એ પ્રકારે, અંતકાળની અવસ્થામાં પિતા વગેરેને આપવાનું જે કબૂલ કરાય છે, તે જ્યારે સાવધાન હોય ત્યારે ગુરુ વગેરે શ્રી સંઘ સમક્ષ આ પ્રમાણે કહેવું કે- “આટલા દિવસમાં તમારા નિમિત્તે આટલો ખર્ચ કરીશ, આપ તેની અનુમોદના કરજો.” અને તે પણ સર્વ જાણે તેમ તરત જ વાપરી નાખવું. પરંતુ આભડશેઠના પુત્રોએ જેમ પોતાના નામે ન વાપર્યું તેમ પોતાના નામે ન વાપરવું. (આભડશેઠના પુત્રોએ પિતાની પાછળ વાપરવાનું દ્રવ્ય પોતાને નામે નહિ પણ પિતાને નામે વાપર્યું હતું.) આભડ શેઠની કથા “શ્રી અણહિલ્લપુર પાટણમાં શ્રીમાળી જ્ઞાતિના નાગરાજ નામે કોટી ધ્વજ શેઠ થયા હતા અને તેને મહિલાદેવી નામે પત્ની હતાં. મહિલાદેવી સગભાં હતાં તે જ સ્થિતિમાં શેઠ વિશુચિકા (કોલેરા) રોગથી મરણ પામ્યા. 32. પારકું. 33. (નકરો) Page #131 -------------------------------------------------------------------------- ________________ ५२ 34 (वीश २ - वृद्धिद्वारम् । धर्म - द्रव्य-व्यवस्था । [ गाथा - १२ नृपेण- अ-पुत्रत्वात् तस्य सर्व-स्वं गृहीतम् । श्रेष्ठिनी च धवलक्क पुरे-पितृ-गृहं गता । क्रमात् " अ-मारि - दोहदे पित्रा पूरिते, तया पुत्रो जज्ञे “ आभड " - इति नाम्ना । "" ततः पञ्चवर्षीयः पाठशालायां पठन् “ निस्तातः” इति बालैरुक्तोऽसौ मातृतः स्व-स्व-रूपे ज्ञाते, यौवना -ऽभिमुखः पत्तने गतः । स्व-गृहे स्थित्वा । वाणिज्यं कुर्वन् भावल- देवीं परिणिन्ये । 66 "L ततः पुण्योदयात् प्राक्तन - निधान- लाभा - SS दिना कोटि-ध्वजो जज्ञे । सुत-त्रयं जातम् । क्रमात् - दुष्कर्मणा निर्धनत्वेन स-पुत्रां पत्नीं पितृ-गृहं प्रेष्य, मणिकार- हट्टे मणिका - SSदीन् घर्षयन् यव- मानकं लभते । तत् स्वयं पिष्ट्वा, पक्त्वा चाऽदन् कालं निरगमयत् । "" अन्यदा, श्री- हेम - सूरि-पार्श्वे इच्छा - परिमाणे बहु- सङ्क्षिप्तेऽपि, गुरुभिर्निषिद्धेन तेन नव- 34 द्रम्म - लक्षाः स्वीकृताः तन्मानेन अन्यदऽपि नियमितम् शेषम् धर्म-व्यये कार्यम् । क्रमात् द्रम्म- पञ्चक-ग्रन्थिर्जातः । 44 44 अन्यदा, इन्द्र- नील- कण्ठा - SSभरणं पञ्च द्रम्मैः क्रीत्वा, समुद्दीप्य, इन्द्र- नीलस्य लक्ष- मूल्या मणयः कारिताः । क्रमात्, धनी प्राग्वद् जज्ञे । कुटुम्बं मिलितम् । "" ततः, साधूनां प्रत्य-ऽहं घृत-घट - दान - साधर्मिक-वात्सल्यसत्रा - SSगार- महा-पूजा - प्रति वर्ष - पुस्तक-लेखन- चैत्यजीर्णोद्धार- बिम्ब-सारणा -ऽऽदि- धर्म-कर्माणि कुर्वन्, चतुरऽशीति-वर्षा - Sऽयुः-प्रा-न्ते धर्म- वहिका - वाचने - " अष्ट- नवतिलक्ष-द्रम्म-व्ययम्” श्रुत्वा, श्रेष्ठी विषण्णः प्रा- Sऽह, :- “हा ! कृपणेन मया कोट्यऽपि न व्ययिता ? " काकिणीए = एक- पण, अने सोल " कोडीए= एक पणे = एक द्रम्म थाय । ) । [२० कोडी - १ कांकणी, ४ कांकणी - १ पण, १६ पण = १ द्रम्म ] | काकिणी, चार Page #132 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨] ૨. વૃદ્ધિકાર – ધર્મદ્રવ્ય વિષે વિચાર પર શેઠ પુત્ર વિનાના મરણ પામ્યા હોવાથી રાજાએ તેનું બધું ધન લઈ લીધું. અને શેઠાણી ધોળકે પિયર ગયાં. અનુક્રમે અમારી પડહ (કોઈ પણ જીવને જેમ બને તેમ ન મારો, ન મારો એ જાતની ઘોષણાનો ઢોલ) વગડાવીને પિતાએ (ગર્ભના પ્રભાવથી ગર્ભવતી માતાના મનની તીવ્ર અભિલાષરૂ૫) દોહદપૂરો કર્યો. અને તેણે આભડ નામના પુત્રને જન્મ આપ્યો. પાંચ વર્ષનો પાઠશાળામાં તે ભણતો હતો ત્યારે બધા તેને “નબાપો” “નબાપો” એમ કહેવાથી માતા પાસેથી પોતાનું સ્વરૂપ જાણ્યું, ને જુવાન થતાં થતાં પાટણ ગયો. પોતાના ઘરમાં રહીને વેપાર કરતાં ભાવલ દેવીને પરણ્યો. પછી પુણ્યોદયને યોગે જૂના ભંડાર મળવા વગેરેથી કોટી ધ્વજ થયો. અને ત્રણ દીકરા થયા. અનુક્રમે પાપના ઉદયના યોગે નિધન થઈ જવાથી દીકરાઓ સાથે પત્નીને પિયર મોકલી અને પોતે ઝવેરીની દુકાને મણિ વગેરે ઘસીને એક જવ જેટલું સોનું પેદા કરે (મેળવે) છે. અને જાતે દળી, રાંધીને ભોજન કરે છે ને વખત પસાર કરે છે. એક વખત બહુ જ ટૂંકામાં શ્રી હેમચંદ્રાચાર્ય ગુરુ મહારાજ પાસે ઈચ્છા પરિમાણ રૂપ વ્રત લેવાનું રાખતાં ગુરુમહારાજે રોકવાથી નવ4 લાખ દ્રમ્પના પરિમાણનો નિયમ સ્વીકાર્યો. અને તે જ નિયમ અનુસાર બીજા પણ નિયમ કર્યા. તેથી “જે વધે તે ધર્મકાર્યમાં ખર્ચવું.” એવો નિયમ કર્યો. એમ કરતાં અનુક્રમે પાંચ દ્રમ્પ ગાંઠે થયા. એક દિવસે ઈન્દ્રનિલ મણિનો હાર પાંચ દ્રમ્મથી ખરીદી તેને ઘસીને લાખની કિંમતના તે ઈદ્રનિલ મણિ બનાવ્યા. અનુક્રમે પહેલાંની માફક ધનવાન થયા. કુટુંબ મળ્યું. પછી સાધુ મહારાજાઓને રોજ ઘીના ગાડવા વહોરાવે, સાધર્મિક વાત્સલ્ય કરે, મહાપૂજા રચાવે, દર વર્ષે પુસ્તક લખાવે, દહેરાસરોનાં જીર્ણોદ્ધાર કરાવે, પ્રતિમાજી જિનપ્રતિમાદિક)ની સાર-સંભાળ લેવરાવે વગેરે ધર્મકાર્યો કરતાં કરતાં ચોરાસી વર્ષનું આયુષ્ય પૂરું થવા આવ્યું ત્યારે ધર્મકામોમાં ખર્ચેલા ધનના હિસાબનો ચોપડો વંચાવતી વખતે “અઠ્ઠાણું લાખ દ્રમ્મનો ખર્ચ થયો છે,” એમ સાંભળીને શેઠને ખેદ થયો, ને બોલી ઊઠ્યા, કે- “અરે...રે..રે લોભિયાએ એક કરોડ પણ પૂરા નથી ખચ્ય ?” 34. (કોડી=એક કાંકણી) ૪ કાંકણી=એક પણ., ૧૬ પણ=૧ ક્રમ. Page #133 -------------------------------------------------------------------------- ________________ ज्ञान-द्रव्य-व्ययव्यवस्था । द्रव्य-लिङ्गि-द्रव्यव्यय-व्यवस्था। २ - वृद्धिद्वारम् । धर्म-द्रव्य-व्यवस्था । " ततः, पुत्रैस्तदैव दश-लक्षी व्यय्य, अष्टोत्तरां कोटी पूरयित्वा, अष्टौ लक्षाः पुनर्मानिताः । “सोऽन-ऽशनात् स्व-र्गतः । जिन-दासा-ऽऽदि-पुत्रैश्चउक्त-विधिना धर्म-धनं व्ययितम्, क्रमेण- सद्-गतिर्भेजे ।" एवम्, अ-मारि-द्रव्या-ऽऽद्यऽपि देवा-ऽऽदि-भोगे अ-निश्रितत्वात् नाऽऽयाति । तथा, ज्ञान-द्रव्यं च स्व-स्थाने, देव-स्थानेऽपि उपयुज्यते, न तु अन्यत्र । तथा, द्रव्य-लिङ्गि-द्रव्यं च "अ-भय-दाना-ऽऽदावेव प्रयोक्तव्यम्, न तु चैत्या-ऽऽदौ, अत्य-ऽन्ता-ऽशुद्धत्वात् । इत्थम् प्रसङ्गतः, सर्वत्र धर्मोपकरण-व्यापारेऽपि अ-विध्या-ऽऽशातना-वारणाय विवेकः कार्यो विवेकिभिः । अन्यथा, प्रायश्चित्तमऽप्याऽऽपद्यते । यदुक्तम् महानिशीथे"अ-विहीए- णियंसमुत्तरीयं स्य-हरणं दंडगं च परिभुंजे, चउत्थम् ।" इति । तेन श्राद्धैः चर-वलक-मुखा -ऽनन्तका-ऽऽदेः विधिनैव व्यापारण-स्व-स्थान-स्थापना-ऽऽदिकं कार्यम् । अन्यथा, धर्मा-विज्ञा-ऽऽदि-दोषा-ऽऽपत्तेः । 1 इति स-प्रपञ्चं वृद्धि-द्वारं समाप्तम् ।२ ॥१२॥ उचितप्रवृत्युपसंहारः । वृद्धि-द्वारसमाप्तिः । 35 ज्ञान । 36 भव-भावना-वृत्ती उपदेश-सप्ततिकायां च 37 षट्-त्रिंशज्-जल्पे । 38 वस्त्रम् । 39 मुह-पत्ती । Page #134 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨] ૨. વૃદ્ધિકાર – ધર્મદ્રવ્ય વિષે વિચાર પ૩ “તે જ વખતે તેના પુત્રોએ દશ લાખ ખર્ચને એક કરોડ ને આઠ લાખ પૂરા કર્યા અને બીજા આઠ લાખ શેઠની પાછળ ખર્ચવાનું સંભળાવ્યું. શેઠ અણસણ કરીને સ્વર્ગમાં ગયા અને જિનદાસ વગેરે પુત્રોએ શાસ્ત્રમાં કહેલ વિધિપૂર્વક ધર્મકામોમાં ધન ખરચ્યું અને અનુક્રમે તેઓ પણ સદ્ગતિ પામ્યા.” ! એ પ્રકારે અમારીમાં ખર્ચવાનું ધન વગેરે પણ અનિશ્રિત હોવાથી દેવાદિકના ભોગમાં વાપરી શકાય નહિ. છે અને જ્ઞાન દ્રવ્ય પોતાના સ્થાનમાં અને દેવદ્રવ્યના સ્થાનમાં વાપરી શકાય છે, બીજા કોઈ પણ કામમાં વાપરી શકાય નહિ. | વેશધારી સાધુનું દ્રવ્ય અભયદાન વગેરેમાં જ વાપરી શકાય. દહેરાસર વિગેરેમાં વાપરવું જ નહિ. કેમ કે તે અત્યંત અશુદ્ધ દ્રવ્ય છે. જે આ પ્રમાણે બધું સમજીને પ્રસંગે પ્રસંગે સર્વ ઠેકાણે ધર્મના ઉપકરણોનો ઉપયોગ કર્યા પછી અવિધિ અને આશાતનાનો દોષ દૂર રાખવાનો વિવેકી પુરુષોએ વિવેક રાખવો જોઈએ. એમ કરવામાં ન આવે તો પ્રાયશ્ચિત્ત પણ લાગી જાય છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે, કે “પોતાના ખભા ઉપરનું ઉત્તરીય વસ્ત્ર, રજોહરણ, દાંડો વિગેરેનો અવિધિથી ઉપયોગ કર્યો હોય, તો ચોથ ભકતનું પ્રાયશ્ચિત આવે છે.” એમ સમજીને શ્રાવકોએ ચરવળો મુહપત્તિ વિગેરેને વિધિપૂર્વક વાપય પછી પોત પોતાને ઠેકાણે બરાબર રીતે મૂકવા વિગેરે કામ કરવું જોઈએ. નહિંતર, ધર્મનું અપમાન કરવા વિગેરે દોષો લાગે છે. ૨. વિસ્તાર પૂર્વક વૃદ્ધિદાર સમાપ્ત. 35. જ્ઞાન. 36. ભવભાવના વૃત્તિમાં અને ઉપદેશ સતિકામાં. 37. ષટત્રિશતુ જલ્પ ગ્રંથમાં 38. વસ્ત્ર. 39. મુહપત્તિ. Page #135 -------------------------------------------------------------------------- ________________ ३ - विनाशद्वारम् । विनाशप्रकाराः । [गाथा-१३ ॥३- नाशद्वारम् ॥ एवम्चैत्य-द्रव्या-ऽऽदि-वृद्धिं कुर्वतः कस्यचिद्अना-ऽऽभोगा-ऽऽदिना चैत्य-द्रव्या-ऽऽदि-विप्रणाशो'ऽ-पि स्याद्, विनाश अतः, पुनः कतृ-द्वारेण, द्वारोपक्रमः। मुख्य-वृत्त्या- गाथा-त्रयेण- तद्-भेदानाऽऽह :भक्खेइ जो, उविक्खेइ, जिण-दव्वं तु सावओ। पण्णा-हीणो भवे जो य, लिप्पइ पाव-कम्मुणा ॥१३॥ [श्राद्ध-दिन-कृत्ये-गाथा, ११२] 'भक्खेइ०" इति व्याख्या- [सम्बोध प्रकरणे-गाथा, १०४] कण्ठ्या , नवरम् १. भक्षणम् = देव-द्रव्यस्य तदुपचारस्य वा, तु-शब्दात्,ज्ञान-द्रव्या-ऽऽदेश्च, स्वयमुपजीवनम्, ६२. उपेक्षणम्= तदेव परस्य कुर्वतः शक्तितोऽ-निवारणम्, 1३. प्रज्ञा-हीनत्वम् अङ्गोद्धारा-ऽऽदिना देव-द्रव्या-ऽऽदि-दानम्, यद् वा मन्द-मतितया स्व-ऽल्पेन- बहना वा धनेन कार्य-सिद्धय*-5-वेदकत्त्वात् । विनाशप्रकाराः । १-२-३ 1. देव-द्रव्य-विनाशः- जिनस्य स्थापनाऽर्हतो द्रव्यस्य-पूजा-ऽर्थ-निर्माल्य-अक्षयनिधिरूपम् [द्रव्यम्, तस्य विनाशः] । [जिण-दव्वं देव-द्रव्यम्। [सिद्धय-ऽवेदक० सिद्धेरऽवेदक०] Page #136 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩ ૩. વિનાશદ્વાર - વિનાશના પ્રકારો ૩જું વિનાશ દ્વાર (૧ ભક્ષણ, ૨ ઉપેક્ષા, ૩ પ્રજ્ઞાહીનપણું) ↑ એ (બીજા દ્વારમાં જણાવ્યા) પ્રમાણે દેવ-દ્રવ્ય વગેરે દ્રવ્યોમાં વધારો કરનારા કોઈ કોઈ લોકો દ્વારા, અજાણપણા કે બેકાળજી-વગેરેને લીધે વિનાશ' પણ (સંભવિત) થઈ જતો હોય છે. તેથી-કોણ કોણ કેવી રીતે વિનાશ કરી શકે -એ સમજાવવા દ્વારા વિનાશના પ્રકાર કેટલી રીતે સંભવી શકે તેના (મુખ્ય ૭) ભેદો ત્રણ ગાથાથી સમજાવવામાં આવે છે, भक्खेइ जो, उविक्खेइ जिण दव्वं तु सावओ । પળા-દીનો મવે નો ય, નિપ્પદ્ પાવ-મુળા ॥૧૩॥ ૫૪ [શ્રાદ્ધ-દિન-કૃત્ય ગાથા - ૧૧૨] “જે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે, ઉપેક્ષા કરે, અને જે વગર સમજ્યે વહીવટ કરે, તે પાપકર્મોથી ખરડાય છે. ૧૩” ‘‘ભમ્પ્લેક્’' વ્યાવ્યા. ૐ ગાથાનો અર્થ સહેલો છે. છતાં થોડી સમજ નીચે પ્રમાણે છે ↑ ૧. ભક્ષણ કરવું= દેવ-દ્રવ્યનું=અથવા તેની સાથે સંબંધ ધરાવતી કોઈ પણ વસ્તુનું. તુ=શબ્દથી, જ્ઞાન-દ્રવ્ય વગેરે (ના ભક્ષણાદિ) વિષે પણ સમજી લેવું. ભક્ષણ એટલે (તે દ્રવ્યોથી સીધી રીતે જ) પોતાની આજીવિકા ચલાવવી. ♦ ઉપેક્ષણ=એ રીતે, બીજો કોઈ (દેવદ્રવ્ય વગેરેથી) પોતાની આજીવિકા ચલાવતો હોય, અને શક્તિ છતાં તેને રોકવામાં ન આવે, રોકવામાં બેકાળજી રાખવી. ♦ ૩. પ્રજ્ઞા-હીનપણું=(બેખબરીપણાથી) અંગ ઉધાર વગેરેથી દેવ-દ્રવ્યાદિક ધીરવા અથવા મંદ બુદ્ધિ હોવાને લીધે“થોડો ખર્ચ કરવાથી કામ બરાબર થશે કે વધારે ખર્ચ કરવાથી થશે ?” તેની સમજણ ન હોવી, 1. દેવદ્રવ્યનો વિનાશ. સ્થાપના અરિહંત ભગવંતનાં દ્રવ્યો- એટલે પૂજા માટેનાં દ્રવ્યો, નિર્માલ્ય દ્રવ્યો, અને અક્ષય નિધિભંડાર-સંગ્રહરૂપ દ્રવ્યો સમજવાં. Page #137 -------------------------------------------------------------------------- ________________ ३ - विनाशद्वारम् । दोहनेन नाशः। [ गाथा-१४ विनाश यथा-कथञ्चिद् द्रव्य-व्यय-कारित्वम्, कूट-लेख्य-कृतत्त्वं च ॥१३॥ चेइय-दव्वं 'साहारणं च जो दूहई मोहिय-मइओ। धम्मं च सो न याणइ, अहवा, बद्धा-ऽऽउओ नरए ॥१४॥ [श्राद्ध-दिन-कृत्ये गाथा, १२६] "चेइय०" इति, व्याख्या- [सम्बोध-प्रकरणे-गाथा, १०७] १४. चैत्य-द्रव्यम्- साधारण-द्रव्यम् प्रकाराः । ४. चतुर्थम् । च-कारात्-ज्ञान-द्रव्या-दिकम्, यः- दोग्धि= व्याजव्यवहारा-ऽऽदिना, तदुपयोगि-द्रव्यम् “उपभुङ्कते", उपलक्षणात्- “तद् मुष्णाति” । अत्र तदुपयोगि-लाभं उचित-लाभ चतुष्का-ऽऽदि-वृद्धया निर्णीय, निर्णयः । तद् धनं-ग्राह्यम्, न तु अधिकम्, परकीयत्वात् । यतः3"उचिअं मुत्तूण कलं दवा-ऽऽइ-कम्माऽऽगयं उक्करिसं, । णिवडियमऽवि जाणंतो परस्स संतं, ण गिहिजा ॥ ॥" 1.. [साहारणं च-जीर्णं-चैत्योद्धारा-ऽऽदि-निमित्तमेकत्र-मिलितम्, सप्त-क्षेत्रोपयोगि वा] । 2. [ दूहइ-द्रह्यति- विनाशयति, दोन्धि वा ] । 3. पर-धनिका-5ऽदीनां प्रसन्नता-ऽऽद्या-ऽऽपादनाऽर्थं लाभ-मर्यादा कृता । [न खखु तीर्थप्रवृत्या-5ऽदि-हेतु-चैत्या-5ऽदि-द्रव्य-रक्षा-प्रतिपादकं तद्-भक्षकाणां दुर्विपाका ऽभिधायकं च जिन-वचनं विन्दत एवं प्रवर्तन्ते ।" दर्शन-विशुद्धि-ग्रन्थे । x तद् मुष्णाति [डे०] Page #138 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪ ૩. વિનાશદ્વાર – દોહીને લાભ ઉઠાવવાથી નુકસાન પપ જેમ તેમ (વગર સમયે બિનજરૂરી પણ) ખર્ચ કરી નાંખવામાં આવે, અને નામું ખોટી રીતે લખવામાં આવે. ૧૩ चेइय-दव्वं साहारणं च जो दूहइ मोहिय-मइओ।' ઘણં ચ સો ન થાડુ, અઠવા, વા-SSGમો નg I૧૪ના [શ્રા. દિ.કૃ.ગા..૧૨૬] જે મૂઢ બુદ્ધિવાળો દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્યને દોહે છે, તે ધર્મ જાણતો નથી, અથવા, તેણે નરકનું આયુષ્ય બાંધેલું હોવું જોઈએ.” ૧૪ “રેડ્ય” વાયા ૪. દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય ચ શબ્દથી=જ્ઞાનદ્રવ્ય વગેરે પણ. જે દુહે છે- (દોવે છે)=એટલે-તે દ્રવ્યોના વ્યાજ વગેરે ઉત્પન્ન કરી, પોતે પોતાના ઉપયોગમાં લે છે, અને એમ કરીને તેનો ઉપભોગ કરે છે, એટલે કે એક રીતે તે એક પ્રકારની ચોરી જ કરે છે. છે અહીં, (દોહવાના અર્થ વિષે કેટલુંક સમજવા જેવું છે, તે સમજાવવામાં આવે છે.). દવાદિક દ્રવ્ય ઉચિત ધંધા વગેરે માટે ઉપયોગમાં લેવું પડે, તો) ૪ ટકા વગેરે (જે રીવાજ ચાલતો હોય, તે પ્રમાણે વ્યાજ કે નફા રૂપે તેને આપવાનો લાભ ઠરાવીને, તેથી જે લાભ મળે, તે લેવો, વધારે ન લેવો. કેમ કે તે પારકું ધન છે. કારણ એ છે, કે- “યોગ્ય વ્યાજ, અને પદાથો વગેરેના ક્રમે સહજ વધતા ભાવ થાય, તે સિવાય વધારે ન લેવું. પડી ગયેલી વસ્તુ પારકી જાણીને ન લેવી.” સાધારણ એટલે-જીર્ણ દહેરાસરોના ઉદ્ધાર માટે એકઠું કરેલું હોય તે, અથવા સાત ક્ષેત્રોમાં ઉપયોગી થાય તે. 2. દુહે છે-દોહે છે. વિનાશ કરે છે. અથવા દોડે છે તેનાથી પોતાનો લાભ આકર્ષી લે છે.) તેની ચોરી કરે છે. “બીજા ધનવાન વગેરેની પ્રશંસા મેળવવા માટે, મેળવવાના લાભની મર્યાદા કરેલી હોય, જૈિનશાસન પ્રવર્તન વગેરેના કારણભૂત દેરાસર વગેરેના દ્રવ્યની રક્ષા સમજાવનારા, તથા તેના ભક્ષણ કરનારને ભયંકર પરિણામો ભોગવવાં પડે તે સમજાવનારા, જિનેશ્વર દેવનાં વચનોને જાણનારા, એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી.” દર્શનવિશુદ્ધિ ગ્રંથમાંથી. Page #139 -------------------------------------------------------------------------- ________________ [गाथा-१४ ३ - विनाशद्वारम् । दोहनेन नाशः । व्याख्याउचित-कला= शतं प्रति चतुष्क-पञ्चक-वृद्धया-ऽऽदि-रूपा, "व्याजे स्याद् द्वि-गुणं वित्तं, व्यवसाये चतुर्गुणं" [ ] इत्या-ऽऽदि-रूपा वा, ताम्, तथा, द्रव्यम् गणिम-धरिमा-ऽऽदि, आदि-शब्दात् तद्-गता-ऽनेक-भेद-ग्रहः, तेषाम-द्रव्या-5ऽदीनाम् क्रमेण द्रव्य-क्षय-लक्षणेन, 4आगतः=सम्पन्नः यद् [यः] उत्कर्ष=अर्थ-वृद्धि-रूपः लाभः', तम् मुक्त्वा, शेषम् न गृह्णीयात् । कोऽर्थः ? यत् कथञ्चित् पूगी-फला-ऽऽदि-द्रव्याणां क्षयाद् द्वि-गुणा-ऽऽदि-लाभः स्यात्, तदा- तम-ऽदुष्टा-ऽऽशयतया गृह्णाति, न त्वेवं चिन्तयेत्- “सुन्दरं जातम्, यत् पूगी-फला-ऽऽदिनां क्षयोऽभूत् ।" इति । "तथा, 'निपतितमऽपि पर-सत्कं जानन् न गृह्णीयात् । "कला-ऽन्तरा-ऽऽदौ क्रय-विक्रया-ऽऽदौ च देश-काला-ऽऽद्य-ऽपेक्षया 4. सम्पन्नः-लाभः 5. अवस्थित-लाभोऽन-ऽवस्थित-लाभश्च । 6. पर-धनाऽऽदिकम् । 7. हस्त-प्राप्तमऽपि । Page #140 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪] ૩. વિનાશદ્વાર – દોહીને લાભ ઉઠાવવાથી નુકસાન ૫૬ (આ ગાથાની) ચાવ્યાઉચિત કળા=સેંકડે ચાર કે પાંચ ટકાના વ્યાજ રૂ૫, અથવા વ્યાજથી બમણું થાય, અને વ્યાપારથી ચારગણું થાય.” એ રૂપ કળા-વધારો. (૧) તેને, તથા દ્રવ્ય ગણતરીથી કે તોળીને લેવાતા-દેવાતા પદાર્થ. આદિ-શબ્દથી તે જાતના અનેક પદાર્થ સમજી લેવા. તે દ્રવ્યાદિકના કમે કરીને દ્રવ્યો ઘટી જવા રૂપ (મોંઘા થવાથી) આવેલો—ઉત્પન્ન થયેલો જે-ઉત્કર્ષ વધારો=ધનમાં વધારો થવા રૂપ-લાભ-ફાયદો-નફો મળતો હોય, તેને છોડીને, બાકીનો ન લેવો જોઈએ. શો ભાવાર્થ થયો ? કોઈ કારણસર સોપારી વગેરે પદાર્થો ઘટી જવાથી કદાચ બમણો વગેરે નફો-ફાયદો-લાભ મળી જાય, ત્યારે, તે દુષ્ટ આશય વિના-સહજ-ભાવ લઈ શકાય. પરંતુ, એમ વિચારવું નહીં, કે “સારું થયું કે-સોપારી વગેરેનો નાશ થયો. (જેથી વેપારમાં આટલો બધો લાભ થયો. એમ મનથી પણ વિચારવું ન જોઇએ.)” તથા, પડી ગયેલી વસ્તુ પારકી (બીજાનું ધન, જાણીને ન લેવી. (ગાથાના ઉત્તરાર્ધનો આ અર્થ છે.) (ગાથાના પૂર્વાર્ધનો) ભાવાર્થ એ છે, કે- “વ્યાજ વગેરેમાં, અને લે-વેચાણ વગેરેમાં, દેશકાળ વગેરેની અપેક્ષાએ. 4. પ્રાપ્ત કરેલો લાભ=સમ્પન્ન 5. અવસ્થિત લાભ અને અનવસ્થિત લાભ-એટલે કે- “ચોકકસ લાભ અને અચોક્કસ લાભ.” 6. બીજાનું ધન વગેરે. 7. હાથમાં આવવા છતાં. Page #141 -------------------------------------------------------------------------- ________________ ५७ ३ - विनाशद्वारम् । विनाशप्रकाराः । [गाथा-१५ यः उचितः शिष्ट-जना-ऽनिन्दितो लाभः, स एव ग्राह्यः “इति-भावः"। इति प्रतिक्रमण-वृत्ति-तृतीय-व्रते-५ [पञ्चमा] -ऽतिचारा-ऽधिकारे । एवं सति, “अधिक-ग्रहणे सद्-व्यवहार-भङ्ग आपद्येत ।" इति तत्त्वम् ।।१४।। आयाणं जो भंजइ, पडिवण्ण-धणं ण देइ देवस्स । गरहंतं चोविक्खइ, सो वि हु परिभमइ संसारे ॥१५॥ [दर्शनशुद्धि-सम्यक्त्वप्रकरणे गाथा, ५५] [सम्बोधप्रकरणे गाथा, ११०] आयाणं० इति व्याख्या ५. आदानम् = तृष्णा-ग्रह-ग्रस्तत्त्वात्, देवा-ऽऽदि'-सत्कं भाटकम् विनाशप्रकारः। यो भनक्ति ', तथा, ६. यः पर्युषणा-ऽऽदिषु चैत्या-ऽऽदि-स्थाने देयतया प्रति-ज्ञातम्-धनम् न दत्ते, तथा, ७. गर्हन्तम् ईर्ष्या-ऽऽदि-वशाद् दुर्वाक्येन दूषयन्तमऽ-विनीतम् यो वा उपेक्षते, "तथा सति, कदा-चित् 1. [राजा-ऽमात्या-ऽऽदि-वितीर्ण क्षेत्र-हट्ट-ग्रामाऽऽदिः ।] 2. यो भनक्ति-लुम्पति । 3. प्रतिपत्र-धनम् प्रियमाण-पित्रा-ऽऽदिना स्वयं वा धर्म निमित्तमेतद् मान्यायितम् इति कल्पित-द्रव्यम् । Page #142 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૫]. ૩. વિનાશકાર – વિનાશના પ્રકારો પ૭ ઉચિત એટલે કે શિષ્ટ લોકો નાપસંદ ન ગણે, તેવો જે લાભ (નફો-ફાયદો-વ્યાજનો વધારો) મળતો હોય, તે જ લેવો.” (આ સ્પષ્ટતા) શ્રી "પ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાં ત્રીજા વ્રતના પાંચમા અતિચારના અધિકારમાં કરેલી છે. ! “એમ હોવાથી-દેવદ્રવ્યાદિકમાંથી વધારે લાભ (હાથમાં આવ્યો હોય તો પણ તે) લેવાથી, શુદ્ધ વ્યવહારનો ભંગ કરવાનો દોષ લાગે છે.” એ રહસ્ય છે. ૧૪ आयाणं जो भंजइ, पडिवण्ण-धणं ण देइ देवस्स । રહંત રવિ, વિ દુ પામડુ સંતરે ૧૧. દિ. શુ...ગા.-પ૫] “જે દેવદ્રવ્યની આવક ભાંગે, કબૂલ કરેલું ધન ન આપે, અને પોતાની નિંદા સાંભળીને (દેવદ્રવ્યની ઉઘરાણી વગેરેની) ઉપેક્ષા કરે, તે પણ સંસારમાં રખડે છે.” ૧૫ ગાય” ચાક્યાપ. આવક–બહુ લોભીયાપણાથી, દેવવગેરેનું ભાડું-આવક. ભાંગે, છે૬. શ્રી પર્યુષણા મહાપર્વ વગેરે દિવસોમાં દહેરાસર વગેરે (ધર્મ) સ્થાનોમાં દેવા માટે જે ધન આપવાનું કબૂલ્યું હોય, તે ન આપે, ૪ ૭. તથા, નિંદા કરનારની=ઈષ્ય વગેરે કારણોથી ખરાબ ભાષા વાપરીને (ઉઘરાણી કરનારની) નિંદા કરનાર અવિનીત-તોફાની હોય, તેનાથી ઉપેક્ષા કરે છે. એટલે કે (તેના દુર્વર્તનથી કંટાળીને તેની કે બીજા પાસેથી દેવાદિદ્રવ્યનું લેણું લેવામાં) જે બેદરકાર રહે છે, (તે સંસારમાં ભમે છે.) 1. [રાજાઅમાત્ય વગેરેએ આપેલા ખેતર, ઘર, હાટ, ગામડાં વગેરે.. 2. ભાંગેલોપે. 3. પ્રતિપન્ન ધન એટલે મરણ પામતાં પિતા વગેરેએ અથવા પોતે ધર્મ નિમિત્તે વાપરવા “આટલું (ધન) વાપરવું” એમ માન્યું હોય, તેનું નામ કલ્પિત દ્રવ્ય કહેવાય છે. * વધુ સ્પષ્ટતા માટે પ્રથમ આવૃત્તિના સંપાદકશ્રીએ કરેલ ટીપ્પણી જૂઓ પરિશિષ્ટ-૮ પેજ-૧૫૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ ५८ ३ - विनाशद्वारम् । संयताऽपेक्षया विनाशः । [ गाथा-१६ तद्-वाक्य-श्रवणात् महेन्द्र-पुरीय-श्राद्धवत् ग्लानीभूय, देवा-ऽऽदि-द्रव्य-रक्षा-ऽऽदौ शक्तिमानऽप्युदासीनो भवति ।" इत्य-ऽर्थः । यतः "एतदेव महत्पापम् धर्म-स्थानेऽप्युदासिता।" इति॥॥१५॥ अथ, संयता-ऽपेक्षया संयता-ऽपेक्षयाऽपिविनाशः । तद्-भेदानाऽऽह :'चेइय-दव्व-विणासे, तद्-दव्व-विणासणे, दुविह भेए, । साहू उविक्खमाणो, अणं-ऽत-संसारिओ होइ ॥१६॥ [श्राद्ध-दिन-कृत्ये गाथा- १२७] [सम्बोधप्रकरणे गाथा, १०६] + "चेइय०" इति । व्याख्या चैत्य-द्रव्यम्= 'हिरण्या-ऽऽदिः तस्य विनाशे= भक्षणा-ऽऽदितः न्यूनत्वेन हानि-रूपे विध्वंस-रूपे च । तथा, तेन चैत्य-द्रव्येण आप्तम् 4. सशक्तिमत्त्व । 1. “दलं-नाणकं च-इत्य-ऽर्थः" । 2. न्यूनत्वेन-अ-दर्शना-ऽऽदि-रूपेण । तुलनाः- चेइय-दव्य-विणासे, इसि-घाए पवयणस्य उड्डाहे । संजइ-चउत्थ-भंगे मूल-ऽग्गी बोहि लाभस्स || - श्री श्राद्ध-दिन-कृत्य गाथा-१२७ "मानीभूय' इति पाठा-ऽन्तरम् । + Page #144 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬] ભાવાર્થ એ છે કે ઃ “એવી પરિસ્થિતિ હોય કે જેથી તે અવિનયીનાં વાક્યો સાંભળીને મહેન્દ્રપુરના શ્રાવકોની (પૃ. ૨૮) પેઠે કંટાળીને (અથવા સ્વમાની થઈને)- ઢીલા થઈ જઈ, શક્તિશાળી હોવા છતાં, દેવાદિક દ્રવ્યનું રક્ષણ કરવામાં ઉદાસીનતા રાખે. (આ ઉપેક્ષા નામનો વિનાશ કરવાનો સાતમા પ્રકારનો દોષ છે.) કેમ કે “એ પણ મોટામાં મોટું પાપ છે, કે- ધર્મ સ્થાનોમાં પણ ઉદાસીન બનવું.” ૧૫.૪ $ સાધુ મહાત્માઓની અપેક્ષાએ હવે વિનાશના ભેદો બતાવાય છે, *ચેડ્ય-વ-વિળાસે, તદ્-વ-વિળાતળું, યુવિજ્ઞ ભે! | સાદૂ વિવશ્વમાળો, અળ-કન્ત-સંસારિઓ હોર્ ॥૧૬॥ [શ્રાદ્ધ-દિન કૃત્ય ગાથા-૧૨૭] “મુનિ પણ જે બે પ્રકારે વિનાશમાં એટલે કે- દેવદ્રવ્યના વિનાશમાં અને દેવદ્રવ્યથી ઉત્પન્ન થતા દ્રવ્યના વિનાશમાં ઉપેક્ષા રાખે, તે અનંત સંસારી થાય છે.” ૧૬ 4.. 1. 2. “ચેડ્ય૦” વ્યાવ્યા • ચૈત્ય દ્રવ્ય=સોનું' વગેરે, તેનો વિનાશ કરવો=ભક્ષણ વગેરે (સાત પ્રકારો)થી, હાનિ પહોંચાડીને, અને નાશ કરીને, ઘટાડો કરી નાંખવાથી (વિનાશ સર્જવો). + ૩. વિનાશદ્વાર – સાધુની અપેક્ષાએ વિનાશના પ્રકારો X 6 ૫૮ હું તથા, તેથી (મેળવેલું)=ચૈત્યના દ્રવ્યે કરીને મેળવેલું જે શક્તિ હોવા છતાં. સોનું વગેરે, તથા પદાર્થ અને નાણું. ઓછું કરી નાંખવું, અથવા વસ્તુ જોવામાં ન આવે, તે રીતે તે ઓછી કરવી. (થવા દેવી) [દેવદ્રવ્યનો વિનાશ ક૨વાથી, મુનિનો ઘાત કરવાથી, જૈન શાસનની નિંદા ફેલાવવાથી, શ્રી સાધ્વીજીના ચોથા વ્રતનો ભંગ કરવાથી, સમકિત પ્રાપ્તિના મૂળમાં જ આગ લાગે છે. (ગા૦ ૧૨૭) શ્રાદ્ધદિન નૃત્ય.] આ સ્થળે પ્રથમ આવૃત્તિના સંપાદકશ્રીએ કરેલી નોંધ જુઓ. પરિશિષ્ટ-૮, પેજ-૧૫૪ Page #145 -------------------------------------------------------------------------- ________________ [ गाथा-१६ ३ - विनाशद्वारम् । चैत्यादिद्रव्य विनाशप्रकाराः । 'द्रव्यम्= दारूपलेष्टका-ऽऽदिः, 'तस्य विनाशने-च "तस्मिन् कथम्भूते ?" द्वि-विधे योग्यता-ऽतीत-भाव-भेदात् तत्र १ योग्यम्= नव्यमाऽऽनीतम्, चैत्त्या-ऽऽदि-द्रव्यस्य _ “चैत्यत्त्वेन परिणस्यत्' इत्य-ऽर्थः । द्विविधत्व २ अतीत-भावम्= 'लग्नोत्पाटितम्, प्रकाराः "चैत्यत्त्वेन परिणतम्" इत्य-ऽर्थः । + अथवा, मूलोत्तर-भेदा=द्वि-विधे । तत्र १ मूलम स्तम्भ-कुम्भा-ऽऽदि, २ उत्तरं तु-छादना-ऽऽदि । यद् वा, स्व-पक्ष-पर-पक्ष-कृत-भेदा=द्विविधे । एवम् अनेकधा द्वै-विध्यम् । चैत्य-द्रव्या-ऽऽधु- अत्र, अपि-शब्दस्याऽध्याहारात्पेक्षणा-5ऽदौ "आस्तां श्रावकः" सर्व-सावद्य-विरतः साधुरऽपि, श्रावकस्येव साधोरपि महा- तत्र औदासिन्यं कर्वाण दोषा-ऽऽपत्तिः । देशनाऽऽदिभिरऽनिवारयन् अनन्तसांसारिको भणितः 3. द्रव्यम्-चैत्य-द्रव्यम्, दारूपलेष्टका-ऽऽदि । 4. तस्य विनाशे-भक्षणा-5ऽदिना। 5. विध्वंस-रूपे च अत्र उपचरितोऽभावो व्याख्येयः । 6. लग्नोत्पाटितम् सम्बद्धं सत् पृथक् कृतम् । [लोक-भाषया०] उखेडी नांख्युं. 7. द्वे-वै-विध्यं बोध्यम् । 8. कुर्वाणं-कुर्वाणो । Page #146 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧] ૩. વિનાશદ્વાર – ચૈત્યાદિદ્રવ્ય વિનાશના પ્રકારો પ૯ દ્રવ્ય =લાકડાં, પથ્થર, ઈટ વગેરે, “તેનો વિનાશ કરવામાં આવે. છે તે વિનાશ કેવી રીતે કરવામાં આવતો હોય છે? બે પ્રકારના ભેદ=(વિનાશ કરવામાં આવે.) યોગ્યતા અને અતીત ભાવ, એવા બન્ને પ્રકારના દ્રવ્યનો વિનાશ થાય છે. તેમાં ૧. યોગ્ય એટલે કે નવી વસ્તુઓ આવી હોય, એટલે કે ભવિષ્યમાં જે વસ્તુ દહેરાસર (વગેરેને કામે) વાપરવાની હોય તે. ૨. અતીત-ભાવ એટલે કે=લાગેલું હોય, તે ઉખેડી નાંખ્યું હોય, કે જે દહેરાસર (વગેરેમાં) પહેલાં ઉપયોગમાં લેવાયેલું હોય, તે. અથવા, મૂળ ભેદ અને ઉત્તર ભેદની અપેક્ષાએ બે ભેદ સમજવા૧ મૂળ ભેદમાં થાંભલા, કુંભી વગેરેનો સમાવેશ થાય છે. ૨ ઉત્તર ભેદમાં = છાદન = છાંદવું-ગાર-ગોરમટી (પ્લાસ્ટર વગેરે)નો સમાવેશ થાય છે. અથવા, ૧ સ્વપક્ષથી કરાયેલો વિનાશ, અને ર પર પક્ષથી કરાયેલો વિનાશ. એમ પણ વિનાશના બે પ્રકાર થાય છે. એમ અનેક રીતે બે પ્રકારો (સમજવા). છે અહીં, ગર=પણ=શબ્દનો અધ્યાહાર સમજવો. એટલે કે શ્રાવક તો શું ? પરંતુ સાધુ પણ તે (વિનાશ થતો રોકવા)માં ઉપેક્ષા રાખે-ઉદાસીનતા રાખે =ઉપદેશ વગેરે આપીને જો (વિનાશની) રુકાવટ ન કરાવે, તો તેને પણ- અનંત-સંસાર-ભમનાર-તરીકે=(શાસ્ત્રોમાં) કહેલ છે. 3. દ્રવ્ય એટલે ચૈત્યદ્રવ્ય-લાકડાં, પથ્થર,ઈટો વગેરે. 4. એનો વિનાશ, ખાઈ જવા વગેરેથી. 5. નાશરૂપ એટલે અહીં ઉપચારથી અભાવ સમજવો. 6. પહેલાં લાગેલું હોય, અને પછી ઉખેડી લીધું હોય. 7. બે પ્રકારના જાણવા. 8. કરતું અથવા કરતો. Page #147 -------------------------------------------------------------------------- ________________ ६० ३ - विनाशद्वारम् । चैत्यादिद्रव्य विनाशप्रकाराः । [गाथा-१६ इत्थम् “विनश्यच्-चैत्य-द्रव्या-ऽऽधुपेक्षा संयतेना-ऽपि सर्वथा न कार्या ।" इत्य-ऽर्थः । अयं भावः, कारण-भेदात् चैत्य-द्रव्यं द्वि-विधम्, १. उपकारकम्, २. उपादानं च तत्र१. आयम्= धना-ऽऽदि । २. द्वितीयम् = योग्य-द्रव्यम् । ते अपि भक्षणा-ऽऽदि-भेदात् । प्रत्येकं सप्त-विधे स्तः । तान्यपि पुनः स्व-पक्ष-पर-पक्ष-कर्तृ-भेदात् द्वि-विधानि । एवम् चैत्य-द्रव्य-विनाशः अष्टा-विंशतिधा बोध्यः । 11इत्थम् ज्ञान-गुरु-द्रव्येऽपि भावना कार्या । साधारणा-ऽऽदेस्तु उचितोपष्टम्भकत्वात् प्रत्येकं चतुर्दश-भेदा भाव्याः । विनाश-भेद "बाल-बोधा-ऽर्थम् यन्त्रकम् । यन्त्रकमऽपि दर्शनीयम् ।" इति, ॥१६॥ 9. उपकारकम्-परिणामकं च द्रव्यम् । तत्र-उपकारके साक्षात्-परम्परा-सम्बन्ध दर्शना-ऽर्थमुपकारकस्य विनाश-द्वयं दर्शितम् । 10. मुख्यम्-नाणकम्, गौणम्-पुष्पा-ऽऽदिः । 11. इत्थं ज्ञान-द्रव्ये विभावना कार्या | गुरु-द्रव्या-ऽऽदौ तु-उपादाना-ऽऽदि-क्षेत्रा-5-भावात् [प्रत्येकं चतुर्दश] (डे०)। + स्वर्णा-ऽऽदि [डे०] | * योग्याऽऽदि दि-क्रिया-भेदात् [डे०] । Page #148 -------------------------------------------------------------------------- ________________ SO ગાથા-૧]. ૩. વિનાશકાર – ચૈત્યાદિદ્રવ્ય વિનાશના પ્રકારો તેથી સાર એ છે, કે “ચેત્યાદિના દ્રવ્યનો વિનાશ થતો હોય, તો સાધુ પણ તેની જરાયે ઉપેક્ષા ન જ કરી શકે.” (સ્પષ્ટ) ભાવાર્થ આ છે,કારણના ભેદથી ચૈત્ય દ્રવ્ય બે પ્રકારનું હોય છે. ૧ ઉપકારક, અને ૨ ઉપાદાનરૂપ, તેમાં ૧ પહેલું–ધન વગેરે. ૨ બીજું =યોગ્ય દ્રવ્ય (જેમાંથી દહેરાસર વ. બને) તે બન્નેયનું ભક્ષણ કરવું વગેરે ભેદોથી દરેકના સાત ભેદે વિનાશ થઈ શકે છે. (૧૪). અને તે દરેક સ્વપક્ષથી કરાતા વિનાશરૂપ, અને પરપલથી કરાતા વિનાશરૂપ, એમ બન્નેય પ્રકારે વિનાશ થાય છે. (૨૮) એ રીતે- ચૈત્ય દ્રવ્યનો વિનાશ અઠ્યાવીશ પ્રકારે સમજવો. 11એ જ રીતે જ્ઞાનદ્રવ્ય, ગુરુદ્રવ્યમાં પણ ઘટાવી લેવું. પરંતુ સાધારણ (અને ધર્મદ્રવ્ય-) (દેવદ્રવ્ય વગેરે)માં ઉચિત રીર્ત ઉપકારક-સહાયક દ્રવ્ય-હોવાથી, તેનો ઉપકારક ભેદ જ રહે છે. કેમ કે-પ્રથમના ત્રણ દ્રવ્યના-ઉપકારક તરીકે જ તેની વ્યવસ્થા છે. ઉપાદાન તરીકે નથી.) તેથી તે દરેકના ૧૪-૧૪ ભેદો થાય છે. બાળ (સામાન્ય સમજના) લોકોને સમજાવવા તેનો કોઠો બનાવીને પણ સમજૂતી આપવી. ૧૬. 9. ઉપકારક એટલે તેમાં ફેરફાર કરીને વાપરવામાં આવે, તે દ્રવ્ય. તેમાં ઉપકારક દ્રવ્યના બે પ્રકારના વિનાશ બતાવવામાં આવેલા છે. (૧) સાક્ષાત્ સંબંધ ધરાવનાર, અને (૨) પરંપરા સંબંધ ધરાવનાર. 10. પહેલું-મુખ્યત્રનાણું વગેરે, ગૌણ-ફૂલ વગેરે. 11. આ પ્રકારે જ્ઞાનદ્રવ્યમાં ઘટના કરી લેવી. ગુરુ દ્રવ્ય વગેરેમાં તો ઉપાદાન વગેરે ક્ષેત્રનો અભાવ હોવાથી (દરેકના ૧૪ ભેદ) ડo) Page #149 -------------------------------------------------------------------------- ________________ ६ १ विनाशकौ स्व-पर पक्षी । ३ - विनाशद्वारम् । स्वपक्ष- परपक्षाभ्यां नाशकौ । चैत्या -ऽऽदि द्रव्य - विनाश-भेद - यन्त्रकम् द्रव्य - नामानि भेदा-ऽङ्काः चैत्य- द्रव्यस्य २८ ज्ञान- द्रव्यस्य गुरु- द्रव्यस्य साधारण-द्रव्यस्य धर्म-द्रव्यस्य 12 सर्व-संख्या 4 अथ, तद-ऽनुरोधतः विनाशकत्वेन : स्व-पक्ष-पर-पक्षौ निरूपयति, रागा - SSइ-दोस-दुट्ठो, जिणेहिं भणिओ विणासगो दुविहो । देवा - Sss - दव्व - पणगे, स पक्ख-पर- पक्ख - भेएणं ॥ १७॥ " रागा० " इति । व्याख्या - कण्ठ्या । नवरम्, रागा-ऽऽदि-दोष- दुष्टः =रागः=दृष्टि-रागा-ऽऽदिः । आदि शब्दात् द्वेष लोभ अना - SSभोग संशय आकुट्टि - सहसात्कारविभ्रम उपेक्षाबुद्धयाऽऽदिग्रहणम् । 'तद्-योग्यता- दर्शना - ऽर्थम् । हेतु-गर्भित-विशेषणमिदम् । 12. १४ सर्वा ऽग्रेण - ९८ - विनाशस्य भेदाः । (डे०) 1. तद्-विनाश: । २८ 12२८ १४ १४ ११२ [ गाथा - १७ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૩. વિનાશકાર ચૈત્યાદિ દ્રવ્યોના વિનાશના પ્રકારો બતાવતો કોઠો દ્રવ્યોનાં નામો ગાથા-૧૭] ૧ ચૈત્યદ્રવ્ય ૨ જ્ઞાનદ્રવ્ય ૩ ગુરુદ્રવ્ય ૪ સાધારણ દ્રવ્ય ૫ ધર્મદ્રવ્ય 12 કુલ સરવાળો -- સ્વપક્ષ- પરપક્ષથી વિનાશ ભેદોના આંકડા ૨૮ ૨૮ ૨૮ 12 ૧૪ ૧૪ ૧૧૨ ૐ વિનાશના બતાવેલા ભેદોના અનુસંધાનમાં હવે સ્વપક્ષ અને પરપક્ષ તરફથી વિનાશ કેવી રીતે કરવામાં આવે છે ? –તે સમજાવવામાં આવે છે. રાળા-ડડફ-પોસ-યુદ્ધો, નિગે િમળિઓ વિગતો તુવિદ્દો । વૈવા-ડડફ-બ-પળો, સ-પવ-પર-સ્વ-મેળ ॥૧૭॥ “રાગાદિક દોષોથી દુષિત થવાથી દેવાદિક (પાંચેય) દ્રવ્યોમાં સ્વપક્ષ અને પરપક્ષે કરીને બે પ્રકારના વિનાશકો શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલા છે.” ૧૭ ‘‘રામા૦” કૃતિ વ્યાખ્યા સહેલી છે, તો પણ કાંઈક સમજાવવામાં આવે છે. ૬૧ ( રાગાદિ દોષોથી દુષ્ટ= રાગ=દૃષ્ટિ રાગ વગેરે આદિ શબ્દથી દ્વેષ, લોભ, આટ્ટિ (આવેશ), અનાભોગ (અણસમજ- અણસાવચેતી), સંશય (શંકા), સહસાત્કાર (ઉતાવળ), વિભ્રમ (ભાનભૂલા થવું) અને ઉપેક્ષાબુદ્ધિ વગેરે સમજી લેવાં. તેથી કરીને, તેના' વિનાશકની યોગ્યતા (કારણરૂપ દોષો) બતાવવા માટે આ હેતુ ગર્ભિત (વિનાશકનું) (રાગાદિદુષ્ટ) વિશેષણ મૂકવામાં આવ્યું છે. 12. ૨૮ ને સ્થાને ૧૪. એ રીતે બધા મળીને વિનાશના ૯૮ ભેદ થાય. (3) તે વિનાશ. 1. Page #151 -------------------------------------------------------------------------- ________________ ३ - विनाशद्वारम् । स्वपक्ष-मुनि-संबन्धि-प्रश्नः । [गाथा-१८ "यः १. स्व-पक्षः = साधर्मिक-वर्गः “श्राद्धाऽऽदिः १०।" २. पर-पक्षः = वैधर्मिक-लोकः, “पाखण्ड्या -ऽऽदिः १७' इति ॥१७॥ अत्राऽऽह पर' :चोएइ "चेइयाणं, खित्त-हिरण्णे अ गाम-गोवा-ऽऽइ । लग्गंतस्स य जइणो, ति-गरण-सोही कहं णु भवे" ? ॥१८॥ "चोएइ०" त्ति, व्याख्या- [पंचकल्पभाष्यवृत्ति गाथा-१५६९] संयतस्य देवा-55 दि-द्रव्य-चिन्तायां . पूर्वपक्षः । चैत्या-ऽऽदि-सत्कस्य धना-ऽऽदि-वर्धक-क्षेत्र-हिरण्य-ग्राम- गृह-हट्ट-गोपा-ऽऽदेः आदाना-ऽऽदि-विधिना चिन्तयति, तस्य त्रिधा-संयमवतः साधोः त्रि-करण-शुद्धिः कथम् स्याद ? अपि तु न स्यात्, यथा-प्रतिज्ञात-व्रत-भङ्ग-सम्भवाद् ।" इत्य-ऽर्थः ॥१८॥ अत्र उत्तरं गाथा-युग्मेना-ऽऽह, :2. ४ सङ्घ, ५ पार्श्व-स्था-ऽऽदयः, १ निवः- १० । 3. १२ मिश्राः, ४ वर्णाः, १ कु-लिङ्गी-१७ । 1. परः-वादी । 2. [दर्शन-विशुद्धिः गा० ५७ वृत्तौ ] 3. तस्य-चिन्तयतः- त्रिधा, [डे० ] उत्तर-पक्षः। Page #152 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮] ૩. વિનાશદ્વાર – સ્પપક્ષ સંબંધિ પૂર્વપક્ષ ૬૨ ૪ ૧. સ્વપશ=સાધર્મિક વર્ગ “શ્રાવક વગેરે. ૧૦” પરપક્ષ=બીજા ધર્મના લોકો “પાખંડી વગેરે ૧૭” ? સામો પક્ષકાર' શંકા કરે છે વો, “રેડ્ડયા, હિત્ત-હિર ન પામ-વા-Ssg તાંતસ ચ નફળો, તિરણ-સીદી હંજુ ભવે? ૧ . पंचकल्पभाष्यवृत्ति गाथा-१५६९] “પ્રશ્ન કરવામાં આવે છે, કે “ચૈત્યને માટે ખેતર, સોનું, ગામ, ગાયના વાડા વગેરે લેવાની હિલચાલમાં લાગેલા મુનિની ત્રિકરણે શુદ્ધિ કેવી રીતે હોઈ શકે ?” ૧૮ “વોઢ” ચડ્યા ચૈત્ય વગેરેને માટે-ધન વગેરે વધારવા ખેતર, સોનું, ગામ ઘર, હાટ ગાયના વાડા વગેરે લેવા વગેરે વિધિની ચિંતા કરે છે, તે ત્રણ કરણની શુદ્ધિવાળા મુનિની ત્રિકરણ શુદ્ધિ કેવી રીતે હોઈ શકે? એટલે કે ન જ હોઈ શકે. કેમ કે, પોતે જે રીતે વ્રત ગ્રહણ કર્યું હોય છે, તેનો એ રીતે ભંગ થવાનો સંભવ છે.” એ ભાવાર્થ છે. ૧૮ ' એ પ્રશ્નનો ઉત્તર બે ગાથાથી આપવામાં આવે છે. 2. સંઘ ૪ પ્રકારનો પાસસ્થા વગેરે ૫. [(૧) પાસસ્થા (૨) ઓસન્ના (શિથિલ) (૩) કુશીલ (૪) સંસક્ત (શિથિલની સાથે સંગ રાખનાર) (૫) યથાશ્ચંદ (સ્વચ્છેદી),+ નિલવ ૧ પ્રકારે=૧૦. 3. ૧૨ મિશ્ર જાતિઓ + ૪ વર્ણ, + ૧ કુલિંગી, (મોક્ષાનુકૂલ યથાર્થ સાધુના લિંગ-વેષ-રહિત)=૧૭. 1. પર=વાદી. 2. [દર્શન-વિશુદ્ધિ ગા. ૫૭ની ટીકામાં, Page #153 -------------------------------------------------------------------------- ________________ ३ - विनाशद्वारम् । विस्तारतः उत्तरः । [ गाथा-१९-२० भण्णइ इत्थ विभासा, जो एआई सयं वि मग्गिजा । तस्स ण होइ विसोही, अह, कोइ हरिज एआइं ॥१९॥ तत्थ *करेइ उवेहं जा, भणिया उ ति-गरण-विसोही। सा य ण होइ, अ-भत्ती तस्स, तम्हा-णिवारिजा ॥२०॥ [पंचकल्पभाष्यवृत्ति गाथा-१५७० - १५७१] "भण्णइ०" त्ति, "तत्थ०" त्ति० व्याख्याअत्र=अधिकारे भण्यते विभाषा-विकल्पः __ “न भवति, भवति च शुद्धिः ।" इत्य-ऽर्थः । तत्र, आदौ च- विशुद्धय-ऽ-सम्भवं दर्शयति, :उत्सर्गतःयथावत्- देवा-ऽऽदि-धन-वृद्धि-सम्भवे, यः राजा-ऽमात्या-ऽऽद्य-ऽभ्यर्थन-पूर्वम्[एतानि=] उक्त-स्थानानि विमार्गयेत्-चिन्तयेत् आदाना-ऽऽदि-विधिना, "तेभ्यो नव्यं धनमुत्पादयति ।" इत्य-ऽर्थः, तदानीम्- तस्य साधोः विशुद्धिः न भवति "अ-यथा-कालम् राजा-ऽऽद्य-ऽभि-योगेन तेषां परितापना-ऽऽदिना उक्त-वृद्धया-ऽऽद्युत्साह-भङ्ग-सम्भवात्, आज्ञोल्लङ्घनाच्च स्फुटम्- भवदुक्त-दोषा-ऽवकाशः । इति-भावः । 1. [दर्शन-विशुद्धिः गा० ५७ वृत्तौ ] 2. भवदुक्त-त्वदुक्त । * कंरतु [डे. Page #154 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯-૨૦]. ૩. વિનાશકાર – વિસ્તારથી ઉત્તર ૩ भण्णइ इत्थ विभासा, जो एआई सयं वि मग्गिजा । તસ દોડ વિલોણી, ગદ ોફ રિઝ ગાડું ૧૨ (દ.ગુ.પ્ર. ગા. - ૧૭] तत्थ करेइ उवेहं जा, भणिया उ ति-गरण-विसोही । તો ય ખરો, લ-મી ત, તા-વિારિઝ પિંકજ્વમાગવૃત્તિ માથા-૧૧૭૦ - ૧૧૭9]. “અહીં બે વિકલ્પો કહેવામાં આવે છે, જે મુનિ એ પદાર્થો જાતે થઈને માંગે, તેને તે વિશુદ્ધિ હોઈ શકતી નથી. પરંતુ, હવે કદાચ કોઈ તે પદાર્થો લઈ જાય (કે તેને નુકસાન કરે) અને તેની જે ઉપેક્ષા કરે, તેને જે ત્રણ પ્રકારની વિશુદ્ધિ કહી છે, તે ન હોઈ શકે, તેથી તેની અભક્તિ થાય છે. માટે (વિનાશનું) નિવારણ કરવું જોઈએ.” ૧૯, ૨૦ “પણ” ત્તિ ! “તત્વ.” ત્તિી થાક્યા કે અહિં=આ અધિકારમાં વિભાષા એટલે વિકલ્પ કહેવામાં આવે છે. એટલે કે- “શુદ્ધિ હોય, અને ન પણ હોય.” છે તેમાં પહેલાં વિશુદ્ધિનો અસંભવ બતાવે છે. ઉત્સર્ગ નિયમથીયોગ્ય ઘટતી રીતે દેવાદિકના દ્રવ્યની વૃદ્ધિનો સંભવ હોય, તે જે-મુનિ રાજા-મંત્રી વગેરેની પાસેથી માંગણીપૂર્વક (જાતે) એ=(ઉપર જણાવેલાં ખેતર) વગેરે સ્થાનો માંગે, =એટલે કે-લેવા વગેરે વિધિપૂર્વકની હિલચાલ-પ્રવૃત્તિ-કરે, એટલે કે “તેઓ પાસેથી નવું (દેવાદિ દ્રવ્ય) મેળવે.” ત્યારે, તે=મુનિને વિશુદ્ધિ નથી હોતી. “વખત બે વખત રાજાદિકના સંપર્કમાં આવવાનું થાય, જેથી તેઓને અગવડ વગેરે ઊભી થાય (કંટાળો આવે), તો ધારેલો વધારો કરી આપવા વગેરેમાં (તેનો) ઉત્સાહ ભાંગી પડવાનો સંભવ હોવાથી, અને (શ્રી જિનેશ્વર દેવની) આજ્ઞાનું ઉલ્લંઘન થવાથી, આપે કહેલા દોષો લાગવાનો અવકાશ ખુલ્લી રીતે જ જણાઈ આવે છે.” એ ભાવાર્થ છે. હવે (ત્રિકરણ) વિશુદ્ધિનો સંભવ બતાવે છે, 1. દર્શનવિશુદ્ધિ ગા. પ૭ની વૃત્તિમાં 2. તમે કહેલા દોષો Page #155 -------------------------------------------------------------------------- ________________ ६४ त्रि-करण-शुद्धेर्भङ्गा- 5-भङ्ग-स्पष्टता । ३ - विनाशद्वारम् । विस्तारतः उत्तरः । [ गाथा-१९-२० अथ, विशुद्धि-सम्भवं दर्शयति :अथ, कोऽपि हरेत्-विनाशयेत् एतानि, ॥१९॥ तत्र-यः उपेक्षाम् करोति । तस्य या त्रि-करण-विशोधिः भणिता, सा न भवति, तस्य साधोः । चात् पुनः- भक्तिरऽपि न स्यात् "तथा-सति, आज्ञा-प्रमोदोत्साह-भङ्गात् पापा-ऽनुबन्धः समुज्जृम्भते ।" इत्य-ऽर्थः । तस्मात्, “अ-विनीतं सु-साधुः निवारयेत् सर्व-शक्त्या । अतः, केन-चिद् भद्रका-ऽऽदिना प्राग्-वितीर्णम्, अन्यद् वा जिना-ऽऽदि-मूल-द्रव्यम् विलुप्यमानम्, यथा-तथा रक्षयतो मुनेः अभ्युपेत-व्रत-हानि:व, प्रत्युत धर्म-पुष्टिरेव, जिना-ऽऽज्ञा-ऽऽराधना-ऽऽदि-लाभात् । यदुक्तम्निशीथ-भाष्ये (एकादशम-) उद्देशे, "इयाणिं "रायणिय-कजं"ति "उल्लोयण" गाहा । चेइयाणं वा तद्-दव्व-विणासे वा संजई-कारणे वा अण्णम्मि य कम्मि वा कजे राया-ऽहीणे, सो राया 3. तस्य-साधोः । 4. देवा-ऽऽदि-द्रव्य-विनाशकं पुरुषम् । Page #156 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ગાથા-૧૯-૨૦] ૩. વિનાશકાર – વિસ્તારથી ઉત્તર હવે કદાચ કોઈપણ એ-(દેવાદિદ્રવ્ય) લઈ જાય=નાશ કરે, તે પ્રસંગે જે ઉપેક્ષા કરે, તેને જે ત્રણ કરણની વિશુદ્ધિ કહી છે, તે (ત્રિકરણની વિશુદ્ધિ) તેનેeત મુનિને ન હોય “ધ” થી=ભક્તિ પણ ન થાય (અ ભક્તિ હોય.) એટલે કે- “એમ થવાથી આજ્ઞાનો ભંગ થાય, આનંદનો ભંગ થાય, અને ઉત્સાહનો ભંગ થાય, તેથી, પાપની પરંપરા વિકસતી જાય છે.” એ ભાવાર્થ છે. તેથી*-અવિનીતને સુસાધુએ રોકવો જોઈએ=સર્વ શક્તિથી. એટલા માટે કોઈ ધાર્મિક સ્વભાવના ગૃહસ્થ પહેલાં આપેલું હોય, તે અથવા, બીજું કોઈ પણ દેવ વગેરેનું મૂળ દ્રવ્ય નાશ પામવાની સ્થિતિમાં હોય, નાશ પામતું હોય, તો ગમે તેમ કરીને રક્ષણ કરનાર મુનિના વ્રતને જરા પણ હાનિ પહોંચતી નથી, પરંતુ ઊલટાની ધર્મની પુષ્ટિ જ થાય છે. કેમ કે શ્રી જિનેશ્વર ભગવંતોની આજ્ઞાની આરાધના કરવાનો લાભ મળે છે. આ વાત શ્રી નિશીથસૂત્રના ભાષ્યમાં ૧૧મા ઉદ્દેશામાં કહી છે,હવે, “રાજ્યને લગતું કામ (બતાવવામાં આવે છે)” “જ્જોયા '' ગાથા “ચૈત્યના કામે ચેત્યદ્રવ્યના વિનાશના કામે સાધ્વીજીના કારણને કામે અથવા બીજા કોઈ પણ કામે કે જે રાજાને અધીન હોય (રાજા દ્વારા થઈ શકે તેમ હોય), પરંતુ તે રાજા ૩. તેને તે મુનિને 4 અવિનીત દેવાદિ દ્રવ્યના વિનાશક પુરૂષને. Page #157 -------------------------------------------------------------------------- ________________ ६५ ३ - विनाशद्वारम् । विस्तारतः उत्तरः । [ गाथा-१९-२० तं कजं ण करेइ सयं, बुग्गाहिओ वा, तस्सआउंटण-णिमित्तंदग-तीरे आयाविजा । तं च दग-तीरं- तस्स रण्णो उल्लोयणे ठिअं, "णि-गम-पहे वा । तत्थ य आयावंतो स-सहाओ आयावेइ, उभय-दढो धिइ-संघयणेहिं तिरियाणं जो अवतरण-पहो, मणुयाण य ण्हाणा-ऽऽइयं च भोग-ठाणं, तं चेव वजेउं, आयावेइ कज्जे । तं महा-तव-जुत्तं दटुं, अल्लएज्ज राया । आउट्टो य पुच्छेज्जा"किं-कज्जं आयावेसि ? अहं ते कजं करेमि । भोगे पयच्छामि ? वरेहि वा वरं, जेण- ते-ऽट्ठो ।" ताहे- भणइ साहू, :“कज्जं ण मे वरेहिं, इमं संघ-कज्जं करेहि ।" तओ- तेण पडिवण्णं- “तहा' । कयं । ति" "पुष्टा-ऽऽलम्बने तु शरीरा-ऽवष्टम्भाय त्यक्त-भार-भारिकवत्, जिन-शासनोपकाराय श्रुत-व्यवहारे निषिद्धम-ऽपि अर्हदा-ऽऽज्ञा-ऽनुसारेणाऽऽचरितं कर्म नियमात् महा-निर्जरा-कृद् भवति, त्रि-करण-विशुद्धेरऽभङ्गेऽ-धिकस्पष्टता, महानिर्जरा-रूप-महाफलञ्च । 5. णिमगम-पहे-पुर-मार्गे । Page #158 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯-૨૦ ૩. વિનાશકાર – વિસ્તારથી ઉત્તર ૬૫ તે કામ જાતે ન કરે, અથવા કોઈથી ભરમાવેલ હોય, (અને તેથી ન કરે) તો તેનું આકર્ષણ કરવા, (તેનું લક્ષ્ય ખેંચવા) માટે જળાશયને કાંઠે (મુનિએ) આતાપના લેવાનું શરૂ કરવું જોઈએ. તે જળાશયનો કિનારો રાજાની નજરે ચડે તે રીતે રહેલો હોવો જોઈએ, અથવા મોટા દેશાવરી, કે ધોરી રસ્તા ઉપર હોવો જોઈએ. ત્યાં આતાપના કરતી વખતે સહાયક મુનિ સાથે રાખીને (એકલા નહી), ધીરજ અને સંયમ એમ બન્ને પ્રકારની દઢતા ધરાવનારે કરવી જોઈએ. પશુઓ વગેરેને પાણી પીવા વગેરે માટે જળાશયમાં પ્રવેશવાનો જે ઘાટ હોય, તથા ન્હાવા વગેરે માટે જળાશયનો ઉપયોગ કરવાનું ભોગસ્થાન હોય, તે છોડીને, ખાસ કામને ઉદ્દેશીને આતાપના કરવી. મહાતપયુક્ત તે મુનિને જોઈ, રાજાનું મન પીગળે (લક્ષ્ય ખેંચાય), ત્યારે આકર્ષિત થઈને તે પૂછે કે “શા માટે આતાપના કરો છો ? હું તમારું કામ કરી આપીશ. શું કોઈ ભોગની સામગ્રીની જરૂર છે? તમને જે જરૂરી હોય, તે વર માંગો.” ત્યારે મુનિ કહે “મારે કોઈ વર માંગવો નથી. પરંતુ શ્રી સંઘનું (અમુક) આ જે હોય તે) કામ કરો.” - ત્યાર પછી, રાજા તે કામ કરી આપવાનું કબૂલ કરે, અને તે પ્રમાણે કરી આપે.” ખાસ મહત્ત્વના કારણે તો જેમ ભાર ઉપાડનાર મજૂર થાક ખાઈ ભાર ઉપાડવા માટે તાજો માજો થાય તેમ થોડી વાર ચારિત્રના પાલનમાં નિષ્ઠ મુનિમહારાજ પણ જૈન શાસનનું કામ આવી પડે, ને જો જરૂર જણાય તો, ચારિત્રને (તે પ્રસંગ પૂરતું જ) ગૌણ કિરીને પણ શ્રત વ્યવહારમાં જેનો નિષેધ કરેલો હોય, તેવું પણ કામ અરિહંતપ્રભુની આજ્ઞાને અનુસરીને કરે, તો તે, તેને માટે કર્મની મહાનિર્જરાના કારણરૂપ અવશ્ય થાય છે. તેનાં દૃષ્ટાંતો • ૧ી 5. (શહેરનો રસ્તો પુરનો રસ્તો નિગમપથ. Page #159 -------------------------------------------------------------------------- ________________ ३ - विनाशद्वारम् । विस्तारतः उत्तरः । [ गाथा-१९-२० *श्रीकालिकसूरि-श्रीभद्रबाहुस्वामि-श्रीवज्रस्वामि श्री हेमसूरि-मल्लवादिसूरि-विष्णुकुमारधर्मघोषा ऽनुज्ञाऽऽदिवत्" । इति । यदुक्तम्१. सन्देहदोलाऽऽवलीवृत्तौ :"एवम् अष्टा-दशसु पाप-स्थानेषु अति-प्रवृत्तस्य आज्ञा-निर-ऽपेक्षयैव अ-धर्मः,नाऽन्यथा, “अर्हच्-छासन-प्रत्यनीक-गर्द-भिल्ल-नृप-वंशा-ऽऽधुच्छेदिनी श्री-कालिका-ऽऽचार्या-ऽऽदीनाम् निष्कलङ्क-चारित्रत्वात् इति-भावः ।" आपवादिक-प्रवृत्ती प्रमाणान्तराणि । २. प्रज्ञापनायां भाषा-पदेऽपि, :- "उवउत्तो’चत्तारि भास-जायं भासमाणो आराहगो भवइ।" वृत्तिर्यथा, : “जिन-शासनोड्डाहा-ऽऽदि-निरा-ऽऽसा-ऽर्थम् अ-सत्यामऽपि भाषां भाषमाणः आराधको भवति ।" ३. तथा, उपासक-दशा-ऽङ्गेऽपि, : "गुरु-णिग्गहेणं" त्ति चैत्या-ऽऽदि-रक्षा-ऽर्थम् प्रत्यनीकनिग्रहेण प्रतिपन्न-नियम-भङ्गो न भवति"। 6. आज्ञा-विराधकत्वेनैवाऽ-धर्मः नाऽन्यथा । 7. इच्चेइयाइं चत्तारि भासज्जायाई-६] आउत्तं भासमाणो आराहगो भवइ, १७६ तथाहि । वृत्तिः- प्रवचनोड्डाह-रक्षणा-ऽऽदि-निमित्तं गुरु-लाघव-पर्यालोचनेन मृषाऽपि भाषमाणः साधुराऽऽराधक एव । (२६८-१-पृ०- आगमोदय-समितिः) 8. शासन-प्रत्यनीकः । + श्री गौतम-स्वामि-श्री कालिकसूरि. (डे०) । __ च विनेय - सुमङ्गल-साध्वा-ऽऽदिवद् इति (डे०) । I + * Page #160 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯-૨૦] ૩. વિનાશદ્વાર - વિસ્તારથી ઉત્તર ૬૬ શ્રી કાલિકાચાર્યમહારાજ, શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી વજસ્વામી, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી મલ્લવાદીસૂરિ, શ્રી વિષ્ણુકુમાર, શ્રી ધર્મઘોષસૂરિમ.ની અનુજ્ઞા વગેરેની જેમ (તેઓને જૈન શાસનનાં કામો જેમ કર્મોની મહાનિર્જરા કરનારા થયાં છે, તેમ બીજાને પણ મહાનિર્જરા કરનારાં થાય.) ૧. શ્રી સંદેહદોહાવલી ગ્રંથની ટીકામાં પણ કહ્યું છે કે“એ પ્રકારે આજ્ઞાથી-ધર્મથી-નિરપેક્ષ થઈને જ અઢાર પાપ સ્થાનકોમાં ખૂબ પ્રવૃત્તિ ક૨ના૨ને અધર્મ થાય છે. નહીંતર (આજ્ઞા-ધર્મ સાપેક્ષપણે હોય) તો, નહીં- (અધર્મ ન થાય). શ્રી અરિહંત ભગવંતના શાસનના મહાશત્રુ રૂપ ગર્દભિલ્લ રાજાના વંશનો ઉચ્છેદ કરનાર શ્રી કાલિકાચાર્ય મહારાજ વગેરેના નિષ્કલંક ચારિત્ર રહ્યાં છે.” એ ભાવાર્થ છે. ૨. શ્રી પ્રજ્ઞાપનાસૂત્રમાં ભાષાપદમાં પણ કહ્યું છે કે, “ઉપયોગપૂર્વક” ચારેય પ્રકારની ભાષા બોલનાર પણ આરાધક હોય છે.” તેની વૃત્તિ આ પ્રમાણે છે “શ્રી જૈન શાસનનો ઉડ્ડાહ વગેરે દૂર કરવા માટે અસત્ય ભાષા બોલનાર પણ આરાધક થાય છે.” ૩. તથા, શ્રી ઉપાસકદશાંગ (સૂત્ર)માં પણ ગુરુ=મોટી આપત્તિ વખતે, અથવા ગુરુની આજ્ઞાથી (જુદી જાતનું વર્તન કરવું પડે, તો પણ તેથી પચ્ચક્ખાણનો ભંગ થતો નથી, આ સંબંધ-આ રીતનો અર્થ છે) “ચૈત્ય વગેરેની રક્ષા માટે વિરોધીનો નિગ્રહ કરવા (વ્રત કરતાં જુદું આચરણ કરવું પડે, તો પણ) સ્વીકારેલા નિયમનો ભંગ થતો નથી.” 8. 6. આજ્ઞાની વિરાધના કરવાથી અધર્મ થાય છે. [આજ્ઞાના પાલનમાં અધર્મ ન થાય.] [એ ચાર પ્રકારની ભાષા હોય છે.] ઉપયોગપૂર્વક બોલે, તે આરાધક ગણાય છે. તે આ પ્રકારે :- વૃત્તિ 7. જૈનશાસનની ઉડ્ડાહ-નિંદા-હલકાઈ વગેરે દૂર કરવા માટે પૂર્વપરનો વિચાર કરીને અસત્ય બોલવા છતાં પણ સાધુ આરાધક હોય છે. [૨૬૮-૧-પૃ૦ આગમોદય સમિતિ] પ્રત્યેનીક=જૈન શાસનનો વિરોધિશત્રુ. Page #161 -------------------------------------------------------------------------- ________________ ६७ उत्सर्गवदऽप वादस्याऽपि धर्मा-ऽङ्गत्वम् । 9. ३ - विनाशद्वारम् । विस्तारतः उत्तरः । ४ आवश्यके प्रत्याख्याना -ऽध्ययने च :'महत्तरा - SSगारेणं" ति । ५. एवमाऽऽदि - प्रकारेण"सुनक्षत्रसर्वाऽनुभूतिवत् शासना-ऽऽशातना-निवारणा-ऽर्थम् स्व- जीवितव्य-मोचनेनाऽपि शासनोपकारः कर्तव्य एव । इति । ,9 किं बहुना ? एतेन “उत्सर्गस्यैव मार्गत्वम्, अपवादस्य तु स्वच्छन्दत्वम् ।” इति वदन्तोऽपि निरस्ताः । इति गाथा - द्वयाऽर्थः ।।१९-२०।। ॥ समाप्तं [तृतीय] - द्वारम् ॥ [ सव्वत्थामेण तहिं संघेण होइ लगियव्यं । स-चरित -अ-चरित्तीण य सव्वेसिं होइ कजं तु ॥ 1 [ गाथा - १९-२० Page #162 -------------------------------------------------------------------------- ________________ S૭ ગાથા-૧૯૨૦] ૩. વિનાશદ્વાર – વિસ્તારથી ઉત્તર ૪. શ્રી આવશ્યકસૂત્રમાં પ્રત્યાખ્યાનઅધ્યયનમાં પણ છે કે “(લીધેલા પ્રત્યાખ્યાનનો ભંગ થાય તેવું આચરણ કરતાં પણ પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી, તેથી) મહત્ત્વનાં કારણોના આગાર સિવાય પ્રત્યાખ્યાનમાં છું.” પ. એ વગેરે પ્રકારે સુનક્ષત્ર-સવનુભૂતિ મુનિ વગેરેની પેઠે-શાસનની આશાતના રોકવા માટે પોતાના પ્રાણનો ત્યાગ કરીને પણ શાસનના હિત માટે પ્રયત્ન કરવો જ જોઈએ.” વધારે શું કહેવું? આ ઉપર જણાવેલી હકીકતો ઉપરથી એ નક્કી થાય છે કે “ઉત્સર્ગ માર્ગ છે-અને અપવાદનો આશ્રય કરવો, એ સ્વછંદ પ્રવૃત્તિરૂપ છે.” એમ કહેનારાઓની પણ વાત ખોટી ઠરે છે.” બે ગાથાનો અર્થ થયો. ૧૯-૨૦ ૩. વિનાશદ્વાર સમાપ્ત શાસનના હિત માટે. તેવા સંજોગમાં શાસનના હિત માટે રક્ષા માટે, સર્વ સંઘે સર્વ શક્તિથી પ્રયત્નમાં લાગી જવું જોઈએ. ચારિત્ર પાત્ર સાધુ કે તે સિવાયના અચારિત્ર ધારી, એમ ગમે તે હોય, કેમકે-એ સર્વનું એ કર્તવ્ય હોય છે.] [આ નાથદ્વાર ખૂબ કાળજી પૂર્વક સમજવા જેવું છે. મુખ્ય નાશ ૭ રીતે ગણાવ્યા છે. [ગાથા - ૧૩-૧૬]. ૧. ભક્ષણ. ૨. ઉપેક્ષા. ૩. પ્રજ્ઞાપરાધ. ૪. દોહન. ૫. આવક ભાંગવી. ૬. આપવાનું કબુલેલું ન દેવું. ૭. બીજાની નિંદાથી સાર સંભાળ કરતાં કંટાળવું. આ. ૭ ના ઉપકારક, અને ઉપાદાન એમ બે ભેદ બતાવ્યા છે. એમ ૧૪, અને સ્વપક્ષ કૃત અને પર પક્ષકૃત, એમ ૨૮ ભેદ છે. પહેલા ત્રણ ભેદોના ૨૮-૨૮ અને છેલ્લા બેના ૧૪-૧૪. એમ ૧૧૨ ભેદ થાય છે. ગુરુ દ્રવ્ય વગેરે ૩ ના, ઉપાદાન ભેદ બતાવેલ નથી. તેથી કુલ ૯૮ બતાવ્યા છે. ડેo) પિરપક્ષકૃત નાશમાં- રાજય, સમાજ, વગેરે દ્વારા વહીવટ કરવામાં અન્યાયથી ડખલગિરી વગેરે થાય. દેવદ્રવ્યાદિકના દ્રવ્યો વગેરેનો વપરાશ બીજે કરવા વિગેરેની ફરજ પડવા-વગેરેની સંભાવના થાય, એ વગેરેનો પણ સમાવેશ થાય છે. તેમાં સહયોગ અપાય વગેરેનો સમાવેશ ઉપેક્ષા, પ્રજ્ઞાપરાધ વગેરે નાશના પ્રકારોમાં થતો હોય છે. નાશના મૂલ કારણોમાં રાગદ્વેષ વગેરે આધ્યાત્મિક ગુણમાં ખામીરૂપ દોષો જણાવવામાં આવેલા છે. એટલે જેથી કર્મનો બંધ થાય, અને પાપ લાગતું હોય છે. જેથી નાશ રોકવા સાથે રક્ષણ કરવાનું કર્તવ્ય કરવાનું જરૂરી હોય છે. સંપાદક) Jaill fucation International Page #163 -------------------------------------------------------------------------- ________________ ६८ ४ - गुण-द्वारम् । लौकिक-सत्-फलम् । [ गाथा-२१-२२ ॥४ - गुणद्वारम् ॥ अथ, 'उक्त-वृद्धि-कर्तुः - लौकिकं सत्-फलम्- 'दर्शयति, :एवं णाऊण, जे दव-वुद्धिं णिति सुसावया । ताणं रिद्धी पवड्डेइ, कित्ती, सुक्खं, बलं, तहा- ॥२१॥ पुत्ता य हुंति भत्ता, सोंडीरा, बुद्धि-संजुआ । सव-लक्षण-संपुण्णा, सु-सीला, जण-संमया ॥२२॥ __[श्राद्ध-दिन-कृत्ये गाथा, १३७-१३८] "एवं०" ति, "पुत्ता य०" त्ति, व्याख्यालौकिक- + “ये सुश्रावकाः एवम् पूर्वोक्त-प्रकारेण वृद्धि-विधिम् सु-फलानि । ज्ञात्वा- द्रव्य-पञ्चकस्य वृद्धिम् नयन्ति, ते च अन्तरा-ऽऽया-5ऽदेः क्षयोपशमा-ऽऽदिना ऋद्धिः= पुण्या-ऽनु-बन्धि-विभवः, सुखम् मानसिकं- शारीरिकं च, बलम्= "परोपकारा-ऽऽदि-सम-ऽर्थम् शारीरिकम्, ता-दृक् पुत्रा-ऽऽदि-कुटुम्बसम्पत्तिः, उपलक्षणात् तथा-विध-सन्तति-वृद्धिः, वाञ्छित-सुखा-ऽवाप्तिः, उच्च-कुले जन्म, सर्वज्ञ- सत्कार-सन्माना-ऽऽदि-पूजोत्कर्षः, औदार्यम्, गाम्भीर्यम्, विवेकित्वम्, दुर्गति-विच्छेदः, आरोग्यम, सदा ऽऽयुः-प्रसरः, रूप-सम्पत्तिः, सौभाग्यम्, धर्म-साधन- लब्धिश्च, इत्या-ऽऽदि बाह्य-फलम्- सा-ऽनु-बन्धतया- अनुभवन्ति ।" इति-गाथा-युग्म-भावा-ऽर्थः ।। १९-२२ ॥ 1. आनुषङ्गिकतया । 2. [एवं ज्ञात्वा, ये सु-श्रावकाः द्रव्य-वृद्धिं नयन्ति, तेषाम्, ऋद्धिः, कीर्तिः, सुखम्, बलं प्रवर्धते । पुत्राश्च भक्ताः, शौण्डीराः, बुद्धि-संयुक्ताः, सर्व-लक्षण-सम्पूर्णाः, सु-शीला:, जन-सम्मताश्च भवन्ति २१-२२] 3. [यत् पुण्यं पुण्यस्य परम्परामनुबध्नाति-परम्परां प्रवाहयति, तत्-पुण्यम्, पुण्या-ऽनुबन्धि-पुण्यम् । । + तद् - वृद्धि. डे०। - उभय-भविकं सत्फलम् डे०। xx परोपकारि० डे० । * नाऽस्तीदं पदम् डे० प्रतौ । + औदार्यम्, धैर्यम्, गाम्भीर्यम् डे० । Page #164 -------------------------------------------------------------------------- ________________ ૪. ગુણદ્વાર – લૌકિક સુફળ ૪. ગુણદ્વાર ↑ (બીજા દ્વારમાં જણાવ્યા પ્રમાણે) (દેવ-દ્રવ્યાદિકની) વૃદ્ધિ કરનારને જે ઉત્તમ લૌકિક સુ-ફળ' મળે છે, તે હવે બતાવે છે. एवं णाऊण, जे दव्व-बुद्धिं णिति सुसावया । તાળ દ્વિી પવહેર, વિત્તી, સુક્ષ્ણ, વર્જા, તા- ૨૧૫ પુત્તા ય હૃતિ મત્તા, સૌંડીરા, વુદ્ધિ-તંબુબા । સવ-તવવળ-સંપુળા, મુ-સીના, ગળ-સમય ॥૨૨॥ [શ્રા.દિ.કૃત-ગાથા-૧૩૭-૧૩૮] ગાથા-૨૧-૨૨] “એ પ્રમાણે જાણીને, જે સુ-શ્રાવકો દેવદ્રવ્ય (વગેરેની) વૃદ્ધિ કરે છે, તેઓની ઋદ્ધિ, કીર્તિ, સુખ અને બળ વધે છે. તથા (તેના) પુત્રો ભક્ત, શૂરવીર, બુદ્ધિશાળી, સર્વ લક્ષણથી સંપૂર્ણ, સુશીલ અને લોકપ્રિય થાય છે.” ૨૧, ૨૨. “io” “ઘુત્તlo” વ્યાવ્યા ૐ જે સુ-શ્રાવકો એ પ્રકારે=પૂર્વે કહ્યા પ્રમાણે વૃદ્ધિની વિધિને જાણીને, પાંચેય દ્રવ્યની વૃદ્ધિ કરે છે, અને તેઓ, અંતરાય વગેરે કર્મોના ક્ષયોપશમ વગેરેથી ઋદ્ધિ=પુણ્યાનુબંધી વૈભવ 1. 2. સુખ=માનસિક અને શારીરિક બળ=પરોપકાર વગેરે કરવામાં સમર્થ શારીરિક બળ, અને તેવા પ્રકારની પુત્રાદિક=કુટુંબ સંપત્તિ, ઉપલક્ષણથી તેવા પ્રકારની સંપત્તિની વૃદ્ધિ, ઇચ્છિત સુખની પ્રાપ્તિ, ઉચ્ચ કુળમાં જન્મ, સર્વ ઠેકાણે-સત્કાર, સન્માન વગેરેથી ઉંચા પ્રકારની પૂજાની પ્રાપ્તિ, ઉદારતા, ગંભીરતા, વિવેકીપણું, દુર્ગીતનો નાશ, આરોગ્ય, ઉત્તમ પ્રકારનું લાંબું આયુષ્ય, સુંદર રૂપ, સૌભાગ્ય, ધર્મ કરવાનાં સાધનોની સારી પ્રાપ્તિ વગેરે બાહ્ય ફળોની પરંપરા અનુભવે છે.” ↑ આ પ્રમાણે બે ગાથાઓનો ભાવાર્થ છે. ૨૧, ૨૨ 3. Fe આનુષંગિકપણે-સહકારીપણે [એ પ્રમાણે જાણીને જે સુશ્રાવકો દ્રવ્યની વૃદ્ધિને કરે છે, તેઓની ૠદ્ધિ, કીર્તિ, સુખ, બળ વધે છે, પુત્રો ભક્ત, પરાક્રમી, બુદ્ધિયુક્ત, સર્વલક્ષણ સંપૂર્ણ, સારા આચાર વાળા અને જનમાન્ય બને છે. ૨૧-૨૨] [જે પુણ્ય, પુણ્યની પરંપરા જોડે, એટલે કે પુણ્યની પરંપરાનો પ્રવાહ ચલાવે, તેવા પુણ્યનું નામ પુણ્યાનુબંધિ પુણ્ય કહેવાય.] Page #165 -------------------------------------------------------------------------- ________________ ६९ लोकोत्तरसु-फलानि । 1. 2. 3. ४ - गुण-द्वारम् । लोकोत्तर - सुफलानि । अथ, 'लोकोत्तर - सत् - फलमाऽऽह, :जिण - पवयण - वुड्डि-करं, पभावगं णाण- दंसण- गुणाणं । वडन्तो जिण दव्वं तित्थ - यरत्तं लहइ जीवो ॥ २३॥ जिण-पवयण - वुड्डि-करं, पभावगं णाण- दंसण-गुणाणं । रक्खन्तो जिण दव्वं परित्त संसारिओ होई ॥२४॥ + [श्राद्धदिन- कृत्ये, गाथा, १४३-१४४] [जुम्म] पूर्व-सूरि-प्रणीत-शास्त्रेषु सम्बोध प्रकरणा-ऽऽदिषु च बहुषु ग्रन्थेषु। जिण० "त्ति", जिण - पवयण० "त्ति", व्याख्या- सुगमा । भावाऽर्थस्तु अयम्, : [ गाथा- २३-२४ 7 " सति देवा - ऽऽदि - द्रव्ये - प्रत्यहम्, चैत्याऽऽदि-समाSSरचन - महा-पूजा - सत्कार - * सन्माना- Sवष्टम्भ-सम्भवात्, तत्र च प्रायः, यति-जन- सम्पातः तद् - देशना -श्रवणाऽऽदेश्च जिन - प्रवचन वृद्धिः, ज्ञाना -ऽऽदि प्रभावना च- प्रतीता । अत एव तद् वर्धयतः अर्हत्-प्रवचन - भक्त्य - ऽतिशयात्, परम्परया जगज् 'जनोपकारकत्त्वात्, अ-प्रमत्ततया सम्यग् धर्म-तीर्थाऽऽराधकत्वाच्च, सागर-श्रेष्ठिवत् संसारोच्छेदप्रयोजक- पुण्य - 3 काष्ठा - SSपन्न - अर्हत्-पद- लाभोऽपि अत्र सुलभ एव ।” इति भावः । [इह-भविकं पारभविकं चोभयरूपं लोकोत्तरम् सत् फलं भवति ] । - (जिन-प्रवचन [ जैन - शासन-संस्थाया गुण-यशो ] वृद्धिकरम् - ज्ञान-दर्शन-गुणानां प्रभावकम् जिन-द्रव्यं वर्धयन् जीवः तीर्थ करत्वं लभते । जिन-प्रवचन - [जैन - शासन- संस्थाया गुण-यशो] करम् जिनद्रव्यं रक्षन् परित्त (परिमित ) - संसारको भवति ] | (दिशा) [ दिगऽधिकम् = उच्चतर सीमानं प्राप्तम् |] सन्माना- Sवष्टम्भा - SSदि-सम्भवात् डे० । जन- वात्सल्यत्वाच्च, अ-प्रमत्ततया डे० । Page #166 -------------------------------------------------------------------------- ________________ S૯ ગાથા-૨૩-૨૪]. ૪. ગુણદ્વાર – લોકોત્તર સુફળ ૬૯ જે હવે લોકોત્તર' ઉત્તમ ફળ બતાવે છે - નિબ- વય-હિં સાં, vમાવાં બ-વંસન-પુi वड्डन्तो जिण-दव्वं तित्थ-यरत्तं लहइ जीवो ॥२३॥ નિન-પવન-દિકરં કમાવવાં પાન-વંતા-I रक्खंतो जिण-दव् परित्त-संसारिओ होइ ॥२४॥ શ્રા. દિ. કુ. – ગાથા – ૧૪૩-૧૪૪) (આ બે ગાથાઓ, પૂર્વાચાર્યોએ રચેલા શ્રી સંબોધપ્રકરણ વગેરે ઘણાં ગ્રંથોમાં જોવામાં આવે છે.) જૈન શાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન, અને દર્શન ગુણનો પ્રભાવ વધારનાર એવા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારો જીવ તીર્થંકરપણું પામે છે.” “જૈન શાસનની ઉન્નતિ કરનાર, અને જ્ઞાન અને દર્શન ગુણનો પ્રભાવ વધારનાર એવા દેવ-દ્રવ્યનું રક્ષણ કરનાર આત્માનો સંસાર ટૂંકો હોય છે.” ૨૩, ૨૪ “ નિવ” “નિન-પવન.” વ્યાખ્યા સરળ છે. ભાવાર્થ આ પ્રમાણે છે - $ દેવ વગેરે દ્રવ્ય હોય, તો દરરોજ-શ્રી જિન પ્રતિમાજી મહારાજને આંગી વગેરેની રચના, મહાપૂજા, સત્કાર, સન્માન વગેરે અવલંબનભૂત પ્રવૃત્તિઓનો સંભવ હોવાથી ત્યાં મોટે ભાગે મુનિ મહારાજાનું આગમન થતું રહે છે, તેઓના ઉપદેશ વગેરે સાંભળવાથી જૈનશાસનની વૃદ્ધિ થાય છે, અને જ્ઞાનાદિકની પ્રભાવના થાય છે, તે જાણીતું જ છે. એટલા જ માટે દેવદ્રવ્યાદિકની વૃદ્ધિ કરનારને, અરિહંત ભગવાનના શાસનની ખૂબ ભક્તિ હોવાથી, પરંપરાએ તે જગતના જનોના ઉપકાર માટે થાય છે, તેથી અને અપ્રમત્તપણે ધર્મ અને શાસનના સારી રીતે આરાધક થવાથી સાગર શેઠની પેઠે સંસારનો ઉચ્છેદ કરવામાં સમર્થ તે ઉંચા પ્રકારના પુણ્યરૂપ તીર્થંકર પદની પ્રાપ્તિ પણ આ કામથી બહુ જ સરળતાથી કરે છે. 1. આ ભવનું, અને પરભવનું, એમ બન્ને પ્રકારનું લોકોત્તર ઉત્તમ ફળ હોય છે.] 2. (ગાથાઓના અર્થ કરેલા મુજબ જિન પ્રવચનના એટલે જૈન શાસન સંસ્થાના ગુણો અને કીર્તિ વધારનાર તીર્થંકર થાય છે, અને રક્ષણ કરનારનો સંસાર ટુંકો થાય છે.]. 3. [ઊંચામાં ઊંચી સીમા સુધી પહોંચેલી. Page #167 -------------------------------------------------------------------------- ________________ ७० ४ - गुण-द्वारम् । सागरश्रेष्ठि दृष्टांतः । [ गाथा-२३-२४ - तथा हि, : “ साकेत-पुरे सागर-श्रेष्ठी परमा-5ऽर्हतो वसति स्म । तस्मै सु-श्रावकत्वात् तत्रत्य-श्रावकैः सम्भूय, चैत्य-द्रव्या-ऽधिकारो दत्तः । " प्रोक्तं च "चैत्य-कर्म-कृतां सूत्र-धारा-ऽऽदीनाम् भोजनमास-देया-ऽऽदि-चिन्ताऽपि भवता कार्या ।" इति । " सोऽपि दुष्कर्म-वशात् लोभा-ऽऽर्तः सूत्र-धारा- ऽऽदीनाम् न रौप्यं ददौ, किन्तु सम-ऽर्ध- धान्य- गुड- तैल- घृतवस्त्रा-ऽऽदिकम् चैत्य-द्रव्येण-सङ्गृह्य, तेभ्यः मह-ऽधैं 'ददत्, शेषं च स्वयं गृह्णाति स्म । " एवम् रूपका-ऽशीति-भाग-रूपाणाम् काकिणीनाम् एक-सहस्रः लोभेन सङ्गृहीतः । ततः, अर्जितं कर्म अनाऽऽलोच्य, स मृतः । " सिन्धु-नदी-तटे सम्प्रदाग-थल-पर्वते जल-मानुषीभूय, समुद्रा-ऽन्तर्जल-चरोपद्रव-निवारक अण्ड-गोलिका-ग्रहणाऽर्थम जात्य-रत्न-ग्राहक-प्रयुक्त वज्र-घरट्ट-पीडन-महा-व्यथया मृत्वा तृतीय-नरके नारकोऽजनि । " नरकादुद्-वृत्तश्च- महा मत्स्यः पञ्च-धनु-शत-मानः म्लेच्छकृत-सर्वा-ऽङ्गच्छेदा-ऽऽदि-कदर्थनया मृतः, चतुर्थ-नरके । एवम् एक-द्वया-ऽऽदि-भवा-ऽन्तरितः, नरक-सप्तकेऽप्युत्पेदे । (सोंघु) (मोंघु) [भावा-ऽर्थ-स्त्व-ऽयम्- समुद्रे अन्तस्तलं यावद् गत्वा, ये जात्य-रत्नानि गृहीतुमिच्छन्ति, "तेषाम्- जल-चराणामुपद्रवो न स्याद् ।" इत्य-ऽर्थम्-जल-मानुषाणामऽण्ड-गोलकानाम्ग्रहणा-ऽर्थं च प्रयतन्ते, ते तान् जल-मानुषान् धृत्वा, तेषामऽण्ड-गोलक-द्वय-ग्रहणा-ऽर्थम् तान् वज्र-मय-घरट्टकेषु पीडयन्ति, महा-व्यथां चोत्पादयन्ति, तथा-प्रकारको जल-मानुषो जातः, इति ।। दत्ते डे०। मह-ऽर्घतया दत्ते, लाभं च । डे. x + Page #168 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૩-૨૪ ૪. ગુણદ્વાર – સાગરશ્રેષ્ઠિ દૃષ્ટાંત કથા “સાકેત નગર (અયોધ્યા)માં પરમ શ્રાવક સાગર શેઠ રહેતા હતા. ત્યાંના શ્રાવકોએ મળીને તે સારા શ્રાવક હોવાથી, તેને ચૈત્ય દ્રવ્યનો અધિકાર (વહીવટ) સોંપ્યો, અને કહ્યું કે- “દહેરાસરનું કામ કરનારા સુથાર વગેરેને ભોજન, મહિનાનું મહેનતાણું, વગેરે કાર્યો પણ તમારે જ સંભાળવાના છે.” પરંતુ, પાપના ઉદયથી લોભી થઈને સુથાર વગેરેને તે રોકડા પૈસા આપે નહીં. પરંતુ અનાજ, ગોળ, તેલ, ઘી, વસ્ત્ર (કપડાં) વગેરે દેવ-દ્રવ્યથી સસ્તાં ખરીદીને તેઓને મોંઘા (વધારે કિંમતથી) આપે. અને બાકીનો નફો પોતે લઈ લે., એમ કરતાં એક રૂપિયાના એંશીમા ભાગ જેટલા પ્રમાણની એક હજાર કાંકણી લોભથી એકઠી કરી, અને તેથી ઉપાર્જન કરેલ (પાપ) કર્મની આલોચના કર્યા વિના, તે મરી ગયો. સિંધુ નદીને કિનારે સંપ્રદાગ-થલ પર્વત ઉપર જળમનુષ્ય થયો. સમુદ્રમાં ઊતરવાથી જળચર જીવોના તથા ઉપદ્રવો રોકવામાં ઉપયોગી થાય એવા (તેના) અંડગોલક લેવા માટે ઉત્તમ રત્નો લેવા ઇચ્છનારાઓએ માંડેલા વજય ઘંટીમાં પલાવાની મહાપીડાથી મરીને, ત્રીજી નરકે નારક તરીકે ઉત્પન્ન થયો. (દરિયામાંથી રત્નો લેવા માટે એ પ્રદેશના લોકો સમુદ્રમાં ઊતરે છે, પરંતુ તેઓને દરિયામાં મગર-મચ્છ વગેરે જળચરોના હુમલાથી બચવા માટે ઉપર જણાવેલા જલ-મનુષ્યના અંડગોલકોની જરૂર પડે છે. જો તે મોઢામાં રાખે, તો તે ઉપદ્રવ નડતા નથી. એટલા માટે તે અંડગોલકો લેવા માટે એ લોકો વજય મોટી-મોટી ઘંટીઓમાં જલ-મનુષ્યને પીલે છે, અને તેના અંડગોલકો મેળવે છે.) - નરકમાંથી નીકળીને પાંચસો ધનુષ પ્રમાણનો મોટો મત્સ્ય થયો અને મ્યુચ્છ લોકોએ તેનાં દરેક અંગો કાપવાથી ખૂબ પીડાને લીધે મરીને ચોથી નરકે ગયો, એમ કરતાં કરતાં એક કે બે ભવના આંતરાથી નરક ગતિ પામીને સાતમી નરકે ઉત્પન્ન થયો. 4. સોંઘુ 5. મોંઘુ 6. [ભાવાર્થ એ છે કે સમુદ્રના ઠેઠ અંદરના તળીયા સુધી જઈને જેઓ ઊંચામાં ઊંચા રત્નો મેળવવાની ઈચ્છા રાખતા હોય, તેઓ “પોતાને જળચર પ્રાણીઓનો ઉપદ્રવ ન નડે” એટલા માટે એક જાતના જળ મનુષ્યોના અંડગોલકો મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે, તેઓ જળ મનુષ્યોને પકડીને તેઓના બન્ને અંડગોલક લેવા માટે તેને વજમય ઘંટાઓમાં પીલે છે, અને મહા દુઃખ આપે છે. તેવા પ્રકારનો જળ મનુષ્ય તે થયો.] Page #169 -------------------------------------------------------------------------- ________________ ७१ 7 2 7. (भूंड) सूअर । 8. ( गीरोली) । 9. (पाटला-घो) । 10. (उष्ट्रः) । ४ - गुण-द्वारम् । सागरश्रेष्ठि दृष्टांतः । 1 [ गाथा- २३-२४ "2 9 'ततः, सहस्र- वारान् क्रमेण गर्ता - शूकर' - मेष - श्रृगाल मार्जारमूषक नकुल- गृह-कोलिक- गृह-गोधा - ' सर्प - वृषभकरभ - " गजा - SS दिषु, 10 "" तथा, कृमि - शङ्ख- शुक्ति- जलौकः कीट- वृश्चिक- पतङ्गाSsदिषु पृथ्वी - जल- अनिल - वनस्पतिषु च समुत्पद्य, तत्रैव व्युत्क्रमेण लक्ष-सङ्ख्यकान् भवान् बभ्राम । " ततः, क्षीण - बहु- कर्माऽसौ वसन्त-पुरे वसु-दत्त-वसुमत्योः पुत्रो जातः । गर्भस्थ एव प्रणष्टं सर्व द्रव्यम् । जन्म-दिने जनको विपन्नः । पञ्चमे वर्षे माता मृता । लौके: “निष्पुण्यकः” इति - दत्त - नामाऽसौ रङ्कवद् वृद्धिं प्राप । अन्यदा च स्नेहलेन मातुलेन स्व- गृहं निन्ये । तदा, रात्रौ तस्य गृहं चौरैर्मुषितम् । एवम् यस्य गृहे वसति, तत्र चौरा - ऽग्नि-प्रमुखाः उपद्रवाः स्युः । 44 " ततः, ताम्रलिप्ती - पुरीं गत्वा, विनयन्धर - महेभ्य-गृहे तस्थौ । ततः, निष्कासितोऽपि, समुद्रे धना - ऽऽवह सायन्त्रिकेण साकम् परद्वीपं प्राप । क्रमाद्, वलमानः प्रवहणे भग्ने, दैवाद् निष्पुण्यकः फलकेन कथञ्चित् समुद्र-तीरं प्राप्य तद्-ग्रामा-ऽधिमवलम्बति स्म । " अन्यदा, धाट्या निष्पातितष्ठक्कुरः, निष्पुण्यकस्तु ठक्कर-सुतधिया पल्ल्यां नीतः । तद् - दिवस एव च अन्य-पल्ली-पतिना सा पल्ली विनाशिता । ततः, तैरऽपि "निर्भाग्यः" इति निष्कासितः । " एवम् एकोन - सहस्रेषु अन्या - ऽन्य-स्थानेषु - तस्कर - जलअनिल-स्व-चक्र-पर-चक्र -ऽऽद्य ऽनेकोपद्रव-सम्भवात् निष्कासना - SSदि दुःखं वहन्, "" Page #170 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૩-૨૪] ૪. ગુણદ્વાર – સાગરશ્રેષ્ઠિ ષ્ટાંત ૭૧ પછી અનુક્રમે એક ખાબોચિયામાં ભૂંડ થઈ, પછી પાડો, શિયાળ, બિલાડો, ઉંદર, નોળિયો, ગિરોળી, કાકીડો સાપ, બળદ, 1°ઊંટ, હાથી વગેરેમાં હજા૨વા૨ ઉત્પન્ન થયો. 9 તથા કરમિયું, શંખ, છીપ, કીડા, વીંછી, પતંગિયાં વગેરેમાં અને પૃથ્વીકાય, અકાય તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયમાં ચડ-ઊતર ક્રમે લાખ ભવો સુધી ભમ્યો. ત્યાર પછી, ઘણાં કર્મોનો ક્ષય થઈ ગયેલો હોવાથી વસંતપુરમાં વસુદત્ત અને વસુમતીનો પુત્ર થયો, પરંતુ ગર્ભમાં હતો ત્યારથી જ ઘરનું બધું યે ધન નાશ પામ્યું, જન્મને દિવસે બાપ મરી ગયો, પાંચમે વરસે મા મરી ગઈ. લોકોએ “નિપુણ્યો” એવું નામ આપ્યું, અને રાંકની માફક મોટો થયો. એક દિવસે હેતાળ મામો એને પોતાને ઘેર લઈ ગયો, ત્યારે રાતમાં તેના ઘરમાં ચોરોએ ચોરી કરી. એ રીતે, એ જેના ઘરમાં રહે, તેના ઘરમાં ચોર, અગ્નિ વગેરેના ઉપદ્રવો થયા કરે છે. ત્યાંથી તામ્રલિપ્તિ (તામિલ) નગરીમાં જઈને વિનયંધર નામના શેઠના ઘરમાં રહ્યો. ત્યાંથી પણ કાઢી મૂકવાથી સમુદ્ર રસ્તે ધનાવહ નામના વહાણવટી સાથે બહારના કોઈ દ્વીપમાં ગયો. અનુક્રમે ત્યાંથી પાછા વળતાં વહાણ ભાંગ્યું, છતાં પણ પાટિયું હાથમાં આવી જવાથી, નિપુણ્યો જેમ તેમ કરીને દરિયાકાંઠે પહોંચ્યો. અને ત્યાંના ગામડાના નાયકને આશરે રહ્યો. ત્યાં કોઈ એક દિવસે ધાડ પડી, ને ઠાકોરને જ મારી નાંખ્યો. “ઠાકોરનો દીકરો” સમજીને નિપુણ્યાને પોતાની પલ્લીમાં લઈ ગયા. તે જ દિવસે બીજા પલ્લીપતિએ તે જ પલ્લીનો વિનાશ કર્યો. ત્યાર પછી તેઓએ પણ “દુર્ભાગી છે” એમ સમજી કાઢી મૂક્યો. એ રીતે, ચોરનો ઉપદ્રવ, પાણીનો ઉપદ્રવ, અગ્નિનો ઉપદ્રવ, પોતાના અને સામેના પક્ષનો ઉપદ્રવ વગેરે અનેક ઉપદ્રવો થવાથી કાઢી મૂકવા વગેરેથી નવસે નવાણું વા૨ જુદે-જુદે ઠેકાણે મહાદુઃખ પામ્યો. 7-10.આ ટિપ્પણીનો અર્થ ગુજરાતી ભાષાંતરમાં આવી ગયો છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ७२ ४ - गुण-द्वारम् । सागरश्रेष्ठि दृष्टांतः । [ गाथा-२३-२४ “ अन्यदा, महा-ऽटव्याम- स-प्रत्ययम्- सेलक-यक्ष-प्रासादं प्राप्य, एका-ऽग्रतया तमाऽऽराधयामास स्व-दुःख-निवेदनपूर्वकम् । ततः, एक-विंशत्योपवासैश्च- तुष्टो यक्षः प्राऽऽह :" "भद्र ! सन्ध्यायाम्- मम पुरः- "सु-वर्ण-चन्द्रा-ऽलङ्कतो महान् मयूरो नृत्यं करोति,* प्रति-दिनं च पतितानि कनक-पिच्छानि त्वया ग्राह्याणि ।" " ततः, हृष्टेन तेनाऽपि कियन्त्यऽपि गृहीतानि, एवं च प्रत्य-ऽहं गृह्णन्, नव-शती पिच्छानां प्राप्ता, शतमेकं शेषं तिष्ठति । " तदानीम् दुष्कर्म-प्रेरितेन तेन “एतद् ग्रहणाय कियद् दिवसं चाऽरण्ये स्थातव्यम् ? । “ तद्, वरम् एक-मुष्ट्यैव सर्वाऽपि गृह्णामि ।" इति विचिन्त्य, तद्-दिने नृत्यन्-मयूरस्य तानि एक-मुष्टयैव गृहीतुम् यावत् प्रवृत्तः, तावत् केकी काक-रूपः समुड्डीय, गतः । पूर्वम् गृहीत-पिच्छान्यऽपि नष्टानि । " ततः, “धिग्, मया मुधैवौत्सुक्यं कृतम्,” इति-विषण्णः इतस्ततो भ्रमन् ज्ञानिनं मुनिं दृष्ट्वा, नत्वा च स्व- कर्म-स्व-रूपं पप्रच्छ । " तेनाऽप्युक्तम् यथा-ऽनुभूतं प्राग्-भव-स्व-रूपम् । ततः, देवद्रव्योपजीवन-प्रायश्चित्तं ययाचे । “ मुनिनाऽप्युक्तम्, :- “समऽधिकं तावद् देवाय देयम् ।" " ततः, तेन “सहस्रगुण-देव-द्रव्या-ऽवधिम्, स्व-निर्वाह- मात्राऽधिकं स्व-ऽल्पमऽपि वस्त्रा-ऽऽहारा-5ऽदि न ग्राह्यम् ।" इति नियमो जगृहे । “ ततः, यद् यद् व्यवहरति, तत्र बहु-द्रव्यमऽर्जयति । एवम् स्व-ऽल्पैर्दिनैः प्रागुपजीवित-सहस्र-काकिणी-स्थाने काकिणी-लक्ष-दशकं प्राऽदात् । ततः, देवस्याऽनृणीभूतोऽसौ क्रमात् अर्जित-प्रभूततर-द्रव्यः स्व-पुर-प्राप्तो *महेभ्यो जज्ञे । 11. (पांख) [सु-वर्ण-मय-चन्द्रक-युक्त-पिच्छका-ऽलङ्कृतः । ] । - करिष्यति डे० । * महेभ्यः स्वयं-कारितेषु डे० । Page #172 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૩-૨૪] ૪. ગુણકાર – સાગરશ્રેષ્ઠિ દૃષ્ટાંત ૭૨ એક વખત મોટા જંગલમાં પરચો ધરાવતા લકથાના મંદિરમાં પહોંચ્યો, અને પોતાનાં દુઃખો ગાતા-ગાતાં તેની એકાગ્રપણે આરાધના કરી, જેથી એકવીશ ઉપવાસ થયા બાદ યક્ષ પ્રસન્ન થયો, અને બોલ્યો “અરે ભદ્ર ! સાંજે મારી આગળ સોનાના'' ચાંદલાના પીંછાંથી શોભતો એક મોટો મોર નાચ કરે છે. અને રોજ તેનાં પીંછાં પડી જાય છે, તે તારે એકઠાં કરી લેવાં.” તેણે ખુશ થઈને કેટલાંક પીંછાં એકઠાં કર્યા, એમ રોજ પીંછાં લેવાથી, નવસો પીંછાં મળ્યાં. સો પીંછાં બાકી રહ્યાં, ત્યારે, પાપના ઉદયથી તેણે વિચાર કર્યો, કે “આ પીંછાં લેવા માટે કેટલા દિવસ સુધી આ જંગલમાં રોકાઈ રહેવું ? માટે સારું તો એ છે કે, એક જ મૂઠીના આંચકાથી બધાં લઈ લઉં.” એમ વિચાર કરી, તે દિવસે નાચતા મોરનાં પીંછાં મૂઠીના એક જ આંચકાથી ખેંચી લેવા જાય છે, તેવામાં, મોર કાગડો થઈને ઊડી ગયો ને પહેલાંના એકઠાં કરેલાં પીછાં પણ રહ્યાં નહીં. ધિક્કાર છે મને કે મેં ખોટી ઉતાવળ કરી.” એમ પસ્તાવો કર્યો, અને આમ તેમ ફરતાં ફરતાં જ્ઞાની મૂનિ મહારાજશ્રીને જોયા. નમસ્કાર કરી, પોતાનાં કર્મોનું સ્વરૂપ પૂછ્યું. જ્ઞાની મહાત્માએ પણ પૂર્વભવમાં તેણે જે અનુભવ્યું હતું, તે બધું સ્વરૂપ કહ્યું. પછી તેણે દેવદ્રવ્યથી આજીવિકા ચલાવ્યાના દોષનું પ્રાયશ્ચિત્ત માંગ્યું. મુનિ મહાત્માએ કહ્યું કે “વાપર્યા કરતાં વધારે દેવને આપવું.” પછી તેણે “દેવદ્રવ્યમાં હજારગણું અપાય ત્યાં સુધીમાં પોતાના નિર્વાહમાં માત્ર જરૂરી વસ્ત્ર, આહાર વગેરે કરતાં થોડું પણ વધારે ન લેવું.” એ પ્રમાણે નિયમ લીધો. તે વાર પછી જે જે વેપાર કરે છે, તેમાં તેને ઘણું ધન પેદા થાય છે. એ રીતે થોડાક દિવસોમાં પૂર્વ ભવમાં વાપરેલા હજાર કાંકણીને બદલે દસ લાખ કાંકણી દેવ-દ્રવ્યમાં આપી. એ રીતે દેવ-દ્રવ્યના દેવાથી મુક્ત થઈ, અનુક્રમે ઘણું ઘણું ધન પેદા કરીને પોતાના દેશમાં ગયા અને મોટા શેઠ થઈને રહ્યા. 11. [સોનેરી ચાંદલાવાળા પીંછાઓથી શોભતો.] Page #173 -------------------------------------------------------------------------- ________________ ७३ ४ - गुण-द्वारम् । तात्त्विकं सत्फलम् । [ गाथा-२५ " ततः, स्वयं-कारितेषु अन्य-कारितेषु च सर्व-जिन-प्रासादेषु ज्ञाना-ऽऽदि-स्थानेषु च सर्व-शक्त्या प्रत्य-ऽहम् पूजाप्रभावना-ऽऽदि-विधापन देव-द्रव्य-रक्षण-वृद्धि-प्रापणाऽऽदिना- जिन-नाम-कर्म बद्धवान् । “ अवसरे- दीक्षामाऽऽदाय, गीता-ऽर्थीभूतः, सर्वा-ऽर्थ-सिद्धौ देवत्वमऽनुभूय, महाविदेहे अर्हद्-विभूतिं भुक्त्वा, सिद्धः ।" इति । एवम् तद्-रक्षा-कर्तुरऽपि फलं वाच्यम् । एतेन “12आनुषङ्गिक शुभ-फलं दर्शितम् ।' इति-परमा-ऽर्थः ।। २३-२४ ॥ अथ, उपसञ्जिहीर्घः - 'तात्त्विकं सत्-फलं दर्शयति, :एवं णाऊण, जे दव्वं बुद्धिं णिति सु-सावया । जरा-मरण-रोगाणं, अंतं काहिति ते पुणो ॥२५॥ श्राद्ध-दिन-कृत्ये गाथा, १४५ ] "एवं" इति, व्याख्याएवम् प्रवचन-प्रभावकत्वा-ऽऽदिकम् ज्ञात्वा, जरा-मरण रोगाणामऽन्तम् 'आत्य-ऽन्तिक-दुःख-ध्वंसम् मोक्षम् ।'' इत्य-ऽर्थः ॥२५॥ उप-संहारः। मोक्ष-फल प्राप्तिश्च । इति चतुर्थं गुण-द्वारं समाप्तम् ॥४॥ 12. गौणम् । 1. मुख्यम् । 2. [एवं च ज्ञात्वा, ये सु-श्रावकाः द्रव्यं वृद्धिं नयन्ति, ते पुनः, जरा-मरण-रोगाणाम-ऽन्तं करिष्यन्ति । “मोक्ष प्राप्स्यन्ति ।" इत्य-ऽर्थः ।।२५।। ] Page #174 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫] ૪. ગુણદ્વાર – તાત્ત્વિક ઉત્તમફળ ૭૩ ત્યાં ગયા પછી, પોતે બંધાવેલાં અને બીજાએ બંધાવેલાં એમ સર્વ શ્રી જિનમંદિરોમાં અને જ્ઞાનાદિક ક્ષેત્રોમાં સર્વ શક્તિથી હમેશાં પૂજા, પ્રભાવના વગેરે, ક૨વા-કરાવવાથી, દેવ-દ્રવ્યનું રક્ષણ અને વૃદ્ધિ કરાવવા દ્વારા તીર્થંકર નામકર્મ બાંધ્યું, યોગ્ય અવસરે દીક્ષા લઈ, ગીતાર્થ થયા. ત્યાંથી સવાર્થસિદ્ધ વિમાનમાં દેવપણું અનુભવીને, મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરપદ ભોગવીને મોક્ષમાં ગયા.” ↑ એ પ્રકારે, દેવ-દ્રવ્યાદિકની રક્ષા કરનારને મળતું ફળ પણ કહેવું. ♦ આ રીતે, “આનુષંગિક? ફળ બતાવ્યું.” આ પરમાર્થ છે. ૨૩, ૨૪ ↑ હવે ઉપસંહાર કરતાં કરતાં ગ્રંથકાર શ્રી તાત્ત્વિક' ઉત્તમ ફળ બતાવે છેएवं णाऊण, जे दव्वं बुद्धिं णिति सु- सावया, । ખરા-મરળ-રોળ, અંત હિંતિ તે પુળો ારી [શ્રા.દિ.કૃ.ગા૦ ૧૪૫] “એમ સમજીને જે સુ-શ્રાવકો દ્રવ્યની વૃદ્ધિ કરે છે, તે ખરેખર વૃદ્ધાવસ્થા, મરણ અને રોગોનો અંત કરશે.” ૨૫ “Í૦” -કૃતિ । વ્યાધ્યા ↑ એ પ્રકારે જૈનશાસનનું પ્રભાવકપણું વગેરે જાણીને જરા, મરણ અને રોગનો અંત એટલે કે, “દુઃખના સંપૂર્ણ નાશરૂપ મોક્ષ” એ અર્થ છે. “એ પ્રકારે, જૈન શાસનનું પ્રભાવકપણું વગેરે ઉત્તમ ફળો જાણીને, જે સુશ્રાવકો દેવ-દ્રવ્યાદિકની વૃદ્ધિ કરે છે, તે જરા-મ૨ણ અને રોગોનો અંત એટલે કે સર્વ દુઃખોના સંપૂર્ણ વિનાશ રૂપ મોક્ષ પ્રાપ્ત કરશે.” ગાથાનો એ ભાવાર્થ છે. ૨૫ 12. ગૌણ 1. 2. ૪. ગુણદ્વાર સમાપ્ત. મુખ્ય [ એ પ્રમાણે જાણીને જે સુશ્રાવકો દ્રવ્યની વૃદ્ધિને કરે છે, તે વળી, વૃદ્ધાવસ્થા, મ૨ણ અને રોગોનો અંત ક૨શે : મોક્ષને પામશે. એ મુજબ અર્થ છે. ૨૫. ] Page #175 -------------------------------------------------------------------------- ________________ ७४ [ गाथा-२६ ५ - दोषद्वारम् । दोषफलानि । ॥ ५ - दोषद्वारम् ॥ देवा-ऽऽदि-द्रव्य- अथ विनाशकस्य पारभविका-ऽऽदि- 'उक्त' -विनाशकस्य दोषोपक्रमः। पार-भविकं दोषोदयं दर्शयति, : देवा-ऽऽइ-दव्व-णासे, दंसण-मोहं च बंधए मूढो । उम्मग्ग-देसगो वा, जिण-मुणि-संघा-ऽऽइ-सत्तु ब्व ॥२६॥ १. मिथ्यात्व- "देवा०" त्ति, व्याख्याप्रमुख-पाप देवा ऽऽदि-द्रव्य-विनाशने मिथ्यात्व-प्रकृतिम्, कर्म-बन्धः । चात्-अन्यामऽपि पाप-प्रकृतिम्, मूढः तद्-विपाका-ऽन-ऽ-भि-ज्ञः बध्नाति उन्मार्ग-देशक इव "ऋद्धि-गारवा-ऽऽदि-वशात्, अ-सदा-ऽभिनिवेशाद् वा, उत्सूत्र-प्ररूपक इव, अथवा जिन- मुनि- सङ्घा-ऽऽदि- "प्रत्य-ऽनीक इव," इत्य-ऽर्थः । 1 "प्रायः* माया' -संश्लिष्टा-ऽध्यवसाय-वशात् चैत्या-ऽऽदि-द्रव्य-प्रत्यनीको दर्शन-मोहं निकाचयन्, तद-ऽनुरोधात् अन्या अपि पाप-प्रकृतीः विशेषतो बध्नाति" इति भावः । यदुक्तम् कर्म-ग्रन्थे :1. तृतीय-नाश-द्वारोक्तस्य विनाशकस्य । ] 2. ऋद्धिगारव-रसगारव-सातगारवाणि, इति गारव-त्रयम् ।] । अ-सद-ऽभिनिवेशः . “अ-सदा-ऽऽग्रहः, कु-ग्रहः, कदा-ऽऽग्रहः" इत्य-ऽर्थः । ] । प्रत्य-ऽनीकः- शत्रुः, अनिष्ट-कर्ता, ["विरोधि-सैन्य-स्कन्धावारे-स्थितः" इत्य-ऽर्थः ] । ["महा-संक्लिष्टा-ऽध्यवसाय-वशाद्" इति स्यात् ] । 6. [अतिनिबिडतया कर्म-बन्धं कुर्वन] । + तद्-विनाशकस्य डे० | प्रायः संक्लिष्टा० डे० । Page #176 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨] પ. દોષદ્વાર – દોષનાં વિપાક ૭૪ - પ. દોષદ્વાર જે હવે, આગળ જણાવ્યા પ્રમાણે દવ-દ્રવ્યાદિકનો) વિનાશ કરનારને પરભવમાં પ્રાપ્ત થનારા દોષો બતાવે છે, સેવા-ss-રચ-ગાને, વંસ-મદં ર વંધ મૂકો. T-તો વા, નિષ-મુનિ-સંપા-SSz-સતુ ારદા ઉન્માર્ગની દેશના આપનાર અને શ્રી જિનેશ્વરદેવના શત્રુ, મુનિના શત્રુ અને શ્રી સંઘ વગેરેના શત્રુની પેઠે દેવાદિ દ્રવ્યનો નાશ કરનાર મૂઢ આત્મા દર્શન (મિથ્યાત્વ) મોહનીય કર્મ બાંધે છે. ૨૬ “રેવા.” તિ . ચાયાતે દેવાદિ દ્રવ્યનો વિનાશ કરવામાં મિથ્યાત્વ કર્મપ્રકૃતિ “ચ”થી=અને બીજી પણ પાપપ્રકૃતિઓ મૂઢ તેનાં ફળોથી અજાણ જીવ બાંધે છે. ઉન્માર્ગનો ઉપદેશ આપનારની પેઠે=“દ્ધિ?ગારવ વગેરેને અધીન થઈને, અથવા દુરાગ્રહને વશ થઈને ઉત્સુત્ર પ્રરૂપણા કરનારની પેઠે અથવા જિનેશ્વરદેવ, મુનિ મહારાજ અને શ્રી સંઘ વગેરેના શત્રુની પેઠે એ અર્થ સમજવા. માયા-પ્રપંચથી મિશ્ર અધ્યવસાયોના બળથી દર્શનમોહનીય કર્મને નિકાચિત કરતો આત્મા, તેના બળથી બીજી પણ પાપપ્રકૃતિઓ પ્રાયઃ વિશેષ પ્રકારે બાંધે છે.” કર્મગ્રંથમાં કહ્યું છે કે 1. ત્રિીજા નાશદ્વારમાં કહેલા વિનાશ કરનારને પ્રાપ્ત થનારા દોષો 2. રિદ્ધિગારવ, રસગારવ, શાતાગારવ, એ ત્રણ ગારવી 3. ખોટો આગ્રહ, કુગ્રહ, કદાગ્રહ, એ અર્થો થાય છે. 4. પ્રત્યેનીક=શત્રુ, અનિષ્ટ કરનાર [શત્રુના લશ્કરની છાવણીમાં રહેલો. એવો ભાવ છે.] 5. મહાસંશ્લિષ્ટ અધ્યવસાયના બળથી, એ પ્રમાણે થાય.] 6. અત્યંત ગાઢ કર્મો બાંધતો.]. Page #177 -------------------------------------------------------------------------- ________________ 10. ५ - दोषद्वारम् । सम्यकत्वगुणनाशः । [ गाथा-२७ उम्मग्ग-देसणा-मग्ग-णासणा-देव-दब्ब-हरणेहिं । दसण-मोहं 'जिण-मुणि-चेइय-संघा-ऽऽइ-पडिणीओ ॥५६॥ [श्री देवेन्द्र-सूरि-विरचित-कर्म-विपाक-कर्म-ग्रन्थे] निशीथ-चूर्णौ ११ (एका-दश) उद्देशेऽपि, :"तत्थ दंसण-मोहं अरिहंत-पडिणीययाए । एवम् सिद्धचेइय- तवस्सि- सुअ- धम्म- संघस्स य पडिणीयत्तं करतो दसण-मोहं बंधइ ।" त्ति । ॥२६॥ "एवं सति तस्य का हानिः ?" इत्या-ऽऽशङ्क्य, उक्ता-ऽनुक्त-पाप-प्रौढिमाऽऽह, :चेइय-दव्व-विणासे, इसि-घाए, पवयणस्स उड्डाहे । संजई-चउत्थ-भंगे, मूल-ऽग्गी बोहि-लाभस्स ॥२७॥ [ सम्बोधप्रकरणे-गाथा, १०५] "चेइय०" त्ति, व्याख्या1 चैत्य-द्रव्यम्=हिरण्य-सुवर्ण-नाणका-ऽऽदिः, तथाकाष्ठ- इष्टका- पाषाण- लेप्य- तद्-गत- पीठ- फलकचन्द्रोदय- भाजन- समुद्-गक- दीपा-55-दिकं उपकरणमऽपि सर्वं चैत्य-द्रव्यमुच्यते । २ मिथ्यात्वेन तद् विनाशे कृते सति, सम्यग-दर्शनगुण-नाशः। बोधि-वृक्ष-मूलेऽग्निः दत्तः । ततः, दोष "तथा सति, पुनर्नवाऽसौ न भवति," इत्य-ऽर्थः । परम्परा : अत्र इदं हार्दम् :१. विवक्षित पूजा-ऽऽदि-लोपः । चैत्या-ऽऽदि-द्रव्य-विनाशे- 'विवक्षित-पूजा-ऽऽदि-लोपः, 7. [जिन-मुनि-चैत्य-सङ्घा-ऽऽमद-प्रत्य-ऽनीकः । [उन्मार्ग-देशना-मार्ग-नाशना-देव-द्रव्य-हरणैर्दर्शन-मोहं बध्नाति । । 1. ["चैत्य-द्रव्ये सति, जिन-मन्दिर-प्रतिमा-ऽऽदि-सम्भवः, तत्-सत्त्वे, विवक्षित-पूजा- 5ऽदि सम्भवः । चैत्या-ऽऽदि-द्रव्य-विनाशे-विवक्षित-पूजा-ऽऽदि-लोपः ।"] । Page #178 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૭] પ. દોષદ્વાર – સમ્યકત્વગુણનો નાશ ૭૫ શ્રી જિનેશ્વરપ્રભુ, મુનિ, ચૈત્ય અને સંઘ વગેરનો શત્રુ, ઉન્માર્ગના ઉપદેશથી માર્ગના નાશથી અને દેવ-દ્રવ્યને હાનિ પહોંચાડવાથી (ઉપાડી જવાથી), દર્શન મોહનીય કર્મ બાંધે છે.” ૫૬ શ્રી નિશીથચૂર્ણિના ૧૧મા ઉદ્દેશામાં પણ કહ્યું છે, કે “તેમાં, અરિહંત ભગવાનના વિરોધીપણાએ કરીને દર્શનમોહનીય કર્મ બાંધે છે. એ પ્રકારે સિદ્ધભગવંતો, ચૈત્ય, તપસ્વી શ્રુતજ્ઞાન, ધર્મ અને શ્રી સંઘથી વિરોધીપણું રાખનાર દર્શનમોહનીય કર્મ બાંધે છે.” ૨૬ કે એમ (દર્શનમોહનીય કર્મનો બંધ) થાય, તો પણ તેને તેથી નુકશાન શું ?” એવી શંકા ઉઠાવીને, કહેલાં અને નહીં કહેલા મોટા પાપો બતાવે છે. વૈવ-વ-વિખાણે, ફર-ઘા, પવીણસ દાદા સંગ-ઉત્થ-મો, -Sજી વોદિત્તામસારવા “ચૈત્યના દ્રવ્યનો વિનાશ કરવાથી, મુનિનો ઘાત કરવાથી, જૈનશાસનની જાહેરમાં નિંદા થાય તેવું કરવાથી, અને શ્રી સાધ્વીજીના ચોથા વ્રતનો ભંગ કરવાથી સમકિત ગુણની પ્રાપ્તિના મૂળમાં જ આગ લાગે છે.” ૨૭ “ચ” ત્તિ ચાક્યાકે દેવદ્રવ્ય હિરણ્ય (ધન) સોનું, નાણું વગેરે. તથા લાકડાં, ઈટો, પથ્થર, લેપ્ય પદાર્થ, દેવદ્રવ્યના પાટ, પાટિયાં, ચંદરવા, વાસણ, દાભડા (પેટી), દીવો વગેરે તમામ ઉપકરણો દેવદ્રવ્ય કહેવાય છે. તેનો વિનાશ કરવાથી સમ્યક્ત ગુણરૂપ વૃક્ષના મૂળમાં આગ લગાડાય છે. એટલે કે “તેમ થવાથી બળી ગયેલું વૃક્ષ ફરીથી નવપલ્લવિત ન થાય, તેમ સમ્યક્ત ગુણ પણ (નજીકના વખતમાં) ફરીથી પ્રાપ્ત ન થાય.” એ ભાવાર્થ છે. રે અહીં રહસ્ય એ છે, કે દેવાદિ દ્રવ્યનો વિનાશ થવાથી ધાર્યા પ્રમાણેની પૂજા વગેરે અનુષ્ઠાનોનો લોપ થાય છે. 7. [ તીર્થકર દેવ, મુનિ, ગુરુ, જિનમંદિર, શ્રી સંઘ વગેરેનો વિરોધિ શત્રુરૂપ ]. 1. [ ચૈત્ય દ્રવ્ય હોતે છતે જિન મંદિર જિનપ્રતિમાદિનો સંભવ થાય છે. તે હોતે છતે વિવક્ષિત પૂજાદિનો સંભવ થાય છે. ચૈત્યાદિ દ્રવ્યનો વિનાશ થયે છતે વિવક્ષિત પૂજાદિનો લોપ થાય છે.] Jain cation International Page #179 -------------------------------------------------------------------------- ________________ २. जैन-शासनोन्नतोहासः । ३. गुण-शुद्धी रोधः । ४. मोक्ष-मार्गव्याघातः । ५. मोक्षप्राप्तेर-5-भावः । ५ - दोषद्वारम् । दोष - परम्परा । [ गाथा-२७ ततः, तद्-हेतुक- प्रमोद- प्रभावना- प्रवचन वृद्धर-ऽ-भावः, ततः, वर्धमान-गुण-शुद्धरोधः, ततः, मोक्ष-मार्ग-व्याघातः, ततः, मोक्ष-व्याधातः, कारणा-5-भावे कार्या-ऽनुदयात् । यदुक्तम्- वसु-देव-हिण्डौ ? (प्रथम) खण्डे, :"जेण- चेइय-दव्वं विणासिअं, तेण जिण-बिम्ब- पूआ दसणा-ऽऽणंदित-हिययाणं भव-सिद्धियाणं सम्म-दंसणसुअ- ओहि- मण-पज्जव- केवल-णाण- णिवाण-लंभा पडिसिद्धा । जा य तप्पभवा सुर-माणुस-इट्टी, जा य महिमा-ऽऽगयस्स साहु-जणाओ धम्मोवएसो वि, तित्थ-ऽणुसजणा य, सा वि पडिसिद्धा । तओ दीह-काल-ठिईयं दंसण-मोहणिज्नं कप णिबंधइ, अ-साय-वेयणिजं च" इति ।* एवम् ऋषि-घाता-ऽऽदावऽपि भाव्यम् ॥२७॥ "ननु एवं सति अ-भव्यस्येव भव्यस्याऽपि पुनर्बोधि-लाभो न भवति ?" इत्या-ऽऽशङ्कय, प्रसङ्गतः तद-ऽ-प्राप्तौ कर्तृ-द्वारेण- काला-ऽवधिमाऽऽह, : सम्यग-दर्शनगुण-नाशस्य प्रबल-कारणाऽन्तराणि । पुनर्बोधि-लाभ स्योत्कृष्ट-कालाऽवधिः । 2. [मूल-गाथायं “पवयणस्स उड्डाहं" इत्य-ऽत्र प्रवचनम्-जैन शासनम्, तस्य उड्डाहः अपभ्राजना,- “निन्दा" इत्यऽ-र्थः वसु० हीण्डि-पाठे “तित्थस्सऽणुसज्जणा" इति तीर्थम्-जैन-शासनम्, प्रवचनम्, धर्मः, इत्येका-ऽर्था अपि] । ["कथञ्चित् पाठ-भेदः किङ्कारणिकः ?" इति न ज्ञायते | "तेण य जे सुरिंददत्तणिसिटुं चेइय-ऽट्ठाए दव्वं, तं विणासि । तेणं जे जिण-बिम्बपूआ- दंसणा-ऽऽणंदित-हिययाणं भव-सिद्धियाणं सम्म-दंसण- सुय- ओहि- मण-पञ्जवकेवल-नाण निव्वाण-लंभा, ते पडिसिद्धा । जा य तप्प-भवा सुर-माणुस-रिद्धी, जा य महिमा-समा- 5ऽगयस्स जणस्स साहु-जणाओ धम्मोवएसो तित्था-ऽणुसज्जणा य, सा य पडिसिद्धा । ततो तेण दीह-काल-ठितीयं दसण-मोहणिज्नं कम्मं णिबद्धं, अ-साय-वेयणिज्ज़ च ।" [मुद्रित-पु० पृ० ११३] Page #180 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ગાથા-૨૭] પ. દોષદ્વાર – અનેક દોષપરંપરા અને તેમ થવાથી, તેને લીધે જાગ્રત થતો આનંદ, પ્રભાવના અને શાસનની ઉન્નતિનો અભાવ થાય છે. અને તેથી, ગુણોમાં થતો વધારો ગુણ-શુદ્ધિ રોકાઈ જાય છે. અને તેથી, મોક્ષના માર્ગમાં વ્યાઘાત-અગવડ ઊભી થાય છે. અને તેથી કરીને, મોક્ષ મળવામાં વિદન પડે છે, કેમ કે કારણ વિના કાર્ય ઉત્પન્ન થઈ શકતું નથી. શ્રી વસુદેવહિંડીના પહેલાં ખંડમાં કહ્યું છે કે “જેણે ચૈત્યદ્રવ્યનો વિનાશ કર્યો હોય, તેણે જિનેશ્વર ભગવાનના પ્રતિમાજીની પૂજા અને દર્શનથી આનંદ પામતા હૃદયવાળા ભવસિદ્ધિક એટલે કે નજીકમાં મોક્ષમાં જનારા આત્માઓને પ્રાપ્ત થતાં, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિમાં વિઘ્ન નાખેલું છે, એમ સમજવું. અને તેનાથી પ્રાપ્ત થતી દેવ અને મનુષ્યની ઋદ્ધિ તેના મહિમાથી પધારતાં સાધુ મહાત્માઓના ધર્મોપદેશનો લાભ અને શાસનની ઉન્નત્તિ થતી હોય છે, તે પણ રોકી દેવાએલી હોય છે. તેથી તે જીવ મોટી સ્થિતિનું દર્શનમોહનીય કર્મ અને અશાતાવેદનીય કર્મ બાંધે છે.* ! એ પ્રકારે શ્રી મુનિમહારાજશ્રીનો ઘાત કરનાર વગેરે વિષે પણ ઘટાવી લેવું. ૨૭ t અરે ! જો એમ થાય, તો અભવ્યજીવની જેમ ભવ્યજીવને પણ ફરીથી સમ્યત્વગુણ પ્રાપ્ત ન થાય ને ?” એ શંકા કરીને પ્રસંગથી ક્યા દોષ કરનારની અપેક્ષાએ સમકિતગુણની પ્રાપ્તિમાં કેટલો વખત લાગી જાય ? તે અવધિ બતાવે છે : ૧૧. 2. પ્રિવચનનો ઉડાહ એટલે જૈન શાસનની નિંદા. વસુદેવહિંડીમાં “તીર્થની અનુસજ્જણા” શબ્દ છે. તેમાં તીર્થ શબ્દથી જૈન શાસન, પ્રવચન, ધર્મ, સંઘ, શાસ્ત્ર વગેરે શબ્દો એક અર્થના પણ છે.] 3. કિંઇક પાઠ ભેદો છે, તે શા કારણે છે? તે સમજાતું નથી.] . શ્રી વસુદેવહિંડીના છાપેલા પુસ્તકમાં સુરેન્દ્રદત્તને ઉદ્દેશીને આ પાઠ છે. જે મૂળ ગ્રંથમાં નીચે આપેલ છે. પૃ૦ ૧૧૨-૧૧૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ ७७ ५ - दोषद्वारम् । पापकर्मणां - परम्परा । [ गाथा-२८ तित्थ-यर-पवयण-सुअं आयरिण-गण-हरं मह-ऽड्डिअं। आसायंतो बहुसो अणं-ऽत-संसारिओ होइ ॥२८॥ उत्कृष्टा-55शातनयोत्कृष्टकाला-ऽवधिक फलम् । पाप-कर्मण उत्कृष्टा सा-ऽनुबन्धता। "तित्थ-यर०" त्ति, व्याख्या, :कण्ठ्या , नवरम्. - + तीर्थङ्करः- अर्हदा-ऽऽदिः ___"एवम्- आचार्या-ऽऽदावऽपि भाव्यम् । + "देवा-ऽऽदि-द्रव्य-विनाशा-ऽऽदि-द्वारा' एतान् अ-सकृत् निःशूकतया आशातयन्, उत्कर्षतः अन-ऽन्त-सांसारिकः भवति ।" इत्य-ऽर्थः । 4 श्रृङ्खला-न्यायेन, भित्ति-स्तर-न्यायेन वा, उत्कर्षतः अध्यवसाय तार-तम्यात्, उक्ता-ऽऽशातना-प्रत्यया अन-ऽन्त-भवा-ऽनुगता पाप-कर्मणः सा-ऽनबन्धता' बोध्या । तेन, “सम्यक्त्व-सत् -पुण्या-ऽऽदीनाम् अन-ऽन्त-कालं यावत् विघातः स्यात्, पुण्य-विपाकस्य च अ-सङ्ख्य-कालं यावत् । जघन्य-पदे च प्रायः उभयत्र सङ्ख्यात-भवान् यावत् ।" इति स्थितिः । प्रायः-पद-स्पष्टता। 1. उत्तरोत्तर-वृद्धिः । 2. पुण्या-ऽनुबन्धि०। 3. (सम्यक्त्वा-ऽऽदीनाम्, पुण्य-विपाकस्य च) तीर्थङ्करः-अर्हन्, तत-प्रतिमा वा', % एवम् श्रुता-ऽऽदावऽपि भाव्यम् । डे० + दिना डे० । x नुमेय० । डे० । 1. ("च" इति सम्भवति ।) Page #182 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૮] ૫. દોષદ્વાર - પાપકર્મોની પરંપરા - નિત્ય-વર-પવયળ-મુત્ર બાય-ાળ-ઢાં મજ્જ-ટ્ટિનું । આસાયંતો વદુતો અળ-અંત-સંસારિઓ હોડ્ ॥૨૮॥ [ 1 “શ્રી તીર્થંકરપ્રભુ, (જૈન) શાસન, (જૈન) શ્રુતજ્ઞાન, આચાર્ય ભગવંત, ગણધર ભગવંત અને મહાલબ્ધિરૂપી ઋદ્ધિના ધારણ કરનારા મહાપુરુષની વારંવાર આશાતના કરનારો જીવ અનંત સંસારી હોય છે.” ૨૮ ‘તિર્થં-૬૦” ત્તિ વ્યાખ્યા સહેલી છે. તો પણ ↑ તીર્થંકર=અરિહંતભગવાન, વગેરે. એ પ્રમાણે આચાર્ય વગેરે વિષે પણ સમજવું. તે દેવાદિ-દ્રવ્યના વિનાશ વગેરે દ્વારા અને ઉપર જણાવેલાઓની વારંવાર=વગ૨ સંકોચે- આશાતના કરનાર ઉત્કૃષ્ટથી- અનંત સંસારી હોય છે.” આ અર્થ છે. સાંકળના અંકોડાના ન્યાયથી અથવા ભીંતના થરોના ન્યાયથી અધ્યવસાયોના ઓછા-વધતાપણાને લીધે ઉપર જણાવેલી આશાતનાઓને લીધે ઉત્કૃષ્ટપણે અનંત ભવો સુધી ચાલે-તેવી પાપકર્મોની પરંપરા' સમજી લેવી. • તેથી કરીને, ૭૭ “સમ્યક્ત્વ અને ઊંચા પ્રકારનું પુણ્ય વગેરે પ્રાપ્ત થવામાં અનંત કાળ સુધી એ વિદ્યાત પહોંચે છે. પુણ્યનો ઉદય આવવામાં અસંખ્યકાળ સુધી વિદ્યાત થાય છે. અને જઘન્યથી બન્નેય ઠેકાણે પ્રાયઃ સંખ્યાતા ભવ સુધી વિઘાત પહોંચે છે.” એ પ્રકારે વસ્તુસ્થિતિ હોય છે. 1. ઉત્તરોત્તર વધારો. 2. પુણ્યાનુબન્ધિ. 3. [સમ્યક્ત્વ વગેરેનો, અને પુણ્ય વિપાકનો] Page #183 -------------------------------------------------------------------------- ________________ ७८ ५ - दोषद्वारम् । दुर्विपाक - क्लिष्टफलानि । [गाथा-२९-३० + एवम् श्रुत-द्वारा एतान् आशातयताम् उत्सूत्र-भाष्या -ऽऽदीनामऽपि, प्रायः अन-ऽन्त-संसारित्वं बोध्यम् यदुक्तम् महानिशीथे :"जे णं तित्थगरा-ऽऽईणं महई-आसायणं कुजा, से णं अज्झवसायं पडुच्च, जाव- अणं-5 त-संसारियत्तणं, ति" ॥२८॥ अथ, उक्त-दोषस्य वैशद्या-ऽर्थम् कतिचिद् दुर्विपाकान् दर्शयति, :दारिद्द-कुलोप्पत्तिं, दरिद्द-भा च, कुट्ठ-रोगा-ऽऽइं। बहु-जण-धिक्कारं, तह अ-वण्ण-वायं च, दो-हग्गं ॥२९॥ तण्हा-छुहा-ऽभिभूई, घायण-वाहण-विचुण्णणत्ती य । एआई अ-सुह-फलाइं विसीअइ भुंजमाणो सो ॥३०॥ [जुम्मं ] [श्राद्ध-दिन-कृत्ये-११८-११९] "दारिद्द०" त्ति, “तह" त्ति, व्याख्याभिक्षुक-द्वि-जा-ऽऽदि-कुलोत्पत्तिः, तत्राऽपि स्वस्मिन् विभव-राहित्यम् चात् वाञ्छित-रोध4. [उत्सूत्रतया यद्-भाष्यम्-वाच्यम्-वचनम्, तदा-ऽऽदीनां दोषाणाम् ।] 5. [इयं गाथा आगम-स्था प्रतिभाति । अत्र सूत्रकृतां भगवताम्-प्रवचन-श्रुत-पदयो भिन्ना-ऽर्थकत्व आशयः प्रतिभासते । तेन प्रवचनम्-जैन-शासनम्, श्रुतं च-जैन-शास्त्रम्, इति । डे० प्रतौ-एका-ऽर्थत्वेन व्याख्यानं दृश्यते । तथा-ऽपि-बहु-श्रुताः प्रमाणमऽत्र ।। * x एतेन- “उत्सूत्र-भाषिणाम्- नियमा-ऽन-ऽन्त-संसारित्वम् ।" इति, निरस्तम् । यदुक्तम्- महा-निशीथे, २. अध्ययने :- “अणं-ऽत-संसारियत्तणं विप्पहिज्जित्थ मे सम्म सव्वहा मेहुणं पि, इति" डे० । संसारियत्तणं डे० । + + Page #184 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯-૩૦] ૫. દોષકાર – દુષ્ટવિપાકો ૭૮ કે એ રીતે ઉપર જણાવેલાઓની આશાતના કરનારા અને શ્રુતજ્ઞાન દ્વારા ઉત્સુત્ર બોલનારાનું પણ પ્રાયઃ અનંત સંસારીપણું સમજવું. શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે “તીર્થકર ભગવંતો વગેરેની જે મોટી આશાતના કરે છે, તે અધ્યવસાયોને આશ્રયીને યાવતુ, અનંત સંસારીપણું પામે છે.” * (એટલે કે-સંખ્યાત ભવ, અસંખ્યાત ભવ અને અનંતા ભવ સુધી સમ્યક્ત ગુણ વગેરેની પ્રાપ્તિમાં વિઘાત પહોંચે છે. પરંતુ “એકાંતથી અનંત ભવો સુધી જ વિઘાત પહોંચે છે.” એમ ન સમજવું) ૨૮ ઉપર જણાવેલો દોષ બરાબર સમજાવવા માટે કેટલાક દુષ્ટ વિપાકો બતાવે છે, સદ્ધિ-શુપત્તિ, દિ-ભાવં ૨, શુક્ર-રી-su વહુ-ગણ-ઘિા , તદન-વ-વાય જ, રો-રપ પર તણા-જુદા-sfમભૂ, ઘાયન-વાદ-વિવુ00ાતી જો एआई अ-सुह-फलाई विसीअइ भुंजमाणो सो ॥३०॥ (બે ગાથાના અર્થનો સંબંધ છે) (શ્રા. દિ.. -ગાથા ૧૧૮-૧૧૯) “દરિદ્રના કુળમાં જન્મ, દરિદ્રપણું, કોઢ રોગ વગેરે રોગો, ઘણા માણસોનો તિરસ્કાર, નિંદા, દુર્ભાગ્ય, તરસ, ભૂખ, અસફળતા, શસ્ત્રના ઘા, ભાર વહન કરવો, ચૂર્ણની માફક છિન્નભિન્ન થવું, એ અશુભ ફળ ભોગવવાનાં દુઃખો અનુભવે છે.” ૦િ” ત્તિ“ત” ત્તિ. ચાક્યાકે ભીખ માંગનાર બ્રાહ્મણ વગેરેના કુળમાં જન્મ. ત્યાં પણ પોતાને વૈભવ ન મળવો. “ચ” શબ્દથી ઇચ્છિત ન મળવું, અને 4. [ઉત્સુત્ર પ્રરૂપણા પૂર્વક જે કહેવાય, તે ઉસૂત્રનું વચન, તે વિગેરે દોષોનો 5. આિ ગાથા આગમની હોય તેમ જણાય છે. આ ગાળામાં પ્રવચન અને શ્રત એ બન્નેયના જુદા જુદા અર્થ સમજવામાં સૂત્રકાર ભગવંતનો પણ આશય હોય, તેમ સમજાય છે. તેથી કરીને- પ્રવચન=જૈન શાસન અને મૃત જેન શાસ્ત્રો. પરંતુ ડહેલાના ભંડારની પ્રતિમાં બન્નેયનું એક અર્થમાં વ્યાખ્યાન કરેલું જોવામાં આવે છે, તેથી આ બાબતમાં શાસ્ત્રજ્ઞ ગુરુ મહારાજાઓ કહે તે પ્રમાણ છે.] Page #185 -------------------------------------------------------------------------- ________________ ७९ ५ - दोषद्वारम् । दुर्विपाक - क्लिष्टफलानि। . [ गाथा-२९-३० सर्वा-ऽ*पमाना-ऽऽदि-ग्रहणम् । घातनम्-असि-कुन्ता-ऽऽदिभिश्छेदनम्, वाहनम्-लवणा-ऽऽयः-प्रभृति-भार-कर्षणम्, चूर्णनम्'-मुद्गरा-ऽऽदिना कुट्टनम्, च-कारात् दुर्गति- पार-वश्य- पर-तन्त्र-वृत्ति माता-पित्रा-ऽऽदि-कुटुम्ब- सन्तानोच्छेदा-ऽऽदि-ग्रहणम् । - एतानि प्रति-भवम् दुष्कर्म-फलानि अ-सकृद् भुञ्जमानः सः चैत्य-द्रव्या-ऽऽद्या-ऽऽशातकः विषीदति-विषादा-ऽऽदिना व्याकुलो भवति । । " उक्त-दोषोदयोद्वलित-पाप-'विपाकोपजीव्य-5 दुर्ध्यान-परिणत एव सदा अवतिष्ठते," इत्य-ऽर्थः । अतः, “दुर-ऽनुभाग-वैचित्र्यात् ___दुर्विपाका-ऽनुबन्धता स्फुटीकृता' इति-भावः । दुर्विपाक तत्र च सङ्ख्यात-भविक-सा-ऽनुबन्धता परम्परा । वक्ष्यमाण-सङ्काशा-ऽऽदिवद्, बोध्या, सङ्ख्याता अ-सङ्ख्यात-भविका च रुद्र-दत्तवदऽवसेया । 5-सङ्ख्यात- तथा हि, :भवा-ऽनु " भरत-क्षेत्रे सूर्य पुर-नगरे अन्धक-वृष्णि-राजा राज्यं चकार । “ अन्यदा, उद्याने सु-प्रतिष्ठ केवली समवसरत् । 1. [मूले-विचूर्णनता-ऽर्थकं पदं ज्ञायते ।] । 2. [माता-पिता-ऽऽदि-कुटुम्बोच्छेदः, सन्तानोच्छेदः । । 3. [उक्त-दोषः-देव-द्रव्याऽऽदि-विनाशकता-दोषः । । 4. [उद्-वलित-पाप-दुध्यानम्-दोषोदय-सम्बद्ध-फला-ऽऽत्मकं पापम् ] । 5. उपजीव्य-दुध्यानम्-दुर्विपाक-परम्परयाऽनुप्राणितं दुध्यानम् । * . पमाना-ऽऽदि-दौर्भाग्य-ग्रहणम् । डे० । + दुर्विपाको० । डे० । बन्धता । Page #186 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ગાથા-૨૯-૩૦] ૫. દોષદ્વાર – દુષ્ટવિપાકો ૭૯ સર્વ તરફથી અપમાન થવું, વગેરે દોષો સમજી લેવા. ઘાતન=તલવાર, ભાલા ઇત્યાદિથી છેદાવું, વાહન=મીઠું, પથ્થર વગેરેનો ભાર ખેંચવો, ચૂર્ણન'=મોગરી વગેરેથી કુટાવું, “ચ” શબ્દથી દુર્ગતિ, પરવશપણું, બીજાને આશ્રયે આજીવિકા મેળવવી, માતા-પિતા વગેરે કુટુંબની સંતતિ-પરંપરાનો ઉચ્છેદ, વગેરે દોષો લઈ લેવા-સમજી લેવા. જે દરેક ભવમાં ભમીને એ પાપનાં ફળો વારંવાર ભોગવતો તે દેવદ્રવ્યાદિકની આશાતના કરનારો આત્મા વિષાદ પામે છે,=વિષાદ વગેરેથી ગભરાતો-મૂંઝાયેલો-રહે છે, દુઃખી થાય છે. એટલે કે ઉપર જણાવેલા દોષો-ઉદ્વલિત થવાથી ઊભરાઈ આવવાથી પાપ કર્મનાં ફળો ભોગવવાં પડે ત્યારે, તેનાથી ચાલુ રહેતા દુધ્ધનથી હંમેશાં ઘેરાયેલો રહેતો હોય છે, દુઃખી દુઃખી રહેતો હોય છે. છે એથી રહસ્ય એ સમજાય છે, કે “પાપકર્મોના- અનુભાગનીરસની-વિચિત્રતાને લીધે દુર્વિપાકની-દુષ્ટ ફળોની પરંપરા ચાલવાનું સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે.” છે તેમાં પણ, સંખ્યાત ભવોની પરંપરા ચાલવાનું દૃષ્ટાંત જેનું આગળ ઉપર વર્ણન આવવાનું છે, તે સંકાશ શ્રાવક વગેરેની જેમ સમજવું. અને અસંખ્યાત ભવ સુધી ચાલનારી દુર્વિપાકોની પરંપરા રૂદ્રદત્તની જેમ સમજવી. તે કથા આ પ્રમાણેભરત ક્ષેત્રમાં સૂર્યપૂર (સોરીપૂરી) નગરમાં અંધકવૃણિ રાજા રાજ્ય કરે છે. એક દિવસે સુ-પ્રતિષ્ઠ નામના કેવળી ભગવાન ઉદ્યાનમાં સમોસ 1. [મૂળમાં-તદ્દન ચૂરો કરી નાંખવાના-અર્થનો શબ્દ દેખાય છે.] 2. માતા-પિતા વગેરે કુટુંબનો ઉચ્છેદ એટલે સંતાનોની પરંપરાનો ઉચ્છેદી, 3. [ઉક્ત-દોષ એટલે દેવદ્રવ્યાદિનો વિનાશ કરવાનો દોષ.. 4. [ઉભરાઈ આવેલા પાપથી થયેલું દુર્બાન એટલે કે દોષોના ઉદય સાથે સંબંધ ધરાવતું પાપ રૂપ ફળ.] 5. ઉપજીવ્ય દુર્ગાન- એટલે દુષ્ટ ફળ આપનાર કર્મોની પરંપરાથી ઘેરાયેલું દુધ્યનિ Page #187 -------------------------------------------------------------------------- ________________ ८० ५ - दोषद्वारम् । रुद्रदत्त-कथा । [ गाथा-२९-३० “ उद्यान-पालेन विज्ञप्तः राजा च स-महं तत्र गत्वा, यथाविधि प्रणम्य, योग्य-स्थाने समुपाविशत् । केवली देशनां ददौ । " तद-ऽवसाने नृपेण निजं पूर्व-भव-चरित्रं पृष्टम् । " ततः, सु-प्रतिष्ठ- केवली अन्धक-वृष्णिमऽवदत्, :" "भरत-क्षेत्रे, अयोध्यायाम, अन-ऽन्त-वीर्य-नृपोऽभूत् । " तत्र- सुरेन्द्र-दत्तो वैश्य-श्राद्धः सद्-दर्शनः, प्रति-दिनम् दशभिर्दीनारैः अष्टम्याम् द्वि-गुणैः चतुर्दश्याम् चतुर्गुणैः, अष्टा-ऽह्निका-ऽऽदौ च ततोऽधिकैः जिना-ऽर्षों कुर्वन्, दानशीला-ऽऽदिकमऽभ्यस्यन्, सर्वत्र- कीर्तिमान् जज्ञे।। " एकदा, श्रेष्ठी द्वा-दशा-ऽ*ब्दोपयोगि-द्रव्यं पूजा-ऽर्धम् स्व-वल्लभ-मित्रस्य रुद्र-दत्त-विप्रस्य समl, जला-ऽध्वना देशा-न्तरं गतवान् । विप्रेण च द्यूता-ऽऽदि-व्यसनैः तद् भक्षयित्वा, पल्लीषु निविष्टम् । " अन्यदा, ततः, गो-धनं गृह्णन्नऽसौ तल-वरेण पृष्ठतो बाणैर्हत मृतः । तत्कर्म-प्रभावात् 'संवेधेन- सप्तम्या-5ऽदिषु नरकेषु मत्स्या-ऽऽदिषु तिर्यक्षु च अगमत् । ॥(भव-) संवेध-यन्त्रकम् ॥ नारकी | भवः तिर्यग-जातिः भवः ७. सप्तमी | २. द्वितीय मत्स्यः३. तृतीयः ६. षष्ठी | ४. चतुर्थ सिंहः ५. पञ्चमः ५. पञ्चमी । ६. षष्ठः ७. सप्तमः ४. चतुर्थी ८. अष्टमः व्याघ्रः ९. नवमः ३. तृतीया १०. दशमः । 'गरुडा-ऽऽदिः |११. एका-दश २. द्वितीया | १२. द्वा-दशः | भुज-परिसर्पः १३. त्रयो-दश १. प्रथमा । १४. चतुर्दशः नर-भवः१५. पञ्च-दश | 6. [“मत्स्या-ऽऽदिषु च तिर्यक्षु" इति-पाठः समीचीनः प्रतिभासते ।। 7. [‘गरुडः" इति सम्भवति ।। सर्पः * ०ब्द-निबन्धनं द्रव्यम् डे० । + डे० प्रतो नाऽस्तीदं पदम् । Page #188 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯-૩૦] ૫. દોષકાર – રૂદ્રદત્ત-કથા ૮૦ ઉદ્યાનપાલકે એ હકીકત વિજ્ઞપ્તિપૂર્વક રાજાને જણાવી. તેથી મહોત્સવપૂર્વક રાજા ત્યાં ગયા, વિધિપૂર્વક વંદના કરી, યોગ્ય સ્થાને બેઠા. શ્રી કેવળી ભગવંતે ધર્મદિશના આપી. ધમદશના પૂરી થયા પછી, રાજાએ પોતાના પૂર્વભવનું ચરિત્ર પૂછ્યું. પછી, સુ-પ્રતિષ્ઠ કેવળી ભગવંતે અંધકવૃષ્ણિ રાજાને કહ્યું કે“ભરત ક્ષેત્રમાં અયોધ્યા નગરીમાં અનંતવીર્ય નામે રાજા હતો. તે નગરમાં સુરેન્દ્રદત્ત નામે વણિક-શ્રાવક રહેતા હતા. જે સમ્યત્વ ગુણ યુક્ત હતા. રોજ દશ દિનારોથી, આઠમને દિવસે બમણી દિનારોથી, ચૌદશને દિવસે ચો-ગણી દીનારોથી અને અઠ્ઠાઈ વગેરેમાં તેથી પણ વધારે દીનારોથી જિનેશ્વર ભગવંતોની પૂજા કરે છે. અને દાન-શીલ વગેરેની ઉત્તમ ટેવો ધરાવે છે. જેથી, સર્વત્ર આબરૂદાર તરીકે પ્રતિષ્ઠિત થયેલ છે. એક દિવસે શેઠે પૂજા માટે બાર વરસ સુધી વાપરી શકાય તેટલું ધન પોતાના પ્રિય મિત્ર રૂદ્રદત્ત નામના બ્રાહ્મણને આપીને, જળમાર્ગે દેશાંતર ગયા. તે બ્રાહ્મણે જુગાર વગેરે વ્યસનોથી અંગત ઉપયોગમાં તે ધન વાપરી નાંખી (ચોરોની) પલ્લીમાં દાખલ થયો. કોઈ એક દિવસે તેમાંથી નીકળીને ગાયોનું ધણ લઈ જતાં કોટવાલે તેને બાણોથી ઘાયલ કર્યો, ને તે મરી ગયો. અને તે કર્મના પ્રભાવથી સંવેધ કરીને એટલે કે સાતમી વગેરે નરકમાં અને આંતરે આંતરે મત્સ્ય વગેરે તિર્યંચના ભવોમાં ભમ્યો. તેના ભવોના સંવેધનો કોઠો નીચે પ્રમાણે છે - નારકગતિ તિર્યંચગતિ | રજો ભવ | ૭ મી નારક | ૩ો ભવ | મન્ચ ૪થો ભવ | ૬ઠ્ઠી નારક | પમો ભવ | સિંહ ઠ્ઠો ભવ | પમી નારક | ૭મો ભવ | સાપ ૮મો ભવ | ૪થી નારક ! ૯મો ભવ | વાઘ ૧૦મો ભવ ૩જી નારક | ૧૧મો ભવ ગરુડાદિ ૧૨મો ભવ ! રજી નારક ! ૧૩મો ભવ ભુજપરિસર્પ ૧૪મો ૧લી નારક | ૧૫મો ભવ મનુષ્ય 6. (“અત્યાદિ તિર્યંચ ભવોમાં” એવા અર્થનો પાઠ ઠીક લાગે છે.) 7. (“ગરુડ” એવો પાઠ સંભવે છે) Page #189 -------------------------------------------------------------------------- ________________ ५ - दोषद्वारम् । अन्येषामऽपि मतम् । [ गाथा-२९-३० “ ततः, चिरं कालम् त्रस-स्थावर-योनिष्वऽ-भ्रमत् ।।१६।। " ततः, कुरुक्षेत्रे, गज पुरे, कपिल-'वाडव-गृहे, अनुदरा तत्-प्रिया-गर्भेऽवतीर्णः । " तदानीम्, अवशिष्ट-पापा-ऽनुभावात् पिता मृतः, जन्म-समये जनन्यऽपि मृता, लोकैः "गौतमः" इति नाम दत्तंच। “ ततः, मातृ-ष्वस्रा कष्टात् वर्धितोऽसौ । यौवना-ऽभिमुखः आहारा-ऽर्थम् गृहे गृहेऽटन् क्षीण-देहः भोजनमऽपि न लब्धवान् ।१७। " अन्यदा,- समुद्र-सेना- ऽऽख्यं मुनिम् अशना-ऽऽदिना सत्कृतम् सन्मानितं दृष्ट्वा, भोजना-ऽभिलाषेण तत्-पार्वे सा-ऽनुग्रहम् सः दीक्षां जग्राह । क्रमेण, श्रुत-पार-गामी भाव-साधुर्जातः । तद्-गुरुस्तु- मध्य-ग्रैवेयके अहमिन्द्रोऽभूत् । “ सोऽपि सूरि-पदं लब्ध्वा, यति-श्रावकैः पूजितः मध्य-11 ग्रैवेयके- तपो-बलात्- 'सुरोऽभूत् ।१८। " ततश्च्युत्वा, अत्र अन्धक-वृष्णि-नामा नृपस्त्वं, यदु-वंशेऽभूत् ।१९। “ अथ, अस्मिन्नेव भवे संयमं गृहीत्वा, मुक्ति-पदं लप्स्यसे ।" इति दिक्-पट-कृत-हरि-वंश-पुराणे, वसु-देव-हिण्डी- प्रथमखण्डे च । (मु० पु० पृ० ११२) एवम्, बाह्या अपि दोष-सम्भवं प्रचक्षन्ते । "पुराणा-ऽऽदौ,:"देव-द्रव्येण या वृद्धिगुरु-द्रव्येण यद् धनम्, तद् धनं कुल-नाशाय, मृतोऽपि नरकं व्रजेत् ॥१॥ [श्राद्ध-दिन-कृत्ये १३३ 8. [त्रस-स्थावर-योनिष्वऽनेक-भवाःसजाताः, तेषां सङ्ग्रहेणैकत्वेन प्रतिपादनम् ।। 9. मगध-देशे, सुर-ग्रामे, इति वसु-देव-हिण्डौ । 10. “लोकैश्च-“गोतमः" इति नाम दत्तम् ।" इति पाठः समीचीनः प्रतिभासते ।) 11. १५९० [सहस्र] वर्ष कृत-श्रामण्यः, महा-शुक्रे सामानिक-सुरोऽभूत् ।" इति वसु-देव-हिण्डौ । + ०वाडवः । अनु० डे० । * वेदा-ऽन्ते डे० । Page #190 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯-૩૦]. ૫. દોષકાર – અન્યશાસ્ત્રોનાં પ્રમાણ ૮૧ ત્યાર પછી ઘણો કાળ સુધી ત્રસ અને સ્થાવર યોનિઓમાં ભમ્યો. ત્યાર પછી કુરૂક્ષેત્રનાં ગજપુર નગરમાં કપિલ બ્રાહ્મણને ઘેર તેની અનુદ્ધરા નામની પત્નીના ગર્ભમાં અવતર્યો. તે વખતે બાકી રહી ગયેલા પાપના પ્રભાવથી પિતા મરી ગયા, અને જન્મ સમયે માતા પણ મરી ગઈ, અને લોકોએ “ગૌતમ”19 એવું તેનું નામ રાખ્યું. તે પછી, માશીએ બહુ જ મુશ્કેલીથી મોટો કર્યો. જુવાનીમાં આવતાં આવતાં તો આહાર માટે ઘેર ઘેર રખડતાં ભોજન પણ ન મળવાથી શરીરે ઘણો જ દૂબળો થઈ ગયો. એક વખત સમુદ્રસેન નામના મુનિ મહાત્માને આહાર વગેરેથી સત્કાર અને સન્માન પામતા જોઈ, તેમની પાસે તેમની કૃપા મેળવીને, તેણે દીક્ષા લીધી. અનુક્રમે શાસ્ત્રના પારગામી થઈ, ભાવ સાધુ થયા, તેના ગુરુ મધ્ય રૈવેયક દેવલોકમાં અહમિદ્રદેવ થયા. અને તે પણ આચાર્યપદ પામીને મુનિઓ અને શ્રાવકોથી પૂજાતા ''મધ્ય ગૈવેયક દેવલોકમાં તપના બળથી દેવ થયા. ૧૮ ત્યાંથી ચ્યવીને અહીં યદુવંશમાં અંધકવૃષ્ણિ નામે તમે રાજા થયા છો. ૧૯ હવે આ જ ભવમાં સંયમ ગ્રહણ કરીને તમે મોક્ષ પામશો.” એ પ્રમાણે દિગંબર-આચાર્ય કૃત હરિવંશ પુરાણમાં અને વસુદેવહિંડીના પ્રથમ ખંડ (મુ. પુ. પૃ. ૧૧૨)માં છે. જ જૈનેતરો પણ એ પ્રમાણે દોષનો સંભવ કહે છે. પુરાણ વગેરેમાં “દેવદ્રવ્યથી ધનમાં જે વધારો થાય છે, અને ગુરુદ્રવ્યથી જે વધારો મળે છે, તે ધન કુળના નાશ માટે થાય છે.” [શ્રાદ્ધ-દિન-કૃત્ય. ૧૩૩]. 8. (ત્રસ અને સ્થાવર યોનિઓમાં અનેક ભવો થયા હોવા છતાં પણ, તે બધાનો સંગ્રહ કરીને એક ભવ બતાવ્યો છે.) 9. “મગધ દેશમાં અને સુર ગામમાં એ પ્રમાણે વસુદેવહિંડીમાં છે. 10. લોકોએ “ગૌતમ” એવું નામ આપ્યું. એવા અર્થનો પાઠ સાચો લાગે છે. 11. “૧૫૯૦ (હજાર) વર્ષ સુધી મુનિપણું પાળીને મહાશુક્ર નામના દેવલોકમાં દેવ થયો” એમ વસુદેવ હિંડીમાં કહ્યું છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ५ - दोषद्वारम् । अन्येषामऽपि मतम् । [ गाथा-२९-३० वृद्धिः समृद्धिः । कुल-नाशाय-कुल-च्छेदाय स्यात् । १. ऐहिकं निष्कृष्टं फलं दर्शितम् । स च- देव-द्रव्या-ऽऽदि-भक्षकः महा-पापोपहत-चेताःमृतोऽपि नरकम्-सा-ऽनुबन्ध-दुर्गतिम् व्रजेत् । २. इदं पारभविकं फलं दर्शितम् ॥१॥ 1 'पुनस्तत्रैव, दोषा-ऽतिशयं दर्शयति, : "प्रभा-स्वे मा मतिं कुर्यात्, प्राणैः कण्ठ-गतैरऽपि । अग्नि-दग्धाः प्ररोहन्ति, प्रभा-दग्धो न रोहयेत् ॥२॥" __[श्राद्ध-दिन-कृत्ये १३४] "प्रभा-स्वम्, देव-द्रव्यम्, अथवा, "लोक-प्रतीतम्- जन-समुदाय-मेलितं साधारण-द्रव्यम्- “जाति-द्रव्यम्” इत्य-ऽर्थः । अग्नि-दग्धाः- पादपाः जल-सेका-ऽऽदिना प्ररोहन्ति- पल्लवयन्ति । परम्, प्रभा-स्व-देव-द्रव्या-ऽऽदि-विनाशोग्र-पाप-पावक दग्धः नरः स-मूल-दग्ध-द्रुमवत् न पल्लवयति । "प्रायः सदैव दुःख-भाक्त्वेन पुनर्नवः न भवति ।" इत्य-ऽर्थः ॥२॥ अथ, उक्ता-ऽनुक्त-*पाप-प्रौढिं दर्शयति, :"प्रभा-स्वं, ब्रह्म-हत्या च, दरिद्रस्य च यद् धनम् । गुरु-पत्नी, देव-द्रव्यं, स्वर्ग-स्थमऽपि पातयेत् ॥३॥" [श्राद्ध-दिन-कृत्ये-१३५] 12. अत्र- राम-चन्द्र-वारके शुनी-दृष्टा-ऽन्तो यथा । 13. अत्र-स्थले- राम-चन्द्र-वारके गन्त्री-परितापित- शुनिक-द्विज-दृष्टाऽन्तो भाव्यः । + x अथ, तत्रैव साधारण-दोषान् दर्शयति, :- डे० | % प्रभा-स्वम्-लोक-प्रतीतम् । डे० । “पादपाः" इति शेषः । दिव्या-ऽनुभावा-ऽऽदिना कदाचित् प्ररोहन्ति । डे० । अथ पुनः, पाप० डे० । Page #192 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯-૩૦] ૫. દોષદ્વાર – અન્યશાસ્ત્રોનાં પ્રમાણ વૃદ્ધિસમૃદ્ધિ કુળના નાશ માટે કુળના ઉચ્છેદ માટે થાય છે. ૧ - આ લોકનું તુચ્છ ફળ બતાવ્યું. અને તે દેવદ્રવ્યાદિકનો ખાનારો મહાપાપને લીધે મેલા મનવાળો હોવાથી, મરીને નરક=દુર્ગતિની પરંપરા પામે છે. ૨ - આ રીતે પરલોકમાં મળતું ફળ બતાવ્યું. - ૧ છે એ જ પુરાણમાં પણ મોટા દોષો બતાવ્યા છે. પ્રાણો કંઠમાં આવે તો પણ-એટલે કે મરણ આવી પડે તો પણ, દેવ-દ્રવ્ય લેવામાં બુદ્ધિ ન રાખવી. કેમ કે અગ્નિથી બળી ગયેલાં વૃક્ષો નવપલ્લવિત થાય છે, પરંતુ દેવ-દ્રવ્યના ભક્ષણથી બળી ગયેલો નવપલ્લવિત થતો નથી.'૨. [શ્રા.દિ.કૃ.ગા.-૧૩૪] પ્રભાસ્વ-દેવદ્રવ્ય અથવા “લોકમાં પ્રસિદ્ધ જનસમુદાયે એકઠું કરેલું સાધારણ દ્રવ્ય, કે જેને જાતીય દ્રવ્ય પણ કહેવામાં આવે છે.” અગ્નિ-દધુ=અગ્નિથી બળી ગયેલાં વૃક્ષો પાણી સીંચવા વગેરેથી ઊગે છે=નવપલ્લવિત થાય છે. પરંતુ પ્રભાસ્વ એટલે દેવ-દ્રવ્ય વગેરેનો વિનાશ કરવાના ઉગ્ર પાપરૂપી અગ્નિથી બળેલો મનુષ્ય મૂળથી બળી ગયેલા ઝાડની પેઠે નવપલ્લવિત થતો નથી. 13 ભાવાર્થ એ છે, કે “પ્રાયઃ હમેશાં દુઃખી રહેવાથી ફરીથી નવપલ્લવિત થતો નથી. ૨ છે હવે, ઉપર કહેલા અને નહિ કહેલાં ખાસ મોટાં પાપો બતાવે છે પ્રભા-દ્રવ્ય, બ્રહ્મહત્યા, દરિદ્રીનું ધન, ગુરુ-પત્ની, અને દેવ-દ્રવ્ય, સ્વર્ગમાં હોય તેને પણ નીચે પાડે છે, એટલે કે દુર્ગતિમાં લઈ જાય છે. ૩.” (શ્રા.દિ.કૃ.ગા.-૧૩પ. 12. અહિં શ્રી રામચંદ્રજીને વખતે બનેલું કુતરીનું દૃષ્ટાંત સમજવું. 13. આ સ્થળે, શ્રી રામચંદ્રજીના વખતમાં ગાડા નીચે ચંપાઈ ગયેલા શુનિક બ્રાહ્મણનું દષ્ટાંત ઘટાવી લેવું. Page #193 -------------------------------------------------------------------------- ________________ ८३ [गाथा-३१-३२ - दिग-म्बर-जैनसम्प्रदाय-शास्त्रकाराणामऽपि मतं तथैव । ५ - दोषद्वारम् । चोरितद्रव्यनिष्पन्नं न कल्पते । + तथा, दिक्-पट-ग्रन्थेऽपि "वरं हाला-हला-ऽऽदीनां भक्षणं क्षण-दुःख-दम्, । निर्माल्य-भक्षणं चैव दुःख-दं जन्म-जन्मनि ॥१॥ वरं दावा-ऽनले पातः, क्षुधया वा मृतिर्वरम्, । मूर्ध्नि वा पतितं वज्र, न तु देव-स्व-भक्षणम् ॥२॥ ज्ञात्वेति जिन-निर्ग्रन्थ-शास्त्रा-ऽऽदीना धनं न हि । गृहीतव्यं महा-पाप-कारणं दुर्गतिप्रदम् ॥३॥ ऐहिक-पार- एवम् “ऐहिक-पार-भविक-दोषाः प्रदर्शिताः" भविक-दोषोप इति भावः॥२९-३०॥ संहारः । चोरित-द्रव्येण अथ, “चोरित-देवा-ऽऽदि-द्रव्येण कृता-ऽऽहारस्य स्वा-ऽर्थम् निष्पादितोऽप्याऽऽहारः साधूनां ग्रहणे विचारः । साधूनामऽ-कल्प्यः ।" तत्-प्रयोजकता-वैशद्या-ऽर्थम् प्रायः इह-भविक-दोषान् व्यवहार-भाष्य-गाथा-त्रयेण- आह, :चेइय-दव्वं विभन्न, करिज कोई अ नरो सय-द्वाए। समणं वा सोवहिअं विक्विज संजय-ऽट्ठाए ॥३१॥ एआ-रिसम्मि दबे समणाणं किं ण कप्पए घेत्तुं ? चेइय-दव्वेण कयं मुल्लेण व जं सु-विहिआणं ॥३२॥ [श्राद्ध-दिन-कृत्ये गा० १२९-१३०] चोरित-द्रव्यात्- "चेइय०" त्ति, “एआ-रि०"त्ति भागेन कृता चैत्य-द्रव्यम्= चोर-समुदायेन अपहत्य, ऽऽहारस्य साधूनां दाने विचारः । तन्मध्ये कोऽपि नरः आत्मीय-भागा-5ऽगत-धनेन सय-ट्टाए आत्मनोऽर्थाय मोदका-ऽऽदिकम् "कुर्यात्, ततः, तद्-अशना-ऽऽदिकम्- संयतानां दद्यात्, कृत्वा च संयतानां दद्यात्, डे० । Page #194 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૦-૩૧] પ. દોષદ્વાર – ચારિતદ્રવ્યથી બનેલો આહાર સાધુથી ન લેવાય ૮૩ ૪ દિગંબર સંપ્રદાયના ગ્રંથમાં પણ એ પ્રમાણે કહ્યું છે કે “ક્ષણવાર દુઃખ આપનાર ભયંકર ઝેર વગેરે ખાવું સારું, પરંતુ ભવોભવ દુઃખ આપનાર નિમલ્યનું ભક્ષણ કરવું સારું નથી. ૧ દાવાનળમાં પડીને સળગી મરવું સારું, ભૂખે મરી જવું સારું, મસ્તક ઉપર વજ પડે તેય સારું, પરંતુ દેવ-દ્રવ્યનું ભક્ષણ કરવું જરા પણ સારું નથી. ૨ માટે, મહાપાપનું કારણભૂત અને દુર્ગતિ આપનાર જિન-દેવદ્રવ્ય, નિગ્રંથ ગુરુનું દ્રવ્ય અને શાસ્ત્ર વગેરેનું એટલે કે જ્ઞાનદ્રવ્ય જાણ્યા પછી લેવું નહીં.” ૩ છે એ પ્રકારે આ ભવમાં અને પરભવમાં થતા દોષો બતાવ્યા. આ પ્રમાણે આ બે ગાથાઓનો ભાવાર્થ છે. ૨૯-૩૦ દેવ-દ્રવ્યની ચોરીના ધનમાંથી ગૃહસ્થ પોતાને માટે પણ આહાર બનાવેલો હોય, તે પણ સાધુને ન કલ્પે. તેનાં કારણો સ્પષ્ટ સમજાવવા માટે પ્રાયઃ આ ભવને લગતો દોષ વ્યવહાર ભાષ્યની ત્રણ ગાથાથી સમજાવે છે, चेइय-दव्वं विभन्न, करिज कोई अ नरो सय-द्वाए । समणं वा सोवहिअं विक्विज संजय-ऽट्ठाए ॥३१॥ एआ-रिसम्मि दव्वे समणाणं किं ण कप्पए घेत्तुं ? । चेइय-दव्वेण कयं मुल्लेण व जं सु-विहिआणं ॥३२॥ શ્રાદિક.ગા.-૧૨૯-૧૩૦] “ચોરેલા દેવ-દ્રવ્યમાંથી જે ભાગ પોતાને મળ્યો હોય, તેમાંથી કોઈ મનુષ્ય પોતાને માટે આહાર બનાવે, અને તે આહાર, અથવા ઉપધિ સહિત સાધુને વેચે, અને તેનાં વસ્ત્રાદિક, સાધુને માટે આપે, ૩૧ “આવા દ્રવ્ય કરીને પોતાને માટે જે બનાવેલું હોય, તે સાધુને ગ્રહણ કરવું કેમ ન કહ્યું ? દેવ-દ્રવ્યથી કરેલું હોય અને સુ-વિહિત સાધુના વેચાણથી આવેલા ધનમાંથી કરેલું હોય, તે (સાધુને લેવું કહ્યું નહી). ૩ર” “ ૦” રિ . “ગા-ર.” શૈત્ય દ્રવ્ય ચોર સમુદાયે ચોરીને તેમાંથી પોતાના ભાગમાં આવેલા ધન વડે કરીને કોઈ પણ માણસ પોતાને માટે લાડુ વગેરે કરે, તેમાંથી તે આહાર વગેરે સાધુને આપે. ૧૩. Page #195 -------------------------------------------------------------------------- ________________ [ गाथा-३३ यत् ८४ ५ - दोषद्वारम् । निन्यता - चैत्या - ऽऽदि शत्रुता च । कश्चित् चौरः 'अथवा, सोपधिकं मुनिमऽ पि विक्रीणीयात्, यः स्वाऽर्थाय,@ श्रमणम् सोपधिकम् "विक्रीणीते, तल्लब्ध-द्रव्य- ततः प्रासुकं वस्त्रा-ऽऽदिकम् संयता-ऽऽदिभ्यो दद्यात् ॥३१॥ स्याऽऽहारा-5ऽदि ग्रहणविचारः । एता-दृशेन तद्-द्रव्यस्याऽऽ हारा-5ऽदिकं द्रव्येण वस्त्राऽऽदिकं च श्रमणानां कल्पते ? आत्मा-ऽर्थं कृतम्, न वा ? | तत्, श्रमणानाम् किम् न ग्रहीतुम् कल्पते ? । न कल्पते । + सूरिराऽऽह : यत् चैत्य-द्रव्येण, यच सु-विहितानां मूल्येन, आत्मा-ऽर्थम् कृतम्, तत् वितीर्यमाणम् न कल्पते ॥३२॥ कथं न कल्पते ?। “तत्र किं कारणम् ?" इति चेत्, उच्यते, : तेण-पडिच्छा लोए वि गरहिआ, उत्तरे किमंऽग ! पुणो ?। चेइय-जइ-पडिणीए जो गिलइ, सो वि हु तहेव ॥३३॥ [श्राद्ध-दिन-कृत्ये गाथा, १३१] "तेण" त्ति, १. लोके लोकोत्तर- चोरा-ऽऽनीतस्य प्रतिच्छा-प्रतिपत्तिः मार्गे च लोकेऽपि गर्हिता, निन्द्यता। *किं पुनः उत्तरे-लोकोत्तरे मार्गे ? “सु-तरां गर्हिता एव" २ चैत्या-ऽदि-प्रत्य- ततः, चैत्य-यति-प्रत्यनीकस्य-हस्तात् यः गृह्णाति, सोऽपि ऽनीकता। तथैव चैत्य-यति-प्रत्यनीक एव । यदुक्तम्- सङ्घ-कुलके, : + @ यो वा० डे०। अत्र स्वार्थाय इत्येतस्य स्थाने [संयतार्थाय] इति पाठःआवश्यकः श्राद्धदिनकृत्य-गाथा१२९ वृत्ति मध्ये 'संयतार्थाय' इति पाठोऽस्ति । विक्रीणीते । विक्रीय च-तत् प्रासुकं ० । डे० । किमऽङ्ग ! पुनः- उत्तरे ? डे. । x x * Page #196 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૩] ૫. દોષદ્ધાર - નિંદનીયતા અને ચૈત્યાદિના શત્રુ અથવા- જે પોતાને માટે ઉપધિ સહિત સાધુને વેચે અને તેમાંથી પ્રાસુક વસ્ત્ર વગેરે સાધુ વગેરેને આપે, (આગળ સંબંધ છે). ૩૧ ૐ એવા દ્રવ્યે કરીને- પોતાને માટે જે કરેલું હોય, તે સાધુઓને લેવાને કેમ ન કલ્પે ? 6 આચાર્યશ્રી કહે છે કે જે દેવદ્રવ્યે કરીને અને જે સુ-સાધુના વેચાણના ધને કરીને પોતાને માટે કરેલું હોય, તે આપવામાં આવે, તો તે કલ્પે નહીં. ૩૨ “તેમાં શું કારણ છે ?” એમ પૂછવામાં આવે, તો જવાબ એ છે કે તેણ-પનિચ્છા તોપુ વિ રહિઞા, ઉત્તરે વિમડંગ ! પુળો ? । રેડ્વ-નફ-તિબીપ નો શિન્નડ, સો વિદ તહેવ ॥૨૩॥ ૮૪ [શ્રા.દિ.કૃ.ગા.-૧૩૧] “ચોરે ચોરી કરીને લાવેલું છે,” એમ જાણવામાં આવે, તો તે લેવું દુનિયામાં પણ નિંદનીય ગણાય છે, તો પછી, લોકોત્તર માર્ગ (જૈનશાસન)માં નિંદનીય ગણાય, તેમાં તો પૂછવું જ શું ?' જે દેવ અને મુનિના શત્રુનું લે, તે પણ તેવો જ સમજવો.” ૩૩ “તેન” ત્તિ । ચોરે આણેલું એટલે કે, “ચોર ચોરી કરીને લાવેલો છે.” એવું માલૂમ પડે, તો દુનિયામાં પણ નિંદાપાત્ર ગણાય છે. તો લોકોત્તર માર્ગમાં તો પૂછવું જ શું ? “તે વિશેષ પ્રકારે નિંદનીય જ હોય છે.’ 66 ૐ તેથી દેવ અને મુનિના શત્રુના હાથમાંથી જે લે છે, તે પણ તેવો એટલે કે, દેવ અને મુનિનો શત્રુ જ હોય છે. શ્રી સંઘ કુલકમાં કહ્યું છે કે અહીં ‘પોતાના માટે’ની જગ્યાએ સાધુને માટે એવો પાઠ હોવો જોઈએ. શ્રાદ્ધદિનકૃત્યની ૧૨૯મી ગાથાની ટીકામાં “સંયથાર્થ-’સાધુને માટે' એવો પાઠ છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ५ - दोषद्वारम् । देवद्रव्यभक्षणे दोषः । [ गाथा-३४ दुष्टस्य सहाये 1"जो साहज्जे वट्टइ, आणा-भंगे पवट्टमाणाणं । स्वस्याऽपि दुष्टता । मण-वय काएहिं, समाण दोसं तयं बिंति ॥१॥[ ] अ-निरा-ऽऽकरणेन, आज्ञा-भङ्ग-हेतुत्त्वात् ।" ॥३३॥ *अथ, श्राद्ध-दिन-कृत्य-गाथया पुनरेनमेवाऽर्थं स्पष्टयन्नाऽऽह, :चेइय-दव्वं गिह्नित्तु, भुंजए, जो उ देइ साहूणं । सो आणा-अण-ऽवत्थं पावइ, लिंतो वि दितो वि ॥३४॥ श्राद्ध-दिन कृत्ये गाथा, १३२] "चेइय०" त्ति, दान-ग्रहणे चैत्या-ऽऽदि-द्रव्यम् गृहीत्वा, यः स्वयम् स-दोषे । भुङ्क्ते, अन्येभ्यः साधुभ्यः दत्ते, “सः-साधुः गृह्णन्नऽपि, साधर्मिकाणाम् दददऽपि १. आज्ञा-भङ्ग- १. भगवदा-ऽऽज्ञा'-भङ्गम् निषिद्धा-ऽऽचरणा-रूपम् प्राप्नोति, दोषः । तथा, २. अन-5व-स्था- २. अन-ऽवस्थाम् अन्येषां श्रद्धा-शैथिल्यं च प्रापयति ॥३४॥ दोषः । प्रसङ्गतः, अन्येऽपि दोषाः तद्-वृत्ति-गाथाभिद्देश्यन्ते : | x 1. [आज्ञा-भङ्गे वर्तमानानां यः मनो-वाग्-कायेन साहाय्ये वर्तते, तमऽपि समान-दोषम् ब्रुवन्ति ।। ।। | अथ, पुनरेनमेवाऽर्थम् श्राद्ध-दिन कृत्य-गाथया स्पष्टयन्नाह, : सः साधुः दितोऽवि-दददऽपि, # भगवदा-ऽऽज्ञा-भङ्गम्-प्रवचन-निषिद्धा-ऽऽचरण-रूपम् तथा, प्राप्नोति ।।३४॥ ” “प्रसङ्गतः :- अन्येऽप्य-दोषा दर्शयितव्याः सन्ति" इति । तद्-वृत्ति-गाथाभिः, क्रमेण प्रसङ्ग-ऽऽदि-दोषमाऽऽह, : Page #198 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ગાથા-૩૪ ] પ. દોષાર – દેવદ્રવ્યભક્ષણમાં દોષ આજ્ઞા ભાંગવામાં જે લોકો પ્રવર્તમાન હોય છે, તેને મનથી, વચનથી ને કાયાથી જે કોઈ સહાય કરે છે, તેને પણ સરખા દોષિત ગણાવેલા છે. કેમ કે તે આજ્ઞાનો ભંગ કરવામાં રૂકાવટ ન કરનાર હોવાથી, તે પણ આજ્ઞાનો ભંગ કરનાર ગણાય છે.” ૩૩ શ્રી શ્રાદ્ધદિનકૃત્યની ગાથાએ કરીને એ જ વાતને વધારે સ્પષ્ટ કરે છે - चेइय-दव्वं गिह्नित्तुं, भूजए, जो उ देइ साहूणं । सो आणा-अण-ऽवत्थं पावइ, लिंतो वि दिंतो वि ॥३४॥ શ્રા.દિ.કૃ.ગા.-૧૩૨] "દેવદ્રવ્ય લઈને જે પોતે ખાય, અને સાધુને જે આપે, તે આપનાર અને લેનાર પણ આજ્ઞાભંગ અને અનવસ્થા દોષ પામે છે.” ૩૪ “વૈય” રિયા { ચૈત્યાદિ દ્રવ્ય લઈને જે પોતે ઉપયોગ કરે છે અને બીજા સાધુને તે આપે છે, તે લેનાર સાધુ બીજા સાધર્મિક સાધુને આપે તો તે લેનાર પણ, ૧ નિષેધ કરેલી આચરણા રૂપ ભગવાનની આજ્ઞાનો ભંગ કરે છે. ૨ અનવસ્થા દોષ એટલે કે બીજાઓની શ્રદ્ધા ઢીલી કરવા રૂપ દોષ લગાડે છે. ૩૪ શ્રાદ્ધ-દિન-કૃત્યની ટીકામાં આપેલી ગાથાઓ વડે અહીં પ્રસંગથી બીજા પણ દોષો બતાવે છે 1. આશાપ્રવચન =શાસ્ત્ર=એ સર્વ એક અર્થવાળા સમજવા.] Page #199 -------------------------------------------------------------------------- ________________ ५ - दोषद्वारम् । देवद्रव्यभक्षणे दोषः। [गाथा-३५-३७ 'एकेण कयम-5-कजं, पुणो वि तप्पचया कुणइ बीओ। साया-बहुल-परंपर-वुच्छेओ संयम-तवाणं ॥३५॥ [श्राद्ध-दिन-कृत्ये गाथा १३२ वृत्ति. पृ० २७३] "एकेण०" त्ति, ४. मिथ्यात्व- ३. अना-ऽऽचार-दर्शनात् बाला-ऽऽदीनामऽपिपरम्परा । कु-प्रवृत्ति-सन्तति-रूपः प्रसङ्ग-दोषआपद्यते।" इत्य-ऽर्थः।।३५।। 'जो जह-वायं ण कुणइ, मिच्छ-द्दिट्ठी तओ (हु) वि को अण्णो ?। वड्डेइ अ मिच्छत्तं परस्स संकं जणेमाणो ॥३६॥ [श्राद्ध-दिन-कृत्ये गाथा, १३२ वृत्ति. पृ. २७३] “जो जह०" त्ति०, १४. अना-ऽऽचारे आचार-धिया* मिथ्यात्त्व-वृद्धिः स्यात् ।" इत्य-ऽर्थः ।।३६।। संजम-अप्प-पवयण-विराहणा-'संभवो विहं 'णेओ । पवयण-हेला वि, तओ अवणेओ तस्स संसग्गो ॥३७॥ "संजम०" त्ति, चैत्या-ऽऽदि-द्रव्य-भक्षणेन त्रिधा विराधना सम्भवेत् । तथा हि, :५. संयम-विराधना संयम-विराधना अ-न्यायोपात्त-वित्तोद्-भूत-वस्तु गृह्णानस्य, तत्-कृता-5-संयमा-ऽनुमोदना-रूपा स्फुटं प्रतीयते । 1. [एकेन अ-कार्यं कृतम्, पुनर्द्वितीयोऽपि साता-बहुलः तत्-प्रत्ययात् अ-कार्य) करोति, तेन संयम-तपसोः परम्परया व्युच्छेदः स्यात् ।।३५।।] 1. [यो यथा-वादं न करोति, तस्मादऽन्यः कः मिथ्या दृष्टिर्भवेत् ? यतः परस्य शङ्का जनयन्, मिथ्यात्वं वर्धयति "तत् परम्परामुत्पादयति," इत्य-ऽर्थः ॥३६॥] । 1. संभवो विहं णेओ- संभवो वि इहं णेओ । सम्भवोऽपि-इह ज्ञेयः । । धिया बाला-ऽऽदीनाम्- मि० । डे० । + णेउ (?) मु. । Page #200 -------------------------------------------------------------------------- ________________ ૫. દોદ્ધાર – દેવદ્રવ્યભક્ષણમાં દોષ 'एकेण कयम - S-कळं, पुणो वि तप्पच्चया कुणइ बीओ । સાયા-વર્તુત - પરંવર-વુએો સંયમ-તવાળું Iરૂ ૧|| ગાથા-૩૫-૩૭] [શ્રા.દિ.કૃ.ગા.-૧૩૨ ૬.પૃ.૨૭૩] “એક માણસ અપકૃત્ય કરે, તો તેના ઉપરના વિશ્વાસથી (દેખા-દેખીથી) બીજો માણસ પણ-અપકૃત્ય કરે છે. (કેમ કે માનવ) શાતાબહુલ છે (એટલે કે ગમે તેમ કરીને સુખ અથવા આરામ ઇચ્છતા હોય છે,) (તેથી,) સંયમ અને તપની પરંપરાનો ઉચ્છેદ થાય છે.” ૩૫ “à૧૦' ત્તિ, ↑ ૩ “અનાચાર જોવાથી બાળજીવો વગેરેને પણ ખરાબ પ્રવૃત્તિની પરંપરા રૂપથી પ્રસંગદોષ લાગે છે.” એ ભાવાર્થ છે. ૩૫ ૮૬ 'નો ખટ્ટ-વાયું ન કુળફ, મિઘ્ન-વિઠ્ઠી તઓ (૪) વિ જો અળો ? । વહેર્ મિચ્છન્ન વસ્ત સં નળેમાળો ।।૩૬।। [શ્રા.દિ.કૃ.ગા.-૧૩૨૬.પૃ.૨૭૩]] “જે માણસ (વસ્તુસ્થિતિ) જેમ હોય તેમ-બરાબર કહેતો નથી, ખરેખર તેના જેવો બીજો કોણ મિથ્યાદષ્ટિ હોઈ શકે ?” (કેમ કે) બીજાના પણ મનમાં શંકા ઉત્પન્ન કરીને ય તે મિથ્યાત્વને વધારે છે.” ૩૬ “નો' ન૬૦’ ત્તિ, ૐ ૪ “અનાચારમાં આચારબુદ્ધિ થવાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય જ.” એ અર્થ છે. ૩૬ સંનમ-ન્ય -ઞળ-પવયળ-વિરાજ્ઞળા-સમો વિર્દ નેગો I વયળ-શ્વેત્તા વિ, તો અવળેગો તસ્ત સંસો ૫રૂગા “સંજમની વિરાધનાનો સંભવ, આત્માની-પોતાની-વિરાધનાનો સંભવ અને શાસનની આશાતનાનો સંભવ પણ અહીં જાણવો અને શાસનની નિંદા પણ થાય છે. તેથી (દુરાચારીનો) સંસર્ગ પણ છોડી દેવો જોઈએ-ન રાખવો જોઈએ.” ૩૭ સંનમ॰' ત્તિ । • ચૈત્ય વગેરેના દ્રવ્યના ભક્ષણથી ત્રણ પ્રકારની વિરાધનાનો સંભવ થાય છે.૦ ૫ સંયમ વિરાધના અન્યાયથી મેળવેલા ધનથી બનાવેલી વસ્તુ લેનારને તેણે કરેલા અસંયમની અનુમોદના રૂપ (સંયમની) વિરાધના તો ચોખ્ખું ચોખ્ખી સમજાય તેમ છે. કેમ 1, 1, 1. ટીપ્પણીના અર્થ ગાથાર્થમાં આવી જાય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ८७ ५ - दोषद्वारम् । देवद्रव्यभक्षणे दोषः । [ गाथा-३७ तथा सति, यथा-प्रतिपन्न-व्रत-लोप आपद्यते । यदुक्तम्- सह-कुलके, :"आणा-भंगं दटुं मज्झ-त्या ठिति जे तुसिणिआए। अ-विहि-अणुमोअणाए तेसि पि अ होइ वय-लोवो ॥१॥" आत्म-विराधना ६. आत्म-विराधना तु प्रत्य-ऽनीक देवता-ऽऽदि-छलन-लक्षणा, प्रतीता । यतः, शासन अर्हदा-ऽऽज्ञा-परिहारेण *प्रमादा - ऽ-शौच- वस्तु-स्व-भावतः अ-पूत-दुष्ट-जने शाकिनीदृष्टिवत् तेषां शक्ति अ-प्रति-हता' भवति । यदुक्तम् व्यवहार-भाष्य-दशमोद्देशके, :%"राया इव तित्थ-यरो" इत्या-ऽऽदि-गाथा-वृत्तौ, :"ये साधवः प्रजा-स्थानीयाः, राज-स्थानीयस्य तीर्थ-कृतः आज्ञाम् न अनुपालयन्ति, ते प्राऽन्त-देवतयाऽपि छल्यन्ते ७. जैन-शासन अपराधिन इव दण्ड्यन्ते' इति ॥६॥ ___ विराधना। ७. प्रवचन-विराधना च2. जिना-5-दत्त-ग्रहणेन । 3. [आज्ञा-भङ्गं दष्ट्वा, ये च मध्यस्थास्तुष्णिकया तिष्ठन्ति, तेषामऽपि अ-विध्य-ऽनुमोदनया भवति च व्रत-लोपः ॥] । [प्रमादतः-अ-शौचतः वस्तु-स्व-भावतः । अ-पूत-जने, दुष्ट-जने । तेषाम्प्रत्य-ऽनीकदेवतानाम् । अ-प्रतिहता-निर-ऽङ्कुशा । ] प्रमादा-ऽ-शुचि-दोष-वस्तु-स्व-भावतः डे० । प्रति-हताऽपि भवति डे० । "राया इव तित्थ-गरो ।" इति-गाथा-चूर्णी, :- हु धोसणं सुत्तं, मिच्छा अऽ-सज्झाओ, रयण-धणा इव नाणा-55इ ।।।।। अत्र राजा इव तीर्थ-कृत्, जन-पदा इव साधवः, घोषणमिव जिना-ऽऽज्ञा, रत्न-धनानीव ज्ञाना-ऽऽदीनि । Page #202 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૭] ૫. દોષકાર – દેવદ્રવ્યભક્ષણમાં દોષ ૮૭ કે તેમ થવાથી સ્વીકારેલા વ્રતનો લોપ થવાનો દોષ લાગે છે. શ્રી સંઘકુલકમાં કહ્યું છે કે તીર્થકર ભગવંતની આજ્ઞાનો ભંગ થતો જાણીને જે લોકો ચૂપ રહે છે, તે લોકો અવિધિની અનુમોદના કરનારા બની રહેવાથી, તેઓના વ્રતનો પણ લોપ થાય છે.” ૬ આત્મવિરાધના શત્રુરૂપ દેવતાઓ વગેરેથી છલના થવા રૂપ (ગાંડપણ વગેરેથી) આત્મવિરાધના (એટલે કે પોતાને હરકત પહોંચે છે, તેમ) થવાનું જાણીતું છે. કેમ કે અરિહંત ભગવાનની આજ્ઞા તરફ દુર્લક્ષ્ય રાખીને પ્રમાદ, અપવિત્રતા અને વસ્તુના સ્વભાવને લીધે અપવિત્ર દુષ્ટજનો ઉપર શાકિનીની નજર પડે છે, તેવી રીતે તે શત્રુ દેવતાઓની શક્તિ રોકાતી નથી, પરંતુ અસરકારક બને છે. શ્રી વ્યવહાર ભાષ્યના ૧૦મા ઉદ્દેશામાં કહ્યું છે કે રાજાની જેમ તીર્થકર ભગવંત છે.” ઇત્યાદિ ગાથાની વૃત્તિમાં “પ્રજાસ્થાનીય જે સાધુઓ રાજસ્થાનીય તીર્થંકર ભગવાનની આજ્ઞાનું પાલન કરતા નથી, તે પ્રાન્ત દેવતાઓએ કરીને છળાય છે, એટલે કે અપરાધીની માફક દંડિત કરાય છે.” ૬ - ૭ અને પ્રવચન વિરાધના2. જિનેશ્વર ભગવંતે નહીં આપેલું લેવાથી. 3. આ ટિપ્પણીનો અર્થ મૂળ અર્થ પ્રમાણે સમજવો 4. પ્રિમાદથી વસ્તુ સ્વભાવે કરીને અપવિત્ર. અપૂત જન=દુષ્ટજન તરફ તેઓનો શત્રુ દેવોનો. અપ્રતિહત=નિરંકુશ આક્રમણ થાય છે.] ભાવાર્થ - તીર્થકર ભગવાન તે રાજા સમાન છે. એ ગાથાની ચૂર્ણિમાં છે. સૂત્ર એ રાજાની ઘોષણા સમાન છે. અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય વગેરે મિથ્યાપ્રયાસ રૂપ ઘોષણાનો ભંગ છે અને જ્ઞાનાદિક રત્ન ધન સમાન છે. અહીં “રાજા સમાન તીર્થંકર ભગવાન છે. અને સાધુઓ તેના તાબાના દેશો સમાન છે. શ્રી જિનાજ્ઞા રાજાની ઘોષણા સમાન છે. અને જ્ઞાનાદિક રત્ન ધન સમાન છે.” Page #203 -------------------------------------------------------------------------- ________________ ८८ ५ - दोषद्वारम् । देवद्रव्यभक्षणे दोषः । [ गाथा-३७ ८. जैन-शासनविराधना । प्रवचन- मूल-यति-चैत्ययोरुपद्रवेण, ___ 'स्तेना-ऽर्थ-प्रतीच्छया च सु-प्रतीतैव ७। तथा, ८. प्रवचन-हेलाएवम् %"लोक-विरुद्धं संस्तवं कुर्वतां सर्व-ज्ञ-पुत्रत्वेन लोकान् व्यामोहयतां जैनानाम् अ-किञ्चित्-करं दर्शनम्, अतः, अ-दृष्ट-कल्याणा एते, स्वप्नेऽपि सदा-ऽऽचार-*गन्धं न जानन्ति ।" इत्या-ऽऽदि-खिंसाऽपि प्रवर्तते । । **एवमाऽऽदि-ऐहिक-दोष-प्रकर्ष-सम्भवात, उक्त-दुराऽऽचारवतः तस्य संसर्गः परिहर्तव्यः एव । 1 “सत्-सङ्गस्तु उपादेयो विवेकिना ।" इति-भावः । एतावता, साधु- चैत्या-ऽऽदि- विक्रय-स्तैन्योत्थ-द्रव्या-ऽऽदि- भोगेन गृहिणाम् अना-ऽऽचारः स्फुट एव । + “चौर्या-ऽऽनीत- तद-ऽर्थ-भोगे तु दुरा-ऽऽचार-वतः संसर्ग-त्यागापदेशः । सु-जन-सङ्गकरणतयो-पदेशः । स्तैन्य-ऽऽदि भोगे गृहस्थणामऽनाचारः । 5. (प्रवचनस्य-जैन-शासनस्य मूलयोः यति-चैत्ययोरुपद्रवणे ।)। 6. (साधु-विक्रयः, चैत्या-ऽऽदि-पदा-ऽर्थ-विक्रयश्च । साधु-स्तैन्यम्, चैत्या-ऽऽदि-पदा ऽर्थ-स्तैन्यं च । ताभ्यामुत्थितेन द्रव्या-55दीनां भोगेन ।)। % ** स्तेन-प्रतिच्छया डे० । ___x ०हेला-एतेषाम्, डे० । “लोक-विरुद्धा-ऽऽचारं कुर्वताम् डे० + ग्रन्थ० । डे । तस्मात्, एवमा-ऽऽदि-दोष-प्रकर्ष-सम्भवात्, तस्य-ई-द्गु-दुरा-ऽऽचारवतः संसर्गः । डे० । Page #204 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૭] ૫. દોષદ્વાર – દેવદ્રવ્યભક્ષણમાં દોષ ८८ 5 જૈન શાસનના મૂળ આધારભૂત મુનિ અને ચૈત્ય ઉપર ઉપદ્રવ કરીને ચોરીના ધનને ટેકો આપવાથી, જૈન શાસનની વિરાધના થતી હોવાનું સ્પષ્ટ રીતે જ સમજી શકાય તેમ છે. 9 ↑ ૮. જૈનશાસનની નિંદા થાય છે એ પ્રમાણે ‘લોકવિરુદ્ધ કાર્ય કરનારા હોવા છતાં સર્વજ્ઞના પુત્રો તરીકે પોતાને ગણાવીને લોકોને ઠગનારા જૈનોનું દર્શન નકામું છે, માટે તેની સામે ન જોવામાં જ કલ્યાણ છે. કારણ કે તેઓ સ્વપ્નમાં પણ સદાચારની ગંધે ય જાણતા નથી.” એ વગેરે આ લોકના પણ મોટા-મોટા દોષોનો સંભવ હોવાથી, ઉ૫૨ જણાવેલા દુરાચારવાળા હોય, તેનો સંસર્ગ-પરિચય-છોડી દેવો જ જોઈએ. ભાવાર્થ એ છે કે “વિવેકી પુરુષોએ સત્સંગ જ કરવો જોઈએ. ૐ એ ઉપરથી સમજવાનું એ છે, કે સાધુ અને ચૈત્યાદિના વેચાણ અને ચોરીમાંથી મળેલાં દ્રવ્ય વગેરેના ભોગે કરીને ગૃહસ્થો માટે તો ખુલ્લેખુલ્લો અનાચાર છે જ. 5. 6. [પ્રવચનનું=જૈન શાસનના મૂળભૂત-મુનિ અને ચૈત્ય છે, તેને ઉપદ્રવ કરવાથી.] [સાધુનું વેચાણ અને ચૈત્યાદિના પદાર્થોનું વેચાણ. સાધુની ચોરી, ચૈત્યાદિના પદાર્થની ચોરી, તે બેથી ઉત્પન્ન થયેલા દ્રવ્યાદિકના ભોગે કરીને,] Page #205 -------------------------------------------------------------------------- ________________ ८९ साधुभि - सङ्गता आर्याणां या व्यवहार-शुद्धिः, सा धर्मस्य मूलम् । धर्म-मूलस्य फल परम्परा । 7. 8. 1. + ५ - दोषद्वारम् । व्यवहारशुद्धिः धर्ममूलम् । अथ, * तमेव विशेष-फल-द्वारेण विशेषयति, :ववहार - सुद्धी धम्मस्स मूलं 'साहूण संगया xxx प्रस्तारेण प्रायश्चित्त-विधिः सम्भाव्यते, " इति तत्त्वम् ||३७|| [ गाथा - ३८-४० "ववहार - ० " त्ति, 17 मोह - मन्दता - ऽनुरोधेन उचित-कर्मा -ऽभ्यासे व्यवहार-शुद्धिः साधुभ्यः सङ्गता आर्य-सङ्गात् प्रतिपन्ना, * धर्मस्य 'मूलम् भवति । 1 अथ - तत्-प्रक्रियां सा ऽर्ध-गाथा द्वयेन आह, :ववहारेणं तु सुद्धेणं अत्थ-सुद्धी जओ भवे ॥३८॥ * अत्थेणं चैव सुद्धेणं आहारो होइ सुद्धओ । आहारेणं तु सुद्धेणं देह- सुद्धी जओ भवे ॥ ३९॥ सुद्धेणं चिय देहेणं धम्म- जोगो य जाय । जं जं कुणइ किचं, तु, तं तं से स- फलं भवे ॥४०॥ [ श्राद्ध-दिन कृत्ये गाथा, १५९] x % जुगस्स' इति श्रा. दि. कृत्ये । [प्रस्तारेण प्रस्तार-प्रकारेण ॥] 1 [प्रायश्चित्त-विधिः - ] आज्ञा ऽतिक्रमे - उपवासः । उत्० [कृष्ट ] आशातनायाम्-आयम्बिलम् । उत्० [कृष्ट]-धन-चौर्ये-१० उप० [ वासः '] । ल० [क्ष] - सज्झायः भोगे-छट्ट । [ श्राद्ध-दिन- कृत्ये गाथा १५९-१६०-१६१] म० [ध्यम]-वस्त्रा-ऽऽदि-चौ० []-आ० [यम्बिलम् ॥] सर्वा ऽङ्के-पक्ष-क्षपणं देयम् - उ० [त्कृष्टम् ॥] म० [ध्यम]-वस्त्रा-ऽऽदि भोगे - उ० [पवासः ] । उघन्य भोगे-आ० [यम्बिलम् ] । अत्र प्रथमावृत्ति - संपादककृता संस्कृत - टीप्पणी परिशिष्ट-८ मध्ये, पत्र- १५७ उपरि अवलोकनीया अथ, पूर्वम्-सत्सङ्गमेव फल-द्वारेण विशदीकरोति । र्डे । प्राप्ती परिगृहीता । इत्यऽर्थः । डे० सव्वन्नूभासए ।” इति श्रा. दि. कृत्ये । सुद्धेणं चेव अत्थेणं ।” इति श्री श्री. दि. कृत्ये । Page #206 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૮-૪૦] ૫. દોષકાર – વ્યવહાર શુદ્ધિ ધર્મનું મૂળ ૮૯ તત્ત્વ એ છે, કે ચોરી કરીને લાવેલા તેના ધનનો ભોગ કરવાથી તો પ્રસ્તારે કરીને પ્રાયશ્ચિત્ત વિધિ સંભવે છે. એટલે કે પ્રાયશ્ચિત્ત કરવું પડે તેમ હોય છે.” ૩૭ છે હવે, જુદી જુદી જાતનાં ફળો બતાવવા દ્વારા તે સત્સંગને જ વિશેષ રીતે સમજાવે છે - વહાર-સુદ્ધી થત-પૂર્વ સાહૂન સંયા | શ્રા. દિ. ક. ગા-૧૫૯] “સાધુઓથી સંગત વ્યવહાર શુદ્ધિ ધર્મનું મૂળ છે.” “વહાર” રિા મોહની મંદતાને લીધે યોગ્ય કામોની ટેવ પડવાથી, સાધુઓથી સંગત=એટલે કે આર્યસંગથી માન્ય કરાવેલી (અર્થાતુ- શિષ્ટ પુરુષોએ માન્ય કરેલી). વ્યવહારની શુદ્ધિ ધર્મનું મૂળ છે. હવે, તેની પ્રક્રિયા-વ્યવસ્થા-અઢી ગાથાઓ દ્વારા સમજાવવામાં આવે છે ववहारेणं सुद्धेणं अत्थ-सुद्धी जओ भवे ॥३८॥ *अत्थेणं चेव सुद्धेणं आहारो होइ सुद्धओ । आहारेणं तु सुद्धेणं देह-सुद्धी जओ भवे ॥३९॥ सुद्धेणं चिव देहेणं धम्म-जोगो य जायइ । जं जं कुणइ किचं तु, तं तं से स-फलं भवे ॥४०॥ શ્રા.દિ.કૃ.ગા.૧પ૯, ૧૬૦, ૧૬૧] કેમ કે શુદ્ધવ્યવહાર કરીને અર્થશુદ્ધિ થાય છે. શુદ્ધધને કરીને શુદ્ધ આહાર થાય છે, અને શુદ્ધ આહારે કરીને શરીરશુદ્ધિ થાય છે. કેમ કે શુદ્ધશરીરે કરીને ધર્મનો જોગ મળે છે. તેથી, તે, જે જે કામો કરે છે, તે તે તેનાં કામો સફળ થાય છે.” ૩૮, ૩૯, ૪૦ 7. પ્રસ્તારથી=પ્રસ્તાર પદ્ધત્તિથી 8. પ્રિાયશ્ચિત્તનો વિધિ-]. આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી-ઉપવાસ, ઉત્કૃષ્ટ આશાતના કરવાથી-આયંબીલ ઉત્કૃષ્ટ ધન ચોરવાથી-દશ ઉપવાસ, એક લાખ સજઝાય-સ્વાધ્યાય. ભોગ (ઉપભોગ) કરવાથી-છઠ્ઠ. મધ્યમ- વસ્ત્રાદિકની ચોરી કરવાથી-આયંબીલ. સર્વના આંકડામાં પાક્ષિક ક્ષપણકનું પ્રાયશ્ચિત્ત દેવું. (પંદર ઉપવાસ) મધ્યમ- વસ્ત્રાદિકના ભોગે-ઉપવાસ. જઘન્ય ભોગે-આયંબીલ. 1. જૂઓ પરિશિષ્ટ - ૮ પેજ નં. ૧૫૫ શ્રાદ્ધ દિનકૃત્યમાં આ પહેલું પદ “સુનું વેર છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ [गाथा-४१ ५ - दोषद्वारम् । व्यवहारशुद्धिं विना विपरीतता । ___ “अत्थेणं०" त्ति, “सुद्धेणं०" त्ति, व्याख्या+ कण्ठ्याः । नवरम् धर्म-मूल-व्यवहार-शु धर्म-योगः-विधि-योगः । द्धया क्रमेण विधि-युक्त-धर्म लाकिक लाकात्तर च माग विधि-यागन योगः । यद् यत् कार्यम् करोति, तस्य तत् तत् तेन मोक्षः । सा-ऽनुबन्ध-सत्-फल-कृद् भवेत् ॥३८-३९-४०॥ अथ, तत्-प्रति-पक्ष-भूतम् अ-सत्-सङ्गं विशदयति, :अण्णहा, अ-फलं होइ, जं जं किच्चं तु सो करे ॥ ववहार-सुद्धि-रहिओ य, धम्मं खिसावए सयं ॥४१॥ [श्राद्ध-दिन-कृत्ये- गाथा-१६२] व्यवहार-शुद्धया ____ "अण्णहा० त्ति", व्याख्याऽऽदिकं विना कृत्यानां निष्फ + अन्यथा-दोषवत्-संसर्गेण, लता, विपरीत + व्यवहार-शुद्धि-रहितः-श्रावका-ऽऽदिः, फल-दायकता यद् यत् कृत्यम्, तत् विवक्षित-फल-रहितम्, अनिष्ट-फल-कृद् वा च । भवति, "अ-विधि-योगात्" इत्य-ऽर्थः । तथा च, असौ धर्मम्-सद-ऽनुष्ठानमऽपि स्वकम् आत्मानं च, बालेनाऽपि अवहेलयेत् ॥४१॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૧] પ. દોષકાર – વ્યવહારશુદ્ધિ વિના વિપરીત ફળ “ત્યેળ૦” ત્તિ, “સુગં.” રિ, ચાક્યાસહેલી છે. પરંતુ,# ધર્મયોગ એટલે વિધિનો યોગ. લૌકિક અને લોકોત્તર માર્ગમાં વિધિના યોગે કરીને જે જે કામ કરે છે, તે તે તેનાં કામ સારાં ફળોની પરંપરા આપનારાં થાય છે. ૩૮, ૩૯, ૪૦ છે તેની વિરોધી-ખરાબ સોબત-વિષે હવે સ્પષ્ટીકરણ કરીને સમજાવે છે, अण्णहा, अ-फलं होइ, जं जं किच्चं तु सो करे । વવદા-સુદ્ધિ-સિગો ય, ઘM વિસાવ સ ૪૧ (શ્રાદિક.ગા.૧૬૨] “તેનાથી વિરુદ્ધ વર્તન કરવાથી એટલે કે દોષવાળાનો સંસર્ગ રાખવાથી, તે જે જે કામ કરે, તે નિષ્ફળ જાય છે. માટે વ્યવહારશુદ્ધિથી રહિત હોય, તે ધર્મની અને પોતાની નિંદા કરાવરાવે છે.” ૪૧ “Mા” ત્તિ . વ્યાધ્યાછે અન્યથા એટલે દોષવાળાના પરિચયથી, જે વ્યવહારશુદ્ધિરહિત શ્રાવક વગેરે જે જે કામ (કરે છે) તે તે- ધારેલું ફળ આપતું નથી, અથવા ઊલટું ખરાબ-ફળ આપનારું થાય છે. તેનો ભાવાર્થ એ છે કે તેમાં અવિધિનો યોગ હોય છે, તેથી એમ બને છે. (આ માટે આઠમી ગાથામાં આપેલી ઉપદેશપદની ત્રણ ગાથાનો ભાવાર્થ વાંચવો.) તેમ કરવાથી-આવો માણસ ધર્મની ઉત્તમ ક્રિયાને અને પોતાને-બાળકો દ્વારા પણ નિંદાવે છે. ૪૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ १८ ५ - दोषद्वारम् । धर्मनिन्दया दोषपरम्परा । [गाथा-४२ + “तथा सति, का हानिः ?" इत्याऽऽह, :*"धम्म-खिंसं कुणंताणं, अप्पणो वा परस्स वा । अ-बोही परमा होइ" 'इइ सुत्ते वि भासि ॥४२॥ [श्राद्ध-दिन-कृत्ये-गाथा, १६३] "धम्मं खिसं०" त्ति, व्याख्याएवम्%अना-ऽऽभोगा-ऽऽदिनाधार्मिकीम् निन्दाम् कुर्वन्तः कारयन्तः, भवा-ऽन्तरे यथा-सम्भवम् (परमा) अ-बोधिः भवति ।" 4 “उपलक्षणतः :- धर्म-निन्दा-हेतुत्वेन *प्रायः- सा-ऽनुबन्धदौर्भाग्य- दौःस्थ्य- व्याधि- दुर्गत्या-ऽऽदि-दोषाः सम्भवेयुः ।" इति-सुत्ते (वि)-छेदे-भाष्या-ऽऽदौ श्रुते (ऽपि)-भाषितम् ॥४२॥ सु-श्राद्धा-ऽऽदि अथ, सु-जनेन त्याज्याः प्रसङ्गतः, संसर्गः । अनुक्त- दुः-संसर्गमऽपि दर्शयति, : 1. ["धर्म-मूलाया एव व्यवहार-शुद्धेः अर्थ-शुद्धिः एवम्प्रकाराया एव अर्थ-शुद्धेः । आहार-शुद्धिः । एवम्प्रकाराया एव आहार-शुद्धेः देहशुद्धिः । एवम्प्रकाराया एव देह-शुद्धेः सद्-धर्म योगः । सद्-धर्म योगेन परम्परया मोक्षा-ऽऽनुकूल्यम् । अन्यथा धर्म-खिंसा, धर्म-निन्दा, यया सुसंस्कृति-मार्गा-नुसारिता प्रजा विनाशमूला परमा अबोधिः । इति छेदभाष्याऽऽदि पवित्र शास्त्रध्वनिः] धम्मं खिसं, टीकायाम् । + इह० । मुद्रिता-ऽऽदिषु । % लोभ-अना-ऽऽभोगा-ऽऽदिना प्रत्येकम् दोषवद्-धार्मिकं [कृत्य]- बालानाम्- धर्म-निन्दा-हेतुः डे० । + प्रायः- पूवोक्त-दोषा अपि सम्भवेयुः" इति-भावः डे० । Page #210 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ગાથા-૪૨] ૫. દોષદ્વાર – ધર્મની નિંદાના કારણે દોષપરંપરા એમ થાય(પોતાની અને ધર્મની નિંદા કરાવાય) તો શું નુકસાન થાય?” તેનો જવાબ આપે છે - "धम्म-खिसं कुणंताणं, अप्पणो वा परस्स वा । -વાદી પક્ષ હોવું,” સુત્ત વિ ભાસાં જરા શ્રા.દિ.કૃ.ગા.૧૬૩] “ધર્મની નિંદા કરાવનારાઓને પોતાને અને બીજાને પણ મહા અબોધિ પ્રાપ્ત થાય છે.” એમ સૂત્રોને વિષે પણ કહ્યું છે.” ૪૨ ઘમ” ત્તિી થાયા ૪ એમ અજાણપણા વગેરેમાં રહીને પણ ધર્મની નિંદા કરતા અને કરાવનારાઓને ભવાંતરમાં ઘટતી રીતે - સંભવ પ્રમાણે- મહા અબોધિ પ્રાપ્ત થાય છે. - “ઉપલક્ષણથી, ધર્મની નિંદાના કારણે કરીને ઘણે ભાગે દુર્ભાગ્ય, દુઃખી સ્થિતિ, વ્યાધિ અને દુર્ગતિ વગેરે દોષોની પરંપરાનો સંભવ થાય છે.” એમ સૂત્રમાં એટલે કે-છેદ સૂત્રમાં તેના ભાષ્ય વગેરે શાસ્ત્રોમાં પણ કહ્યું છે.' ૪૨ t ઉપર નહીં જણાવેલા બીજા પણ દુષ્ટ સંસગ છોડવાનું પ્રસંગથી હવે જણાવે છે, - 1. ગા) ૪૧-૪૨ જેિના મૂળમાં ધર્મ હોય, એવી વ્યવહાર શુદ્ધિથી અર્થ શુદ્ધિ થાય છે. એવી અર્થ શુદ્ધિથી જ આહાર શુદ્ધિ થાય છે. એવા પ્રકારની આહાર શુદ્ધિથી જ દેહની-શરીરની-શુદ્ધિ થાય છે. એવા પ્રકારની દેહ શુદ્ધિ (અને એવા પ્રકારની સર્વ શુદ્ધિ)થી જ ઉત્તમ ધર્મનો સંજોગ મળે છે. સદુધર્મના યોગે કરીને પરંપરાએ મોક્ષ મેળવવામાં અનુકૂળતાઓ થાય છે. નહિંતર, ધર્મની નિંદા થાય છે. જેથી કરીને સુ-સંસ્કૃતિનો-માગનુસારિ પણાનો-વિનાશ અને પ્રજાનો વિનાશ તથા મહાઅબોધિ પ્રાપ્ત થાય છે. એમ શ્રી દસૂત્રના ભાષ્યો વગેરે પવિત્ર શાસ્ત્રોનો ધ્વનિ છે. એ ભાવાર્થ છે.] Page #211 -------------------------------------------------------------------------- ________________ ९२ [गाथा-४३ ५ - दोषद्वारम् । दुःसंसर्गस्त्याज्यः । जुआरि-वेस-तक्कर-भट्ठा-ऽऽयारा (-ऽऽइ) कु-कम्म-कारीणं । पासंडि-णिलवाणं, संसग्गं धम्मिओ चयइ ॥४३॥ संसर्ग-त्यागयोग्याः । "जुआरि-वेस०" त्ति, व्याख्याजुवारी-वेश्या-तस्कर-भ्रष्टा-ऽऽचारा-ऽऽदिलौकिक-लोकोत्तर-सदा-ऽऽचार-पतिताः, ज्ञाति-बाह्याः, पार्श्व-स्था-ऽऽदयः, देव-द्रव्य-भक्षका वा । आदि-शब्दात् नट- नर्तक- धूर्त- व्याध- शौनिक' - धी-वराऽऽदि-ग्रहणम्, - "प्राकृतत्वात्-आकारः," कु-कर्म-कारिणाम् संसार-वर्धका-ऽनेक-दुष्कृत-कृत्-पामर-जनानाम्, पाखण्डिनः-बौद्धाऽऽदयः, निवाः श्रुत-जीतोक्ता-ऽनुष्ठान-कारित्वे सति, स्वा-रसिकोत्सूत्र-भाषिणः, प्रायः, प्रति-गृहीत-श्री-कारा-द्रव्य-साधवः । एतेन “लुम्पाक' -स्तनिका-ऽऽदयो निह्नवा न" इति-सिद्धम् । एषां च संसर्गम् संवास- सह-भोग- आ-लाप- सं-लाप- प्रशंसा-5ऽदिरूपम् संस्तवम्, श्री चन्द्र-कुमारवद् संसर्ग-व्याख्या। 1. शौनिकः- पश्वा-ऽऽदिकं हत्वा मांस-विक्रेता । । 2. आगम-व्यवहारेणैवम् । 3. "द्रव्यतोऽपि- तीर्थ-बाह्याः ।" इत्य-ऽर्थः । 4. [अस्य वाक्यस्य कोऽर्थः ? “न निवत्वम्" इति ? “निह्नवत्वादऽपि अधिकदोष वत्त्वम् ? वेषा-ऽन्तर-कल्पना-ऽऽदि-दोषवत्त्वात्," इति वा ? बहु-श्रुतेभ्यो ज्ञेयोऽस्याऽर्थः] Page #212 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ગાથા-૪૩] ૫. દોષદ્વાર – તજવા યોગ્ય સંસર્ગો ગુગરિ-રેસ- -મg-sSા (-siz) મારી पासंडि-निलवाणं, संसग्गं धम्मिओ चयइ ॥४३॥ “જુગારી, વેશ્યા, ચોર, ભ્રષ્ટાચારી વગેરે કુકર્મો કરનારાઓનો તથા પાખંડી અને નિદ્વવોનો સંસર્ગ ધાર્મિક પુરુષ કરતો નથી - તજી દે છે.” ૪૩ “ગુઝારિ.” રિા ચાક્યા + જુગારી, વેશ્યા, ચોર અને ભ્રષ્ટાચારી વગેરે લૌકિક અને લોકોત્તર સદાચારથી ભ્રષ્ટ થયેલા-જ્ઞાતિ બહાર થયેલા અને પાસત્થા વગેરે, દેવદ્રવ્યનું ભક્ષણ કરનારા, આદિ શબ્દથી નટો, નાચનારા, લૂંટારા, શિકારી, કસાઈ', મચ્છીમાર વગેરે સમજી લેવા. “પ્રાકૃત ભાષાને લીધે આકાર થયો છે. ( -5Sષાર-ઋષતિ“માSSારા'') | દુષ્કર્મ કરનારા=સંસાર વધારે તેવાં અનેક દુષ્ટ કામો કરનારા પામર (હલકી કક્ષાના ચોર, લૂંટારા વગેરે) લોકોનો પાખંડી બૌદ્ધ વગેરે, નિબંધ=શાસ્ત્રો અને જીત વ્યવહારમાં કહેલો અનુષ્ઠાનો કરવા છતાં, સ્વચ્છંદતાપૂર્વક ઉસૂત્ર બોલનારા એટલે કે સૂત્ર વિરુદ્ધ બોલનારા-એટલે કે ઘણે ભાગે બહારથી સારા દેખાતા દ્રવ્ય સાધુઓ, એટલે કે ખરા સાધુપણા વિનાના, આથી કરીને, “હુપાક અને સ્વનિક વગેરે નિલવો નથી.” એમ નક્કી થાય છે (?) | એ સર્વનો સંસર્ગ=સંવાસ, સહભોગ, આલાપ-સંતાપ અને પ્રશંસા વગેરે રૂપ સંસ્તવ એટલે કે પરિચય. શ્રી ચંદ્રકુમારની જેમ 1. શિૌનીક=પશુ વગેરેને મારીને માંસનું વેચાણ કરનાર કસાઈ 2. આગમ વ્યવહારથી એ પ્રકારે, 3. “દ્રવ્યથી પણ-શાસનથી બહારના.” એ અર્થ થાય છે. [આ વાક્યનો શો અર્થ કરવો ? “નિલવપણું નહિ. એવો અર્થ કરવો ? અથવા જુદી જાતના વેશની કલ્પના વિગેરે કરવાથી, દોષવંત થવાથી નિલવ કરતાં પણ અધિક દોષવાળો, એવો અર્થ કરવો?” આનો અર્થ બહુશ્રુત પુરુષો પાસેથી સમજવો.]. Page #213 -------------------------------------------------------------------------- ________________ ९३ [ गाथा-४३ ५ - दोषद्वारम् । श्रीचन्द्रकुमार-दृष्टांतः । धार्मिकः सु-श्राद्धा-ऽऽदिः त्यजेत् । तद्, यथा श्री चन्द्र-कुमारदृष्टा-ऽन्तः । " कुश-स्थल-पूरे प्रताप-सिंहो राजा । सूर्य-वती राज्ञी । " तयोः पुत्रः " श्री-चन्द्र-कुमारः " मिथ्या-दृग् भ्रष्टा-ऽऽचार- निन्दित-कुला-ऽऽदि-सङ्गतिरहितः, परोप-कृति-प्रवणः, सु-भगः, श्री-अर्हद्-भक्तः, विशेष-ज्ञः, न्याय-मतिः, *दाना-ऽऽदि-धर्म-परायणः, " चन्द्र-कलाऽऽदिभिः स्व-स्त्रीभिः सह वैषयिकं भुजानो दोगुन्दक इव, कालम-ऽतिवाहयति स्म । “ अन्यदा, सः स्व-भाग्य-परीक्षा-ऽर्थम् पित्र-ऽना-ऽऽज्ञया देशा-ऽन्तरे भ्रमन्, वने कृत-मदन-सुन्दरी-विवाहः, क्रमेण "सिद्ध-पुरं प्राप। " तत्र श्री-ऋषभ-चैत्य-वन्दना-ऽर्थम् आगतः सन्,' 'असौ तत्रत्यान् निश्रीक-मुखान्, क्षीण-सन्ततीन्, निःशूकान्, निर्धनान्, नागरान् विलोक्य, स्व-प्रतिभया देव-द्रव्यविनाश-शङ्कित-मनाः, देवला-ऽऽदीन् पुर-स्व-रूपं पृष्टवान् । " ततः, तैरुचे, :" “हे सु-भग ! पूर्वमिह महिमा-ऽद्-भुते श्री-ऋषभ- चतुर्मुखप्रासादे यात्रा-ऽर्थम् सर्व-दिग्भ्यः समा-ऽऽगतैर्लोकैः देवभाण्डा-ऽऽगारो वर्धितः । ततः, सङ्घ गते, तत्रत्यैः सर्व-लोकैः सम्भूय, तद् द्रव्यं विभज्य, गृहा-ऽऽदौ अ-विधिना व्यापार्य, सर्वं नगरं सङ्क्रामित-रोगवद् अ-पावितम्, दाना-ऽऽदि-धर्म कुर्वन्, सर्वत्र-ख्यातिमान्, । डे० x सिद्ध-पुरा-ऽभिधानं पुरं प्राप । डे० + सः डे० । % तदानीम्, डे० । @ समीक्ष्य, डे० । - |* x + Page #214 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૩] ૫. દોષદ્વાર – ચંદ્રકુમારની કથા ધાર્મિકો-શ્રાવકો વગેરે છોડી દે, છોડી દે છે (રાખતા નથી). જે કથા આ પ્રમાણે છે - કુશસ્થલ નગરમાં પ્રતાપસિંહ રાજા છે. સૂર્યવતી રાણી છે. મિથ્યાષ્ટિ, ભ્રષ્ટાચારી અને નિદિત કુળવાળા વગેરે લોકોની સોબત નહીં રાખનાર, પરોપકારમાં તત્પર, ભાગ્યશાળી, શ્રી અરિહંત ભગવંતનો ભક્ત, સારો-સમજદાર, વિવેકી, ન્યાયપ્રિય, દાનાદિક ધર્મ આચરવામાં સદા કુશળ એવો શ્રી ચંદ્રકુમાર નામે તેઓને પુત્ર હતો. દોગંદક દેવોની માફક ચંદ્રકળા વગેરે પોતાની સ્ત્રીઓ સાથે વિષયસુખ ભોગવતો ભોગવતો વખત પસાર કરતો હતો. એક વખત, તે પોતાના ભાગ્યની પરીક્ષા કરવા પિતાની આજ્ઞા વિના જ જુદા જુદા દેશોમાં ફરતાં ફરતાં વનમાં મદનસુંદરી સાથે વિવાહ કર્યા પછી અનુક્રમે સિદ્ધપુર નગરે પહોંચ્યો. તે નગરમાં, શ્રી ઋષભદેવ પ્રભુના દહેરાસરમાં વંદન કરવા માટે ગયો. ત્યાં, તેણે, નિસ્તેજ મોઢાવાળા, ક્ષીણ સંતાનોવાળા, સૂગ વગરના (તોછડા), નિધન એવા ત્યાંના નાગરિકોને જોઈને, પોતાની બુદ્ધિથી દેવ-દ્રવ્યના વિનાશની શંકા તેના મનમાં થઈ, અને (તે ઉપરથી) પૂજારી વગેરેને શહેરનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે તેઓએ કહ્યું, કે “હે ! ભાગ્યવંત પુરુષ ! પહેલાં તો આ શહેરમાં અદ્ભુત મહિમા ધરાવતા શ્રી ઋષભદેવ પ્રભુના ચતુર્મુખ દહેરાસરમાં યાત્રા કરવા માટે સર્વ દિશાઓમાંથી આવેલા લોકોએ દેવ-ભંડાર ખૂબ વધાર્યો હતો. સંઘ ગયા પછી અહીંના દરેક લોકોએ એકઠા મળીને, તે ધન વહેંચી લઈ, ઘર વગેરેમાં અવિધિથી-વાપર્યું. જેથી કરીને, ચેપી રોગની માફક આખું શહેર બગાડી નાંખ્યું - અપવિત્ર કર્યું. Page #215 -------------------------------------------------------------------------- ________________ ५ - दोषबारम् । श्रीचन्द्रकुमार-दृष्टांतः । [गाथा-४३ " तेन, इदम्-निःश्रीकता- निर्धनत्व- दौभाग्य- वृत्ति-दुर्लभतानिःशूकता-ऽऽदि-दोष-दुष्टं जातम्, " अतः, तवाऽनुभवः संशया-55-दिदोष-रहितः यथाऽर्थतया प्रशंसनीयोऽस्ति ।" " एवं श्रुत्वा, अनुकम्पित-मनसा श्री-चन्द्रेण पुरश्चतुष्पथे चाऽऽगत्य, सर्वं दोष-कारणं पौर-वृद्धानामऽग्रे निवेदितम् । " यतः, " प्रासादो दृश्यते जीर्णः प्रत्य-ऽवाय-पदं धनम् । " ऋणं सर्वम-5-भव्यं प्राग, देव-ऽर्णं त्वऽ शुभा-5-शुभम् ॥" " उक्तं च आगमे "भक्खणे देव-दव्बस्स, पर-त्थी-गमणेण य । " सत्तमं णरयं जंति सत्त-चाराओ गोयमा !* ॥" " एवं सति, युष्माभिः निर्धनत्त्वा-ऽऽदि- दोष-वर्धकदेव-ऋण-निवृत्तौ 'सोत्साहम् उद्यमः कार्य एव ।" इति । " "एवं श्रुत्वा, केचित् तद्-विपाक-भीताः तद्-धनाऽनुसारेण पूर्व-सञ्चित-धनं सर्वम्, सम-ऽधिकम् चैत्ये निश्रितीकृत्य, शेष-धन-हेतुक-वृत्त्या सद्-वृत्तिम्, पूर्व-ऽर्णाऽपनीतिं च कुर्वन्तः सुख-भाजः क्रमेणा-5-भुवन् इहा-ऽमुत्र चाऽपि । इति । " केचित्तु, प्रमादात् एवमऽकुर्वन्तः बहु-दुःख-भाजोऽपि । इति । 5. [पाप-स्थानम्, कष्ट-स्थानं वा । । 6. [देव-द्रव्यस्य भक्षणे, पर-स्त्री-गमनेन च, गौतम ! सप्त-वारं (यावत्) सप्तमं नरकं यान्ति !] । गोयम ! । इत्या-ऽऽदि डे०। + सोत्साहं कार्यम् डे०। x इति डे० । Page #216 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૩] ૫. દોષદ્વાર – ચંદ્રકુમારની કથા તેથી કરીને, આ આખું શહેર શોભારહિત, નિર્ધન, અભાગિયાપણું, ધંધારહિતપણું અને તોછડાપણું વગેરે દોષોથી દોષિત થઈ ગયેલું છે. માટે, તમારા મનમાં જે અનુભવ થયો છે, તે સંશય વગેરે દોષો વિનાનો અને તદ્દન સાચો હોવાથી પ્રશંસાપાત્ર છે.” એમ સાંભળીને હૃદયમાં અનુકંપા ધારણ કરી, શ્રી ચંદ્રકુમાર શહેરના ચૌટામાં આવ્યો, અને શહેરના વૃદ્ધ પુરુષોની આગળ બધા દોષોનું કારણ સમજાવ્યું. “કહ્યું છે કે “મહેલ, (મકાન) જૂનો દેખાય છે, ધન આપત્તિઓનું સ્થાન છે. જૂનું દેવું બધું ખરાબ છે. પરંતુ દેવનું દેવું તો અશુભમાં-અશુભ છે.” શ્રી આગમમાં પણ કહ્યું છે કે “દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી અને પરસ્ત્રી ભોગવવાથી હે ગૌતમ ! સાતવાર સાતમી નરકમાં જવાય છે.” # આમ હોવાથી, નિર્ધનપણું વગેરે દોષો વધારનારા દેવ-દ્રવ્યના દેવામાંથી છૂટી જવા માટે ઉત્સાહપૂર્વક પ્રયાસો કરવામાં (તમારે સૌએ) લાગી જવું જોઈએ.” એ સાંભળીને, તે પાપથી ભય પામી, દેવ-દ્રવ્યના ધનથી પહેલાં મેળવેલું બધુંયે ધન વધારા સાથે ચૈત્યને આપી દીધું. બાકીનું ધન આપવાની ઇચ્છાથી જૂનું દેવું આપવાપૂર્વક સારા ધંધા કરવા લાગ્યા, અને અનુક્રમે આ લોકમાં અને પરલોકમાં સુખી થયાં. અને કેટલાકે ગફલતમાં રહી એમ ન કર્યું, તેથી તેઓ બહુ દુઃખી થયા. 5. [ પાપ સ્થાનક અથવા કષ્ટ સ્થાનક ]. 6. ટિપણીનો અર્થ ઉપર મૂળ શ્લોકના અર્થ પ્રમાણે જ છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ देव-द्रव्या-ऽऽदिभक्षकस्य संसर्गो ऽपि त्याज्यः । ५ - दोषद्वारम् । श्रीचन्द्रकुमार-दृष्टांतः । [ गाथा-४३ " ततः, स-स्त्रीकः श्री-चन्द्रोऽपि दूषिता-ऽऽहाराऽऽदि*-दुष्टं तत्-पुरं मुक्त्वा , ग्रामा-ऽन्तरे गत्वा, भुक्तवान् । ततः, क्रमेण अनेकराज्य-सुख़ानि भुक्त्वा, मुक्तिमार्गमाऽऽराध्य, मुक्ति जगाम ।" इति श्री-चन्द्र-केवलि-चरित्रा-ऽनुसारेण । देवा-ऽऽदि-द्रव्य-विनाश-शङ्कयाऽपि ___ तद्-गृहस्य इन्धनमऽपि श्राद्धा-ऽऽदि-भिर्न ग्राह्यम् । 1 'किं बहुनोक्तेन ? । इति । एवं सति, कदाचित् कुटुम्बा-ऽऽद्य-ऽभियोगेन श्राद्धेन तादृक् श्राद्ध-गृहे भुक्तम्, तदा, निःशूकता-परिहारा-ऽर्थम् भोजना-ऽनुसारेण चैङ्ख्याऽऽदौ सम-ऽधिको निष्क्रयः मोच्य एव । तथा सति, “सूक्ष्मा-ऽतिचार-लेशोऽपि न स्यात् ।" यदाऽऽहुः- प्रश्नोत्तर-समुच्चये- (चतुर्थ-) प्रकाशे श्री-हीरविजय-सूरि-पादाः, :"तथा, "देव-द्रव्य-भक्षक-गृहे जेमनाय गन्तुंकल्पते ? न वा?" इति। "गमने वा तज्-जेमन-निष्क्रय-द्रव्यस्य देव-गृहे मोक्तुमुचितम् ? न वा ?"। इति । "अत्र, मुख्य-वृत्त्या तद्-गृहे भोक्तुं नैव कल्पते । यदि, कदा-चित् पर-वशतया जेमनाय याति, तथाऽपि मनसि स-शूकत्वं रक्षति, न तु निःशूको भवति । जेमन-निष्क्रय-द्रव्यस्य देव-गृहे मोचने तु विरोधो भवति । ततः, तदा-ऽऽश्रित्य दक्षत्वं विलोक्यते, :“यथा, अग्रे अन-ऽर्थ-वृद्धिर्न भवति, तथा प्रवर्तते ।" । इति । तत्र श्री-विजय-हीरसूरीणां वचनम् । * + दि-दोष-दुष्टं डे० । किं बहुना ? इति डे० । Page #218 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૩] ૫. દોષદ્વાર – ચંદ્રકુમારની કથા ત્યાર પછી, શ્રી ચંદ્રકુમાર પણ દૂષિત આહાર વગરેથી દુષ્ટ તે શહેરને છોડી દઈ, પત્નીઓ સાથે બીજે ગામ જઈને ભોજન કર્યું. ત્યાર પછી, અનુક્રમે અનેક રાજ્યોનાં સુખ ભોગવી મોક્ષમાર્ગની આરાધના કરી મોક્ષમાં ગયા.” શ્રી ચંદ્ર-કેવલિ ચરિત્રને અનુસાર છે દેવ વગેરે દ્રવ્યના વિનાશની શંકા હોય તો પણ તેના ઘરનો દેવતા (ઈધણ-લાકડાં) પણ શ્રાવક વગેરેએ ન લેવાં જોઈએ. વધારે તો શું કહેવું? છે આમ હોવા છતાં કદાચ કુટુંબાદિકના દબાણથી શ્રાવકને તેને ઘેર જમવું પડ્યું હોય, ત્યારે દેવદ્રવ્યના ભક્ષણની ટેવ ન પડી જાય, માટે જેટલું ભોજન કર્યું હોય, તે અનુસારે દેવદ્રવ્ય વગેરેમાં તેથી વધારે ભેળવીને નકરો મૂકવો જ (અને બોજારહિત થવું). એમ કરવાથી “અતિચાર દોષ પણ લાગે નહીં.” શ્રીપ્રશ્નોત્તરસમુચ્ચયના ચોથા પ્રકાશમાં પૂજ્યપાદ શ્રીહિરવિજયસૂરિજી મહારાજાએ કહ્યું છે કે “તથા, દેવ-દ્રવ્યનું ભક્ષણ કરનારને ઘેર જમવા જવાનું કહ્યું? કે નહીં?” “કદાચ જમવા જવાય, તો તે જમણના ખર્ચનું દ્રવ્ય દહેરાસરમાં મૂકી દેવું યોગ્ય છે? કે નહીં?” આ પ્રસંગમાં મુખ્ય રીતે તો તેને ઘેર જમવું કલ્પતું જ નથી, અને કદાચ બીજાના દબાણથી તેના ઘેર જમવા જવું પડ્યું હોય, તો પણ મનમાં કંટાળો રાખે, આનંદ ધારણ ન કરે. (“જમવું પડ્યું છે, તે ઘણું જ ખોટું કર્યું છે,” એમ મનમાં માને.) જમવાના નકરાનું ધન દહેરાસરમાં મૂકવામાં આવે, તો વિરોધ થાય, તેથી આ પ્રસંગને આશ્રયીને ડહાપણથી કામ લેવું-જેથી કરીને આગળ ઉપર અનર્થની વૃદ્ધિ ન થાય, તે રીતે સમજીને પરિસ્થિતિનો વિચાર કરીને) વર્તવું. Page #219 -------------------------------------------------------------------------- ________________ [ गाथा-४३ ५ - दोषद्वारम् । देवद्रव्यभक्षकगृहे न जेमनीयः । एवम् + एवम्- ज्ञान-द्रव्या-ऽऽदावऽपि भाव्यम् । ज्ञान-द्रव्या-ऽऽदि सु-साधुनाऽपि स्वस्य संसर्गोऽपि त्याज्यः । तद्-निश्रितमाऽऽहारा-ऽऽदिकम् न ग्राह्यम् । सुसाधुभि-श्चाऽऽहारा- यतः, "छुटक'-पत्रे ऽऽ-दिकमऽपि न "जिण-दव्व-रिणं जो धरइ, तस्स गेहम्मि जो जिमइ सहो । ग्राह्यम् । __पावेणं परिलिंपइ, गेहन्तो वि हु जई भिक्खं ॥॥ अत्र इदं हार्दम्, :देव-द्रव्या-ऽऽदि धर्मशास्त्रानुसारेण लोक व्यवहारा-ऽनुसारेणाऽपि संसृष्टं श्राद्ध- यावद् देवा-ऽऽदि-ऋणम्, स-परिवार-श्राद्धा-ऽऽदेः मूर्ध्नि धना-5ऽदिकमऽपि अवतिष्ठते, सर्वं देवा-ऽऽदि तावद्- श्राद्धा-ऽऽदि-सत्कः सर्व-धना-ऽऽदि-परिग्रहः सत्कतया सु देवा-ऽऽदि-सत्कतया सु-विहितैः व्यवह्रियते, संसृष्टत्वात् । विहितै-र्व्यव हियते । यदाऽऽहुः- श्री-शत्रुनय-माहाऽऽत्म्येश्री-धनेश्वर-सूरि-पादाः ५ (पञ्चम-) सर्गे, :“यथाऽने विष-संसर्गो, दुग्धे काञिकसङ्गमः, तथाऽऽत्मनो धनेनोचैः संसर्गो गुरु-सम्पदः ॥(६२५)॥ “यथा- अन्ना-ऽऽदि *विष-संसर्गात्, तत्-सदृशं स्यात्, तथा,- अना-ऽऽभोगा-ऽऽदिना- देवा-ऽऽदि-द्रव्य-संसर्गात्, स्वकीयं धनम् तत्-स-दृशं भवति ।" इत्य-ऽर्थः ।" अतः, तद्-द्रव्यम् स-शूकेन प्राणा-ऽन्तेऽपि नैव भोक्तव्यम्, आगम-निषिद्धत्वात् । भोक्तव्यं च वक्ष्यमाण-विधिना विवेका-ऽऽदिना शुद्धं तद् । 7. [छुटक-विचार-पत्रेऽ निर्दिष्टेयं गाथा, पूर्वा-ऽऽचार्य-प्रणीता सम्भवति ।] :8. [जिन-द्रव्य-ऋणं यो धारयति, तस्य गृहे यः श्राद्धः जेमति, पापने परिलिप्यते । भिक्षा गृह्णन् यतिऽपि खलु (पापेन, परिलिप्यते । 9. काजिक - अम्ल-द्रव-द्रव्यम् ] छुटक-विचार-पत्रे डे० । विषा-ऽऽदि० डे०। Page #220 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૩] ૫. દોષદ્વાર – દેવદ્રવ્ય ભક્ષકને ત્યાં ન જમાય ↑ એ પ્રમાણે શાનદ્રવ્યની બાબતમાં પણ સમજી લેવું. ૐ એ પ્રમાણે સુ-સાધુઓએ પણ તેવી નિશ્રાના આહાર વગેરે પણ ન લેવા. છૂટક' પાનામાં કહ્યું છે કે— “દેવદ્રવ્યનો જે દેણદાર હોય, તેને ઘેર જે શ્રાવક જમે, તો તે પાપથી લેપાય છે, અને ભિક્ષા ગ્રહણ કરનાર સાધુ પણ (પાપથી લેપાય છે.)” 6 અહીં રહસ્ય એ છે કે ધર્મશાસ્ત્રને અનુસારે અને લોક-વ્યવહારને અનુસારે પણ “પરિવાર સહિત શ્રાવકને માથે જ્યાં સુધી દેવાદિકના દ્રવ્યનું દેણું ઊભું હોય છે, ત્યાં સુધી, શ્રાવક વગેરે સંબધી ધનાદિ સર્વ પરિગ્રહ દેવાદિ સંબંધી છે.” એમ સુવિહિત પુરુષો વ્યવહાર કરે છે. કેમ કે તે (દવાદિદ્રવ્ય)ની સાથે મિશ્રણ થયેલું હોવાથી (દેવાદિકનું દ્રવ્ય છે.) એમ ગણાય છે. ૯૬ આ વાત પૂજ્યપાદશ્રી ધનેશ્વરસૂરિજી મહારાજાશ્રીએ શ્રી શત્રુંજયમાહાત્મ્યના પાંચમા સર્ચમાં કહ્યું છે કે “જેમ અત્રમાં ઝેર ભળે, દૂધમાં જેમ છાશ (ખટાશ-મેળવણ) ભળે, એ પ્રકારે પોતાના ધનની સાથે (ઉચ્ચ) ગુરુઓની સંપત્તિનો સંસર્ગ સમજવો.” “વિષના સંસર્ગથી જેમ અનાજ વગેરે તેવું થઈ જાય છે, તે પ્રકારે અનાભોગ (અજાણપણું) વગેરે કારણોથી દેવાદિદ્રવ્ય સાથેના સંસર્ગથી પોતાનું ધન પણ તેના જેવું થઈ જાય છે.” એ ભાવાર્થ છે. ↑ આ કારણે, શ્રી આગમોમાં નિષેધ કરેલો હોવાથી સૂગવાળા (પાપથી ભય પામી દૂર રહેવા ઇચ્છનારા) એ પ્રાણાંતે પણ તેનો ઉપભોગ નહીં ક૨વો જોઈએ. પરંતુ શુદ્ધ એવા તેનો વિવેકાદિકે કરીને ભવિષ્યમાં કહેવાનો છે - તે વિધિએ કરીને વપરાશ કરવો જોઈએ. 8. 9. 7. [ આ ગાથા-જુદા જુદા વિચારના છુટક પાનામાં પણ જોવામાં આવે છે, અને તે પૂર્વાચાર્યોએ રચેલી હોય તેમ લાગે છે. ] આ ટિપ્પણીનો અર્થ ઉપર મૂળના અર્થ પ્રમાણે જ છે. કાંજી=પીવાનું પ્રવાહી-ખાટું બનાવેલું પાણી. Page #221 -------------------------------------------------------------------------- ________________ [गाथा-४३ ५ - दोषद्वारम् । देवद्रव्यभक्षकगृहे न जेमनीयः । अयं सार्वत्रिको इति मार्गा-ऽनुसारि सार्वत्रिकोऽयम् व्यवहारः मार्गा-ऽनुसारित्वेन सिद्धः । व्यवहारः । एतेनतद्-विरुद्धं प्ररूप- "संवत् १७४३ वर्षे वैशाख-सुदी ३ दिने कोई ए यन् पञ्चा-ऽङ्गी इम कहियं, जे, :- "पहिला देव-द्रव्य वापरियं छे, पछी, परम्परा-विरुद्ध तेहने घरि- संघ आहारा-ऽऽदि ग्रहे, तेहने दोष नहीं, जे भाषकतया निरस्तः । माटि देव-द्रव्य वावरवा- आंतरूं पडियुं छे । बीजं, वर्तमान-काले देवके द्रव्ये आहारा-ऽऽदिक निपज्या होय, ते संघ ने न कल्पे, तेथी देव-द्रव्यना वावरनारने जिहां सुधी संघे मिली संघ बहार नथी काढ्यो, तिहां सुधी, चतुर्विध-संघ ने आहारा-ऽऽदिक परिचय करतां दोष नथी।" इति पञ्चा-ऽङ्गी-परम्परा-विरुद्धं वदन पण्डितम्मन्यः कश्चित् निरस्तः । स्व-सन्मान-सत्कारा-5 एवं सत्यऽपि स्व-पूजा-ऽऽदि-लाभा-ऽर्थम्, ऽदिना वा पार्श्व-स्था-ऽऽदीनां चाऽनुवृत्या, यः उत्सूत्रं भाषते, पार्श्व-स्था-ऽऽदीनां तस्य दुर्लभ-बोधेः उदीर्य दर्शनमऽपि नोचितम् सताम्, दाक्षिण्यतया वा संसार-हेतुत्वात् । उत्सूत्र-भाषकस्य दर्शनस्याऽपि यदाऽऽहु :- मूल-शुद्धि-प्रकरणे- श्री-प्रद्युम्न-सूरयः, :त्यागोपदेशः । ..1°परिवार-पूअ-हेऊ, पासत्थाणं च अणुवित्तीए । जो ण कहेइ विसुद्धं, तं दुल्लह-बोहि जाण ॥" आवश्यक-भाष्येऽपि, :1'जो जिण-वयणुत्तिण्णं वयणं भासंति, जे उ मण्णंति । सम्म-द्दिट्ठीणं तद्-दंसणंऽपि संसार-बुड्डि-करं ॥॥॥ ४३ ।। 10. [परिवार - पूजा - हेतूना पार्श्वस्थानां चाऽनुवृत्या, यो विशुद्धं न कथयति, तं दुर्लभ-बोधिकं जानीहि ।] 11. [ये जिन-वचनोत्तीर्णं वचनं भाषन्ते, ये च मन्यन्ते, तेषां दर्शनमऽपि सम्यग्दृष्टीनाम् संसार-वृद्धि-करम् ।] Page #222 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૩] ૫. દોષાર – દેવદ્રવ્ય ભક્ષકને ત્યાં ન જમાય [ આથી કરીને, આ વ્યવહાર માર્ગાનુસારી તરીકે નક્કી થયેલો હોવાથી, સર્વ ઠેકાણે-સઘળીયે બાબતોમાં રાખવો જોઈએ. છે એમ (માગનુસારીપણાએ કરીને પણ સિદ્ધ) હોવાથી સંવત્ ૧૭૪૩ના વર્ષે વૈશાખ સુદ ૩ના દિવસે કોઈએ એમ કહ્યું કે “પહેલાં દેવદ્રવ્ય વાપર્યું છે, પછી તેને ઘેરથી સંઘ વગેરે આહાર ગ્રહણ કરે, તો તેનો દોષ લાગે નહીં. કેમ કે દેવદ્રવ્ય વાપરવામાં ઘણા વખતનું આતરું પડી ગયેલું હોય છે. બીજું વર્તમાન કાળમાં દેવદ્રવ્યથી ઉત્પન્ન થયેલો આહાર હોય, તે સંઘને ન કહ્યું, તેથી દેવદ્રવ્યના વાપરનારને સંઘે મળી સંઘ બહાર ન કર્યો હોય, ત્યાં સુધી ચતુવિધ સંઘને આહારાદિકનો પરિચય (ઉપયોગ) કરવામાં દોષ નથી.” પોતાને પંડિત માનનાર પંચાંગી અને પરંપરાથી વિરુદ્ધ આ પ્રમાણે બોલનારની વાત ટકી શકતી નથી. (ખોટી ઠરે છે.). છે આ પ્રકારે હોવાથી, પોતાની પૂજા વગેરે મેળવવા માટે, અને પાસત્થા વગેરેને રાજી રાખવા માટે, જે ઉત્સુત્ર બોલે છે, તેવા દુર્લભ બોધિનું દર્શન પણ સામે જઈને કરવું સજ્જન પુરુષોને યોગ્ય નથી. કેમ કે તે પણ સંસારનું કારણભૂત બની જાય છે. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ મૂળશુદ્ધિપ્રકરણમાં કહે છે કે “પોતાના પરિવારના સત્કાર વગેરે માટે, અને પાસસ્થાઓને રાજી રાખવા માટે, જે શુદ્ધ ધર્મ કહેતો નથી, તેને દુર્લભ બોધિ જાણી લેવો.” આવશ્યકભાષ્યમાં પણ કહ્યું છે કે જેઓ જિનેશ્વર ભગવાનના વચનથી અસંગત વચન બોલે છે, અને જેઓ તે માને છે, તેનું દર્શન કરવું, તે પણ, સમ્યગુષ્ટિ જીવોને સંસારની વૃદ્ધિનું કારણ થાય છે” 10, 11. ટીપ્પણીનો અર્થ ઉપર આવી જાય છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ९८ [ गाथा-४४ ५ - दोषद्वारम् । धर्मनिन्दा-निवारणम् । द्वारोप-संहारः। अथ, उपसञ्जिहीषुराऽऽह, :तम्हा-सव्व-पयत्तेणं- तं तं कुजा विअक्खणो । जेण-धम्मस्स खिंसं तु, ण करेइ अ-बुहो जणो ॥४४॥ [श्राद्ध-दिन-कृत्ये गाथा; १६४] "तम्हा० त्ति, व्याख्याअर्हच्-छासनस्य तस्मात्, सर्व-शक्त्या विवेकिभिः तथा तथा प्रवर्तितव्यम्, प्रभावनां प्रवर्त यथा यथा- अर्हच्-छासनस्य प्रशंसाम् बालोऽपि तनुते । । इति-गाथा-ऽर्थः । शासन-प्रभावनायाश्च तीर्थ-कृत्त्वा-ऽऽदि-फलत्त्वात् । उक्तं च" 'अ-पुब्ब-णाण-गहणे, सुअ-भत्ती, पवणये पभावणया । एएहिं कारणेहिं तित्थ-यरत्तं लहइ जीवो ॥ ॥" येत् । जैन-शासनस्य प्रभावनाया स्तीर्थ-करत्वा-55 दिक-फलम् । तथा, "भावना मोक्ष-दा तस्य स्वा-ऽन्ययोश्च प्रभावना।" इति "प्रभावना च- स्व-तीर्थोनति-हेतु-चेष्टा-सु प्रवर्तना-ऽऽत्मिका ।" इति-यावत् ॥४४॥ ॥ इति समाप्तं पञ्चमं दोष द्वारम् ॥ 1. [अपूर्व-ज्ञान-ग्रहणम्, श्रुत- भक्तिः , प्रवचने प्रभावना एतैः कारणैर्जीवः तीर्थ-करत्वं लभते । ] 2. [तस्य भावनामोक्ष-दा, प्रभावना च स्वा-ऽन्ययोश्च [मोक्ष-दा] । 3. [“स्वोन्नति-हेतु-चेष्टासु, तीर्थोन्नति-हेतु-चेष्टासु च प्रवर्तना-स्व-रूपा- प्रभावना भवति ।" इत्य-ऽर्थः] ||४४॥ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ગાથા-૪૪]. પ. દોષકાર – ધર્મનિંદા ન થવા દેવી $ હવે, (દોષદ્વારનો) ઉપસંહાર કરે છે - ૪૩ तम्हा-सव्व-पयत्तेणं-तं तं कुजा विअक्खणो । जेण-धम्मस्स खिंसं तु, ण करेइ अ-बुहो जो ॥४४॥ [શ્રા.દિ..ગા.૧૬૪. “માટે, વિચક્ષણ પુરુષે સર્વ પ્રયત્નપૂર્વક તે તે કરવું જોઈએ, કે જેથી અબુધ લોક જૈનશાસનની નિંદા તો ન જ કરે.” ૪૪ તા” ત્તિ / ચોળી “માટે, વિવેકી પુરુષોએ સર્વ શક્તિથી તે તે રીતે વર્તવું જોઈએ. કે જેથી, અરિહંત ભગવાનના શાસનની બાળ (જીવો) પણ નિંદા ન કરે, પરંતુ) તે તે રીતે પ્રશંસા કરે- ફેલાવે. એમ ગાથાનો અર્થ છે. છે કેમ કેશ્રી જૈન શાસનની પ્રભાવના કરવાથી તીર્થંકરપણું વગેરે ફળો પ્રાપ્ત થાય. કહ્યું છે કે “નવું નવું (સમ્યગુ) જ્ઞાન ગ્રહણ કરવું. શ્રુતજ્ઞાનની ભક્તિ કરવી, અને જૈન શાસનની પ્રભાવના કરવી. એ કારણોથી જીવ તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે.” ભાવના તો તેને મોક્ષ આપનારી છે. અને પ્રભાવના તેને અને બીજાને પણ મોક્ષ અપાવનારી છે.” (એમ સમજવું) પ્રભાવના એટલે પોતાની અને જૈનશાસનની ઉન્નતિ કરવારૂપ પ્રવૃત્તિઓમાં સારી રીતે પ્રવૃત્તિ કરવારૂપ હોય છે. ત્યાં સુધીનો અર્થ (ભાવાર્થ) સમજવો છે. ૪૪ ૫. દોષદ્વાર સમાપ્ત 1 અને 2 નંબરની ટિપ્પણીનો અર્થ મૂળ અર્થ પ્રમાણે છે. 3. પોતાની ઉન્નતિમાં કારણભૂત પ્રવૃત્તિમાં અને શાસનની ઉન્નતિમાં કારણભૂત પ્રવૃતિમાં પ્રયત્નશીલ રહેવું, તે પ્રભાવના કહેવાય છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ६ - प्रायश्चितद्वारम् । आलोचनया दोषशुद्धिः । [गाथा-४५ ॥६ - प्रायश्चित्तद्वाम् ॥ अथ, आलोचनया दोष-शुद्धिमाऽऽह, :पक्खिय-चाउम्मासिय,* आलोयण णियमओ य दायव्वा । 'गहणं अभिग्गहाण य, पुव्व-'गाहिए णिवेएउं ॥४५॥ पञ्चाशक- १५, गाथा, १०] "पक्खिय०" त्ति, व्याख्याचशब्दात् वार्षिक्या" -ऽऽदिका-ऽऽलोचना कार्या । आवश्यक-निर्युक्त्य-ऽनुसारेणपक्षा-*ऽऽद्य-ऽन्ते पाप-भीरुणा गुरोः पुरतः सामान्यतोऽपि नियमाद् आलोचना दातव्यैव । ततः परं प्रायः प्रतिक्रमणं कार्यम् । तथा सति, प्रायश्चित्त-विधिना शोध्यमानो भव्यः __ आदर्श इवोज्ज्वलः स्याद्, अन्यथा, अति-काल-व्यवधानेन रोगा-ऽऽदि-चतुष्क वद् वर्धमानाः सूक्ष्मा अपि गुण-घाति -दोषाः अ-प्रतिकार्या स्यः, 1. [तथा ग्रहणं च उपादानं विधेयम् अभिग्रहाणाम् नियमानाम् च-समुच्चया-ऽर्थो योजितश्च पूर्व-गृहीतान् प्राग् उपात्तान् निवेद्य गुरोराख्याय (पञ्चाशक-१५, गाथा० १०-वृत्तिः] 2. “रोग-व्रण-व्याज-धन-शत्रु-पाप" इति उत्तिष्ठमाना इमे नोपेक्ष्याः । 3. “रोग-व्याज-ऋण-शत्रु० । डे० "रोग-व्रण-व्याज-धन-शत्रु-अग्नि-पाप" इति उत्तिष्ठ० आ० । * से० । + ग० । % वार्षिकी । x ऽपि । # पक्षा-5ऽदौ। @ डे० प्रतौ नाऽस्ति । Page #226 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫] ૬. પ્રાયશ્ચિત્તદ્વાર – આલોચનાથી દોષશુદ્ધિ ૯૯ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર # આલોચનાએ કરીને દોષની શુદ્ધિ કરવાનું હવે જણાવે છે पक्खिय-चाउम्मासिय आलोयण णियमओ य दायब्वा । 'गहणं अभिग्गहाण य, पुव-गाहिए णिवेएउं ॥४५॥ [પંચાશક-૧૫. ગા.-૨૦] પાક્ષિકમાં અને ચોમાસામાં અવશ્ય આલોચના દેવી આપવી જોઈએ. પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહોનું નિવેદન કરીને અભિગ્રહો પણ ગ્રહણ કરવા જોઈએ.” ૪૫ “વિચ૦”| ચાડ્યા? ચ શબ્દથી વાર્ષિક વગેરે આલોચના કરવી. * શ્રી આવશ્યક નિર્યુક્તિને અનુસારેપક્ષ વગેરેને અંતે=પાપભીરુ આત્માએ સામાન્યથી પણ ગુરુ પાસે આલોચના અવશ્ય દેવી જ જોઈએ. જે પ્રતિક્રમણ પ્રાયઃ ત્યાર પછી કરવું જોઈએ. તેમ કરવાથી પ્રાયશ્ચિત્ત વિધિથી શુદ્ધ થતો ભવ્ય આત્મા આરીસાની પેઠે ઊજળો થાય છે. જો તેમ કરવામાં ન આવે, તો વચ્ચે ઘણો વખત વીતી જવાથી રોગાદિ 3ચારની પેઠે ગુણોનો નાશ કરનારા સૂક્ષ્મ એટલે કે નાના નાના દોષો પણ વધી ગયા પછી દૂર કરવા અશક્ય બની જાય છે. 1. [ગ્રહણ=ઉપાદાન કરવું. સ્વીકાર કરવો, આચરણ યોગ્યનું આચરણ કરવું. અભિગ્રહોનું નિયમોનું. રસમુચ્ચય અર્થમાં વાપરેલો છે. પહેલા ગ્રહણ કરેલાગુરુ મહારાજને જણાવીને, પંચાશક ૧૫. શ્લોક ૧૦ ની વૃત્તિ “રોગ, ગુમડું વ્યાજ, ધન, શત્રુ અને પાપ એને ઉત્પન્ન થતાં જ (દબાવવા), તેને ઉપેક્ષિત ન કરવા.” 3. “રોગ, વ્યાજ, દેવું અને શત્રુ”- ડo) રોગ, ગુમડું વ્યાજ, ધન, શત્રુ, અગ્નિ અને પાપ એ બધાને ઉત્પન્ન થતાં જ [દબાવવા, તેની ઉપેક્ષા ન કરવી.” આ0] Jail Yucation International Page #227 -------------------------------------------------------------------------- ________________ १०० ६ - प्रायश्चितद्वारम् । आलोचन-विधिः । [ गाथा-४६ यतः श्रूयते भगवत्या-ऽऽदौ "अना-ऽऽलोचित- अ-प्रतिक्रान्त-कर्माणः तुच्छमेव फलं, लभन्ते ।" अतः, "विशेष-दोष-सम्भव-समय एव आलोचना-पूर्वम् गुरुतः प्रायश्चित्तं ग्राह्यम्" इति तत्त्वम् ॥४५॥ तद्-विधिश्च श्राद्ध-जीत-कल्प पञ्चाशका-ऽऽदेर्दय॑ते, :*एत्थं पुण एस विही, :-अरिहो, 'सु-गुरुम्मि, "दलइ अ, कमेण, । आ-सेवणा-ऽऽइणा खलु, सम्मं दवा- ऽऽइ-सुद्धस्स ॥४६॥ ___[पञ्चाशक- १५-गाथा, ८]. "एत्थं पुण एस०" त्ति, व्याख्या अत्र आलोचनायाः एषः वक्ष्यमाणः विधिःबोध्यः । । तद् यथा, :(१) अर्हः- आलोचकः (२) सु-गुरौ-छेदोक्त-गुणोचिते आलोचना-ऽऽचार्ये आलोचनाम्(३) ददाति(४) क्रमेण- आनुपूर्व्या, ___ "किंविधेन तेन ?" आ-सेवना-ऽऽदिना, आदि-शब्दात्-आलोचना-क्रम-ग्रहः, "आ-सेवना-क्रमेण “आलोचना-क्रमेण च" इत्य-ऽर्थः । तथा, (५) सम्यक्- यथावत्, आकुट्टिका-ऽऽदि-भाव-प्रकाशनतः * इत्थं मु०। + अरिहम्मि। * दलयति । # दिणा । % शुद्धए । @ अh-आलोचना-5ऽचार्ये डे० । Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧OO ગાથા-૪૬] ૬. પ્રાયશ્ચિત્તદ્વાર – પ્રાયશ્ચિતવિધિ ૧૦૦ શ્રી ભગવતી સૂત્ર (વૃત્તિ) વગેરેમાંથી સાંભળવામાં આવે છે, કે “જેઓ કમના આલોચના અને પ્રતિક્રમણ કરતા નથી, તેઓ ક્રિયાનું ફળ તુચ્છ મેળવે છે. (ક્રિયાનો બરાબર લાભ મેળવી શકતા નથી.) છે આ કારણે “વિશેષ દોષોનો સંભવ જણાય ત્યારે આલોચનાપૂર્વક શ્રી ગુરુમહારાજ પાસેથી પ્રાયશ્ચિત્ત લેવું જોઇએ.” એ રહસ્ય છે. ૪૫ શ્રી શ્રાદ્ધજીતકલ્પ અને શ્રી પંચાશક વગેરેમાંથી તે પ્રાયશ્ચિત)નો વિધિ બતાવવામાં આવે છે. - ધં પુખ સ વિદી, -મરિદો, સુખ , , , ગા-સેવા-sizળા ઉછુ, સમં હવા-ss- સુસ્ત ૪દ્દા પંચાશક-૧૫. ગા.-૮). અહીં, એ (નીચે પ્રમાણે) વિધિ બતાવવામાં આવે છે, પ્રાયશ્ચિત્તને યોગ્ય, (જીવ) આસેવના વગેરેનાં અનુક્રમે, સારી રીતે, દ્રવ્યાદિની શુદ્ધિ પૂર્વક સદગુરુને આલોચના આપે છે.” ૪૬ “પ્રત્યે પુખ સં” | શાળા3 નીચે પ્રમાણે આલોચનાનો વિધિ અહીં સમજવો. કે તે આ પ્રમાણે છે(૧) યોગ્ય=આલોચના કરનાર. (૨) ગુરુ વિષે છેદ શાસ્ત્રોમાં કહેલા ગુણોયુક્ત આલોચના કરાવનાર ગુરુ આગળ આલોચના (૩) આપે છે. (૪) ક્રમે કરીને અનુક્રમો પૂર્વક “કેવા અનુક્રમોએ કરીને ?” દોષ સેવવા વગેરેના અનુક્રમોએ કરીને, આદિ શબ્દથી આલોચનાનો પણ અનુક્રમ સમજી લેવો. એટલે કે“આસેવના ક્રમે કરીને અને આલોચના ક્રમે કરીને.” (૫) તથા, સારી રીતે આફ્રિકા વગેરે મનના ભાવ બરાબર સારી રીતે સ્પષ્ટ કરવાપૂર્વક, Page #229 -------------------------------------------------------------------------- ________________ १०१ ६ - प्रायश्चितद्वारम् । अर्हद्वारम् । [ गाथा-४७-४८ तथा, (६) 'द्रव्या-ऽऽदि-शुद्धौ सत्याम्, “प्रशस्तेषु द्रव्या-5ऽदिषु' इत्य-ऽर्थः ॥४६।।। अथ, अर्ह-द्वारम् विवृणोति, :संविग्गो उ, अ-माई मइमं, कप्प-ट्ठिओ, अणा-ऽऽसंसी । पण्णवणिनो, सड्डो, आणा-ऽऽयत्तो, दुक्कड-तावी ॥४७॥ तविहि-समुस्सुगो खलु, अभिग्गहा-ऽऽसेवणा-ऽऽइ-लिंग-जुओ । आलोयणा-पयाणे जुग्गो, भणिओ जिणिंदेहिं ॥४८॥ (जुम्म) [पञ्चाशक- १५ गा०- १२-१३] "संविग्ग०" त्ति, "तबिहि-समुस्सुगो०" त्ति, व्याख्यासंविग्नः"संसार-पराङ्-मुखत्वादेव आलोचना-प्रदाने योग्यः' इत्य-ऽर्थः । तस्यैव *दुष्कर-करणा-ऽध्यवसायित्वात्, "सु-करं च आलोचना-ऽऽदानम्, यदाऽऽह3"अवि राया चए रजं, ण य दुचरियं कहइ।" [पञ्चाशक-टीका] १ तथा, अ-मायी- अ-शठः, मायावी हि यथावद् दुष्कृतं वक्तुं न शक्नोति । २. मितिमान्-विवेकी, तद-ऽन्यो हि आलोचना*-ऽऽदि-स्व-रूपमेव न जानाति । ३. 1. [आदि-पदेन क्षेत्र-काल-भाव-शुद्धिज़ैया ।] 2. दुष्करम् । 3. [यद्यपि राजा राज्यं त्यजेत्, न च दुश्चरितं कथयति ।] । * जुत्तो। + भणितो डे० । x दुष्करणा-5-करणा ० । पु० % दुष्करं * आलोचनीयाऽऽदि । Page #230 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૭-૪૮] ૬. પ્રાયશ્ચિતદ્વાર – આલોચના યોગ્ય આત્મા ૧૦૧ (૬) 'દ્રવ્ય વગેરેની બરાબર શુદ્ધિ રાખીને, એટલે કે- “ વ્યાદિક પણ ઉત્તમ હોવા જોઈએ.” ૪૬ | હવે, (પહેલું) અર્વ એટલે યોગ્ય દ્વારનું વિવરણ કરવામાં આવે છે - સિંવિધ ૩, મારૂં, માં, -ફિગો, મણ-ssiણી પળો , સો, બાળ-ડયો, ફુડ-તાવી જણા તવિદિ સમુસુમો કુતુ, માહા-Ssસેવા-5sz-ર્તિા-નુમો . आलोयणा-पयाणे जुग्गो, भणिओ-जिणिंदेहिं ॥४८॥ (जुम्म) પંચાશક-૧૫. ગા. ૧૨-૧૩] “સંવિગ્ન-વૈરાગી, માયા કપટ વગરનો, વિવેકી, આચાર પાળવામાં દઢસ્થિર, લાલચ વગરનો, સમજાવી શકાય એવો, શ્રદ્ધાળુ, આત્મામાં વશવર્તી, પાપથી દુઃખી રહેનારો, આલોચના વિધિ માટે તત્પર, અભિગ્રહનું પાલન કરવા વગેરેનાં ચિહ્નો ધરાવનાર, હોય, તેને શ્રી જિનેશ્વર ભગવંતોએ આલોચના દેવાને યોગ્ય કહ્યો છે.” ૪૭, ૪૮. “વિશો” “તશ્વિહિ'' રિા ચાડ્યા ૪ ૧. સંવિગ્ન=એટલે કે “સંસારથી વિરક્ત હોવાને લીધે આલોચના દેવામાં યોગ્ય હોય છે.” એવો જ આત્મા દુષ્કર કામો પાર પાડવાની મનોવૃત્તિ ધરાવતો હોવાથી તેને આલોચના લેવાનું સહેલું થાય છે. કહ્યું છે કે“રાજા રાજ્ય છોડી શકે છે, પણ પોતાનું દુશરિત્ર કહી શકાતું નથી.” ૨. તથા, માયારહિત એટલે કે કપટ વગરનો. કપટી માણસ પોતાનું દુષ્કૃત્ય, જે રીતે-ખરેખરી રીતે એ હોય, તે રીતે કહી શકતો નથી. ૩. બુદ્ધિશાળી એટલે વિવેકી. વિવેક વગરનો હોય, તે આલોચનાદિકનું સ્વરૂપ પણ જાણતો નથી હોતો. 1. આદિ શબ્દથી-ક્ષેત્ર, કાળ અને ભાવની શુદ્ધિ પણ સમજી લેવી.] 2. મુશ્કેલી ભરેલું. 3. જો કે રાજા, રાજ્ય છોડવા તૈયાર થઈ જાય, પરંતુ પોતાનું પાપ પ્રકાશવા તૈયાર ન થાય.] Page #231 -------------------------------------------------------------------------- ________________ १०२ ६ - प्रायश्चितद्वारम् । अर्हद्वारम् । [गाथा-४७-४८ तथा, कल्पस्थितः- स्थविरा-ऽऽदि-कल्पा-ऽवस्थितः, अथवा, श्राद्ध-समाचारी व्यवस्थितः । तद-ऽन्यस्य हि अतिचार-विषया जुगुप्सैव न स्यात् । ४ 1 अना-ऽऽशंसी- आचार्या-ऽऽद्या-ऽऽराधना-ऽऽशंसा-रहितः, सांसारिक-फला-ऽन-ऽपेक्षो वा । आशंसिनो हि समग्रा-ऽतिचारा-ऽऽलोचना-ऽसम्भवात्, आशंसाया एव अतिचारत्वात् । ५. प्रज्ञापनीयः- 'त्यक्त-हठः, गुरु-पारतन्त्र्यात्- सुखा-ऽवबोध्यः । तद-ऽन्यो हि स्वा-ऽऽग्रहात्, अ-कृत्य-विषयात् न निवर्तते । ६. श्राद्धः-श्रद्धाऽऽलुः, स हि गुरूक्तां शुद्धिं श्रद्धत्ते । ७. आज्ञा-ऽऽयत्तः- आप्तोपदेश-वर्ती, स हि प्रायः अ-कृत्यं न करोत्येव । ८. "दुष्कृतेन- अतिचारा-ऽऽ-सेवनेन तप्यते-अनुतापं करोति' इत्येवंशीलः, दुष्कृत-तापी, *स एव हि- यथावत् तान् आलोचयितुं शक्नोति । ९ + तद्-विधि-समुत्सुकः- आलोचना-विधि-तत्पर एव, स हि तद-5-विधिं प्रयत्नेन परिहरति । १० तथा, अभि-ग्रहा-ऽऽसेवना-ऽऽदिभिः द्रव्या-ऽऽदि-नियम- विधान विधापना ऽनुमोदना-प्रभृतिभिः, लिङ्गैः-आलोचना-योग्यता-लक्षणैः युतः ।११ 3. जात-समाप्त-कल्पा-ऽऽदि-व्यवस्थितः । [पञ्चाशक-वृत्तिः) + नाऽस्तीदं डे० प्रतौ । x कल्प-व्यवस्थितः । * स हि तदाऽऽलोचयितुम् डे० । Page #232 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૭-૪૮] ૬. પ્રાયશ્ચિતદ્વાર – આલોચના યોગ્ય આત્મા ૧૦૨ | ૪. કલ્પમાં રહેલો એટલે કે સ્થવિર વગેરે કલ્પમાં રહેલો. અથવા શ્રાદ્ધ એટલે શ્રાવકની સામાચારીમાં વ્યવસ્થિત રીતે રહેતો હોય. જે એવો ન હોય. તેને અતિચારોથી મનમાં દુઃખની લાગણી ન હોય. (એટલે કે અતિચારોનો ગભરાટ પ. અનાશંસી =એટલે કે લાલચ વગરનો. આચાર્ય વગેરેની આરાધનાથી કોઈ પણ જાતની (દુન્યવી) લાલચ ધરાવનાર ન હોય. લાલચ રાખનાર માટે સર્વ અતિચારોની આલોચના અસંભવિત હોય છે. લાલચ પણ અતિચાર રૂપ જ છે. છે . સમજાવવા યોગ્ય=એટલે કે હઠાગ્રહ વગરનો હોય, ગુરુને આધીન રહેતો હોવાથી તે સહેલાઈથી સમજાવી શકાય તેવો હોય છે. તે સિવાયનો એટલે કે હઠાગ્રહી પોતાના આગ્રહમાં દઢ રહી, અકાર્ય કરવાથી અટકતો નથી. ૭. શ્રાદ્ધ=એટલે કે શ્રદ્ધાળુ. એવો જ આત્મા ગુરુએ કહેલી શુદ્ધિ ઉપર શ્રદ્ધા-વિશ્વાસ રાખે છે. ? ૮આજ્ઞાને આધીન =એટલે કે હિતસ્વી પુરુષોના ઉપદેશ પ્રમાણે ચાલનાર. એવો જ આત્મા ઘણે ભાગે પાપ કરતો નથી. ૯. દુષ્કૃત-તાપી એટલે કે “અતિચાર સેવવા રૂપ દુષ્કૃત્યથી, તપે એટલે કે પશ્ચાત્તાપ કરે.” તે દુષ્કૃત-તાપી. એવો જ આત્મા બરાબર રીતે અતિચારોની આલોચના કરી શકે છે. ૧૦. તેની વિધિમાં સમુત્સુક=એટલે કેવિધિપૂર્વક આલોચના કરવામાં બરાબર સાવધાન હોય. એવો જ આત્મા આલોચનાની અવિધિનો સાવધાનીપૂર્વક ત્યાગ રાખી શકે છે. રે ૧૧. અભિગ્રહનું પાલન કરવા વગેરે નિશાનીઓથી યુક્ત. 3. જાત કલ્પ, સમાપ્ત કલ્પ વગેરેમાં વ્યવસ્થિત રીતે વર્તન કરનાર. પિચાશક વૃત્તિ). Page #233 -------------------------------------------------------------------------- ________________ १०३ ६ - प्रायश्चितद्वारम् । आलोचना-गुरुद्वारम् । [गाथा-४९ *ईदृग् भव्यः आलोचना प्रदाने योग्यः- अर्हः भणितः जिनैः। इति गाथाद्वयार्थः ॥४७-४८॥ अथ, आलोचना-गुरु-द्वारम् विवृणोति, :आयारवमोहारव, ववहारु बीलए, पकुव्वा य । अ- परिस्सावी, णिज्जव, अ-वाय-दंसी गुरु भणिओ ॥४९॥ [पञ्चाशक १५-गाथा-१४] "आयार०ति", व्याख्या1 आचारवान्-ज्ञाना-ऽऽ-सेवाभ्याम् ज्ञाना-ऽऽद्या-ऽऽचार-युक्तः । अयं हि गुणित्वेन श्रद्धेय-वाक्यो भवति । १ तथा, %अवधारवान् आलोचकोक्ता-ऽपराधानाम् अवधारणम्, तद्वान् । अयं हि सर्वा-ऽपराधानाम्-यथावद् 'धारणा-समर्थो भवति।२ तथा, व्यवहारवान्आगमश्रुतआज्ञाधारणाजीत व्यवहार-ऽन्यतर-युक्तः, 1. शुद्धि-दान समर्थो भवति । [पञ्चाशक-वृत्तिः] * यः, सः + रोव्वी० x णिज्जव, अवाय-दंसी, अ-परिस्सावी य बोधव्वो डे० । % अवधारः डे० । Page #234 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯] દ. પ્રાયશ્ચિતત્કાર – પ્રાયશ્ચિતદાતા ગુરૂ ૧૦૩ દ્રવ્યાદિનો નિયમ કરવો, કરાવવો અને અનુમોદના કરવી, વગેરે આલોચનાને યોગ્ય લિંગોથી એટલે કે નિશાનીઓથી યુક્ત હોય. છે આવો ભવ્ય આત્મા આલોચના દેવામાં યોગ્ય એટલે અહિં શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યો છે. ૪૭, ૪૮. જે હવે, આલોચનાના ગુરુદ્વારનું વિવરણ કરે છે, ગયારમો(, ગો)રાવ, વવદા(૨-)વીર, પશુવી જ ! સ-પરિસાવી, શિવ, ગ-વાય-વંતી ગુરુ મળશો ? પંચાશક-૧૫. ગા.-૨૪] “આચારવાળા, અવધારણશીલ એટલે કે સારી યાદશક્તિવાળા, વ્યવહારના જ્ઞાતા, લાનો ત્યાગ કરાવનાર, સારી રીતે શુદ્ધિ કરાવનાર=પ્રકુર્તી, અપરિશ્રાવી, નિર્યાપક, અપાયદર્શી એટલે ભવિષ્યની મુશ્કેલીઓ જાણનાર, હોય, તેને (આલોચના દેવા લાયક) ગુરુ તરીકે કહ્યા છે.” ૪૯ “ગાયR૦” રિા ચાળા ? ૧. આચારવાળા=જ્ઞાનવંત અને આસેવના એટલે કે આચારના પાલન વડે કરીને, જ્ઞાનાદિ (પાંચ) આચારોથી યુક્ત હોય, આવા જ ગુરુ ગુણી હોવાથી, તેમનું વાક્ય શ્રદ્ધાપાત્ર બની રહે છે. ૪ ૨. અવધારણવાળા= આલોચક (પોતાના) કહેલા અપરાધોને બરાબર યાદ રાખનાર. આવા જ ગુરુ દરેકે દરેક અપરાધો બરાબર યાદ રાખવામાં સમર્થ થાય છે. * ૩. વ્યવહારવાળા= એટલે કે૧. આગમ વ્યવહાર, ૨. શ્રત વ્યવહાર, ૩. આજ્ઞા વ્યવહાર, ૪. ધારણા વ્યવહાર, ૫. જીત વ્યવહાર, એ પાંચમાંથી કોઈપણ વ્યવહારમાં રહેલા હોય. 1. શુદ્ધિ આપવામાં સમર્થ હોય છે. [પંચાશક વૃત્તિ] Page #235 -------------------------------------------------------------------------- ________________ १०४ ६ - प्रायश्चितद्वारम् । आलोचना- गुरुद्वारम् 1 स च यथावद् शुद्धि-करण-समर्थो भवति । सम्प्रति पञ्चमो मुख्यः । ३ तथा "अप - व्रीडयति = लज्जया अतिचारान् गोपायन्तम् उपदेश-विशेषैः वि-गत - लज्जं करोति" इति अप - व्रीडकः । अयं हि आलोचकस्य अत्य - ऽन्तमुपकारको भवति । ↑ "आलोचिता-ऽतिचाराणाम् प्रायश्चित्त-प्रदानेन शुद्धिम् प्रकर्षेण कारयति" इत्येवं शीलः, प्र-कुर्वी । “आचारवत्त्वा-SS दि-गुण-युक्तोऽपि कश्चित् शुद्धि-दानं नाऽभ्युपगच्छति" इति, एतद् व्यवच्छेदा-ऽर्थम् “प्रकुर्वी" इत्युक्तम् ५ 1 तथा, न परिश्रवति = आलोचकोक्तमS - कृत्यम् अन्यस्मै ' न निवेदयति" इत्येवं - शीलः, अ-परिश्रावी । तद - Sन्यो हि आलोचकानाम् लाघव-कारी स्यात् । ६ 1 निजवत्ति- “निर्यापयति- निर्वाहयति" इति निर्यापकः, “यः यथा समर्थः, तस्य तथा प्रायश्चित्तं दत्ते ।" इत्य- ऽर्थः । ७ 1 तथा, " अपायान्- दुर्भिक्ष- "दुर्बलत्वा ऽऽदिकान् ऐहिकापायान् अन-ऽर्थान् पश्यति, अथवा, दुर्लभ - बोधिकत्वाऽऽदि 'कान् अपायान् सा- Sऽतिचाराणां दर्शयति" इत्येवं शीलः, अपाय-दर्शी, अत एव, अयम् आलोचकस्योपकारी । ८ उपलक्षणात् [ गाथा- ४९ गीता -ऽर्थत्व परोपकारोद्यतत्वअनुमापकत्व' 2. [ पञ्चाशक - १५, गाथा- १५] 3. भावानुमानवान् (पञ्चाशक- वृत्तिः) । * दुर्लभ० । + पार-लौकिकान् । - Page #236 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯] ૬. પ્રાયશ્ચિતકાર – પ્રાયશ્ચિતદાતા ગુરૂ ૧૦૪ આવા ગુરુ બરાબરની શુદ્ધિ કરાવવામાં સમર્થ થાય છે. વર્તમાન કાળે પાંચમો (જીત) વ્યવહાર મુખ્ય છે. ૪. લજ્જા દૂર કરાવનાર - અપવ્રીડક એટલે કે, શરમથી પોતાના દોષો છુપાવતો હોય, તેને સુંદર ઉપદેશ આપીને, પોતાના દોષો કહેવાની શરમ છોડાવી દેનાર હોય છે. આવા જ ગુરુ આલોચના કરનારને ઘણા જ ઉપકારી થાય છે. પ. પ્રકુર્તી=અતિચાર દોષોની આલોચના કર્યા પછી, પ્રાયશ્ચિત દેવાપૂર્વક ઉત્તમ પ્રકારની શુદ્ધિ કરાવે, તે ગુરુ પ્રકુર્તી કહેવાય. આચારશીલપણું વગેરે ઉપર જણાવેલા) ગુણો ધરાવવા છતાં, કોઈ (ગુરુ મહારાજ) શુદ્ધિ એટલે પ્રાયશ્ચિત્ત દેવાનું સ્વીકારતા નથી હોતા. તેનાથી જુદાપણું બતાવવા માટે પ્રકુર્વ ગુણ બતાવવામાં આવ્યો છે. ૬. અપરિશ્રાવી= આલોચના કરનારે કહેલાં (પોતાનાં) અપકૃત્યો બીજા કોઈને ન જ જણાવે. એવા (દઢ ગુરુ) અપરિશ્રાવી કહેવાય છે. આ સિવાયના હોય, તે (તેનાં અપકૃત્યો) બીજાને જણાવી દેવાથી, તેને (લોકમાં) હલકો પાડી નાંખે છે. (દોષ બહાર પડવા ન દે, ગુપ્ત રાખે.) ૨૭. નિર્યાપક=બરાબર નિર્વાહ કરે, એટલે કે “જેની જે પ્રમાણે શક્તિ હોય, તેને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે છે.” એ અર્થ છે. ( ૮. અપાયદર્શ=એટલે કે, અપાયોને જોનાર. અપાયો એટલે કે, દુકાળ, દુર્લભપણું વગેરે, આ લોકના અનર્થોને જાણે, અથવા અતિચાર દોષવાળા જીવોને ભવિષ્યમાં દુર્લભ-બોધિપણું વગેરે થતાં નુકસાનો સમજાવે, તે અપાયદર્શી. એટલા જ માટે આ નવા ગુરુ) આલોચના કરનારના ઉપકારી બને છે. ૪ ઉપલક્ષણથીગીતાર્થપણું, પરોપકાર કરવામાં તત્પરપણું, માપી લેવાની અનુમાન કરવાની-કુશળતા, 2. પિચાશક - ૧૫ ગાથા - ૧૫] 3. મનના અભિપ્રાયનું અનુમાન કરી શકનાર, પિંદરમાં પંચાશકની વૃત્તિ.] Page #237 -------------------------------------------------------------------------- ________________ १०५ ६ - प्रायश्चितद्वारम् । आलोचना-गुरुद्वारम् । [ गाथा-५० अ-मायित्वा-ऽऽदीनाम् अन्येषामऽपि गुणानां ग्रहः । तत्र अधि-गत-निशीथा-ऽऽदि-श्रुत-धारित्वम् गीता-ऽर्थत्वम्, “पर-चेतसाम् इङ्गिता-ऽऽदिभिर्निश्चायकत्वम्" इति । + एवमा-ऽऽदि-गुणैः प्रायश्चित-दाना-ऽो गुरुभणितो जिनैः । एषु आचारवत्त्वा-ऽऽदि-गुणाः, आलोचना-गुरोरुपलक्षणम्, तेन "शुद्धि-दायकत्वे सति, गीता-ऽर्थत्वं च तल-लक्षणं सम्पन्नम्" । तेन, “पार्श्व-स्था-ऽऽदयोऽपि *तद्-गुरुत्वेन लक्ष्याः स्युः ।" अतः प्रायः “उत्तर-गुण-कलाप-शून्यो हि न शुद्धि-करण-क्षमः" । इत्य-ऽर्थः । + एवं सति, "जघन्यतः एवमाऽऽदि-गुणः, उत्कर्षतः षट्-त्रिंशदा-ऽऽदि-गुणो, गुरुर्बोध्यः" इति तत्वम् ॥४९॥ अथ, आलोचना-ऽऽचार्यम् उत्सर्गा-ऽपवादाभ्यामाऽऽह, :आयरिया-ऽऽई स-गच्छे, संभोइअ, इअर, गीय-पासत्थे, । सा-'रूवी, पच्छा-कड, देवय, पडिमा, अरिह, सिद्धो ॥५०॥ * + तद-5-गुरुत्वेन । मु० सा- रूवा। छा० मु० Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ગાથા-૫૦]. ૬. પ્રાયશ્ચિતકાર – પ્રાયશ્ચિતદાતા ગુરુ સરળતા એટલે કે નિષ્કપટીપણું. વગેરે (ગુરુના) બીજા ગુણો પણ સમજી લેવા. તેમાં ગીતાર્થપણું એટલે અભ્યાસપૂર્વક નિશીથસૂત્ર વગેરે શ્રુતના-શાસ્ત્રના ધારણ કિરનાર. અનુમાપકપણું - એટલે અનુમાન કરવાની કુશળતા, એટલે કે ઈગિત આકાર વગેરેથી બીજાના મનની સ્થિતિનો નિર્ણય કરવાની કુશળતા ધરાવનાર. છે એ વગેરે ગુણોને ધારણ કરનાર ગુરુને પ્રાયશ્ચિત્ત દેવાને યોગ્ય ગુરુ તરીકે જિનેશ્વર ભગવંતોએ કહ્યા છે. It ઉપર બતાવેલા ગુણોમાં આચારવાળાપણું વગેરે ગુણો આલોચના કરવા યોગ્ય ગુરુના ઉપલક્ષણ રૂપે છે, તેથી કરીને “શુદ્ધિ કરાવવાની શક્તિ ધારણ કરવા સાથે ગીતાર્થપણું જેનામાં હોય, એ (આ પ્રસંગમાં) ગુરુ છે. એમ તેનું લક્ષણ સિદ્ધ થાય છે.” “આથી કરીને, પાસત્થા વગેરે પણ આ વિષયમાં) તેના ગુરુ લક્ષ્ય તરીકે ઘટે છે. એટલે કે ઉત્તર ગુણોથી શૂન્ય હોય તેવા ગુરુ ઘણે ભાગે શુદ્ધિ કરાવવામાં સમર્થ થઈ શકતા નથી.” એ અર્થ નીકળે છે. # એમ હોવાથી“જઘન્યથી એ વગેરે ગુણોયુક્ત (ગુરુ હોવા જોઈએ) ઉત્કૃષ્ટથી છત્રીસ વગેરે ગુણો ધરાવતા હોય, તેને ગુરુ સમજવા.” એ તત્ત્વ છે. ૪૯ 3 આલોચના આપવા યોગ્ય આચાર્યની સમજ હવેઉત્સર્ગ અને અપવાદે કરીને આપે છે ગારિયા-5s સ-ઓ, સંભોગ, સુગર, જય-પરિત્યે . સાવી, પછા-ડ, સેવા, વડવા, મારિદ, સિદ્ધો ૧ળા [ ] પોતાના ગચ્છના આચાર્ય વગેરે, સાંભોગિક ગચ્છના આચાર્ય વગેરે, બીજા ગચ્છના આચાર્ય વગેરે, ગીતાર્થ પાસત્થા, સારૂપિક, પશ્ચાત્તકૃત, દેવતા, પ્રતિમા, અરિહંત-ભગવંત અને સિદ્ધ ભગવંતો (પાસે આલોચના કરવી).” ૫૦ Page #239 -------------------------------------------------------------------------- ________________ १०६ ६ - प्रायश्चितद्वारम् । आलोचना-गुरुद्वारम् । [गाथा-५० "आयरिया०" ति, व्याख्यासाधुना श्राद्वेन वा,- नियमतः प्रथमम् स्व-गच्छे आचार्यस्य, तद-ऽ-योगे उपा-ऽध्यायस्य, एवम् प्रवर्तिनः, स्थविरस्य गणा-ऽवच्छेदिनो वा पुरतः आलोचनीयम् । + एवम् तद-5-भावे साम्भोगिके एक-सामाचारिके गच्छा-ऽन्तरे आचार्या-ऽऽदि-क्रमेण आलोच्यम् । 1 तेषामऽ-भावे इतरस्मिन् अ-साम्भोगिके संविग्न-गच्छे, स एव क्रमः। २ तेषामऽप्यऽ-भावे गीता-ऽर्थ-पार्श्व-स्थस्य पुरः । तद-ऽ-भावे गीता-ऽर्थ-सारूपिकस्य पुरतः । + तद-ऽ-भावे गीता-ऽर्थ-पश्चात्कृतस्य पुर आलोच्यम् । अत्र सारूपिकः-शुक्ला-ऽम्बरः, मुण्डः, अ-बद्ध-कच्छः, रजो-हरणरहितः, अ-ब्रह्म-चर्यः अ-भार्यः, भिक्षा-ग्राही । सिद्ध-पुत्रस्तु-स-शिखः, स-भार्यः । पश्चात्कृतस्तु-त्यक्त-चारित्र-वेषो गृह-स्थः । ततः, पार्श्व-स्था-ऽऽदेरऽपि गुरुवद् वन्दना-ऽऽदि-विधिः कार्यः, विनय-मूलत्त्वाद् धर्मस्य । + यदि तु पार्श्व-स्था-ऽऽदिः स्वम् हीन-पुण्यं पश्यन् न वन्दनम् कारयति, तदा तस्य निषद्यामाऽऽरचय्य, 'प्रणाम-मात्रं कृत्वा,आलोच्यम्। 1. फिट्टा-वन्दनम् । [गणा-ऽवच्छेदिनो वा पुरत आलोचनीयम् । =] (નોંધઃ અહીં આ લખાણ બંધ બેસતું જણાતું નથી) Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ગાથા-૫૦] ૬. પ્રાયશ્ચિતકાર – પ્રાયશ્ચિતદાતા ગુરુ “બારિયા ” રિા થાક્યા ૪ ૧. સાધુએ કે શ્રાવકે નિયમથી પહેલાં તો પોતાના ગચ્છના આચાર્ય પાસે આલોચના કરવી જોઈએ, તેનો યોગ ન હોય તો, પોતાના ગચ્છના ઉપાધ્યાયની પાસે અને એ પ્રમાણે પ્રવર્તક, સ્થવિર અથવા ગણાવચ્છેદકની આગળ આલોચના કરવી જોઈએ. ? ૨. તેનો યોગ ન હોય તો, સાંભોગિક એટલે એક સામાચારી ધરાવતા બીજા ગચ્છના આચાર્યાદિકને ક્રમે, ઉપર જણાવ્યા પ્રમાણેની પાસે એ પ્રમાણે આલોચના કરવી. ૩. તેનો જોગ ન હોય તો, અસાંભોગિક સંવિગ્ન-બીજા ગચ્છમાં એ જ ક્રમે આલોચના કરવી. જે ૪. તેઓનો જોગ ન હોય તો, ગીતાર્થ પાસસ્થાની આગળ. પ. તેનો જોગ ન હોય તો, ગીતાર્થ સારૂપિકની આગળ. જે ૬. તેનો જોગ ન હોય તો, ગીતાર્થ પશ્ચાતુફતની આગળ આલોચના કરવી. ( અહીં સારૂપિક એ કહેવાય કે, ધોળાં વસ્ત્ર પહેરે, મુંડન કરાવે, કાછડી રાખ્યા વિના નીચેનું વસ્ત્ર છૂટું પહેરે, રજોહરણ ન રાખે, બ્રહ્મચારી ન હોય, પત્નીરહિત હોય અને ભિક્ષા લઈ આજીવિકા ચલાવતો હોય. અને સિદ્ધપુત્ર તે કહેવાય કે, જે શિખા ધારણ કરે અને પત્ની સહિત હોય પશ્ચાતકત તે કહેવાય, કે જે ચારિત્રનો-મુનિનો વેશ છોડીને ગૃહસ્થ થઈ ગયેલ હોય. છે તેથી પાસત્થા વગેરેને પણ ગુરુની પેઠે વંદન વગેરે વિધિ કરવો. કેમ કે ધર્મનું મૂળ વિનય છે, માટે. છે પરંતુ જો પાસત્કાદિક પોતાને થોડા પુણ્યવાળા સમજીને વંદન ન કરાવે, તો તેને ઉચિત આસન ઉપર સ્થાપિત કરીને, પ્રણામ માત્ર' કરીને, તેની પાસે આલોચના કરવી. 1. ફિટ્ટાવંદન કરવું. અિથવા ગણાવચ્છેદક ની પાસે પણ આલોચના કરવી.] (નોંધઃ અહીં આ લખાણ બંધ બેસતું જણાતું નથી) Page #241 -------------------------------------------------------------------------- ________________ १०७ ६ - प्रायश्चितद्वारम् । आलोचना-गुरुद्वारम् । [गाथा-५० पश्चात्कृतस्य च इत्वर-सामायिका-ऽऽरोपणम्, लिङ्ग-प्रदानं च कृत्वा, यथा-विधि आलोच्यम् । पार्श्व-स्था-ऽऽदीनामऽप्यऽ-भावे यत्र राज-*गृहा-ऽऽदि-सत्क-गुण-शीला-ऽऽदौ स्थाने अर्हद्-गण-धरा-ऽऽद्यैः 'बहुशो दत्तं प्रायश्चित्तम् यया देवतया दृष्टम्, तत्र तस्याः सम्यग्-दृष्टेः अष्टमा-ऽऽद्याऽऽराधनेन प्रत्यक्षायाः पुरः आलोच्यम् ।। जातु, सा च्युता, अन्या उत्पन्ना, तदा महा-विदेहा-ऽऽदौ- अर्हन्तं पृष्ट्वा, प्रायश्चित्तं दत्ते । + तद-ऽ-योगे अर्हत्-प्रतिमानाम् पुर आलोच्यम्, __ स्वयम् प्रायश्चित्तं प्रतिपद्यते । 1 तासामऽ-योगे पूर्वोत्तरा-ऽभिमुखः, अर्हत्- सिद्ध-समऽक्ष-मऽपि- आलोचयेत् । व्यवहारेऽपि एतद-ऽर्थ-संवादी पाठः स्पष्ट एव । तद् यथा :- “जत्थेव सम्म-भाविआई चेइयाइं पासेजा, कप्पइ से तस्संऽतिए आलोइत्तए, जाव- पडिवज्जित्तए वा ।" इति । विधि-अ-विधि यत्र सम्यग-भावितानि सम्यग्-दृष्टिभिर्भावितानि चैत्य-वन्दना-5 यथा-55*गमा-ऽऽज्ञं कारितानि प्रतिष्ठितानि च विधिवन्दना-ऽऽदि चैत्यानि पश्येत्, विचारः । तेषां पुरः आलोच्यम्, न तु सर्व-पार्श्व-स्था-ऽऽदिनिश्रितानां अ-विधि-चैत्यानाम्, आज्ञा-ऽति-क्रमा-ऽऽदि-दोषसम्भवात्, अना-ऽऽयतनत्वाच्च । यदुक्तम् हरिभद्र-सूरि-कृत-सम्यक्त्व-कुलके* राज-गृहे । +०शः प्रायश्चित्त-प्रदानम् । % नाऽस्तीदम्-डे०प्रतौ । # यथा-ऽऽगमम् मे० | x एतद् गाथा-द्वयं-डे०-प्रतौ नाऽस्ति । Page #242 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૦] ૬. પ્રાયશ્ચિતદ્વાર – પ્રાયશ્ચિતદાતા ગુરુ ૧૦૭ • પ્રશ્ચાત્તમાં થોડા વખતના સામાયિકનો આરોપ કરીને, અને લિંગ એટલે કે સાધુવેશ આપીને, વિધિપૂર્વક આલોચના કરવી. ૐ ૭. પાસસ્થા વિગેરેનો પણ જોગ ન હોય, તો રાજગૃહી વગેરે નગરની બાજુના ગુણશીલ ચૈત્ય વગેરે સ્થાનોમાં અરિહંત ભગવંત અને ગણધર ભગવંતો વગેરેએ ઘણી વખત પ્રાયશ્ચિત્તો આપેલાં હોય, તે જે દેવતાએ જોયેલાં હોય તે સ્થાને જઈને તે સમ્યગ્દષ્ટિ દેવતાને અઠ્ઠમ વગેરે તપથી આરાધીને, પ્રત્યક્ષ થાય ત્યારે, તેની પાસે આલોચના કરવી. કદાચ તે દેવતા ચ્યવી ગયેલ હોય, અને તેને ઠેકાણે બીજા દેવ ઉત્પન્ન થયેલ હોય, તો તે, મહાવિદેહ ક્ષેત્ર વગેરેમાં બિરાજમાન શ્રી અરિહંત ભગવાનને પૂછીને પ્રાયશ્ચિત્ત આપે. ↑ ૮. તેનો જોગ ન થાય, તો અરિહંત ભગવાનની પ્રતિમા આગળ આલોચના કરીને, પોતાની મેળે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરે. ↑ ૯. તેનો પણ યોગ ન હોય તો, પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાનની સમક્ષ પણ આલોચના કરવી. ↑ આ હકીકતને મળતો પાઠ શ્રી વ્યવહારસૂત્રમાં સ્પષ્ટ જ મળે છે. તે આ પ્રકારે છે “જ્યાં સમ્યગ્ ભાવિત ચૈત્યો જોવામાં આવે, તેની આગળ આલોચના કરવાનું તેને કલ્પે છે, અને પ્રાયશ્ચિત્તનો પણ સ્વીકાર કરવા સુધીનું સર્વ કલ્પે છે.” “જ્યાં સમ્યગ્ ભાવિત એટલે સમ્યક્ દૃષ્ટિ આત્માઓએ ભાવિત એટલે આગમની બરાબર આજ્ઞા પ્રમાણે કરાવેલા અને પ્રતિષ્ઠા કરાવેલા વિધિપૂર્વકના ચૈત્યો (પ્રતિમાજી) જોવામાં આવે, તેઓની આગળ આલોચના કરવી. પરંતુ સર્વ-પાસસ્થા વગેરેના અધિકારમાં હોય, એવા અવિધિ ચૈત્યોની (પ્રતિમાજી) આગળ જઈ, આલોચના ન કરવી. કેમ કે તેમ કરવાથી આજ્ઞાનું ઉલ્લંઘન વગેરે દોષો લાગે છે, કારણ કે, તેવા ચૈત્યો (પ્રતિમાજી) અનાયતન રૂપ હોય છે. શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સમ્યક્ત્વકુલક ગ્રંથમાં કહ્યું છે કે Page #243 -------------------------------------------------------------------------- ________________ १०८ ६ - प्रायश्चितद्वारम् । आलोचना-गुरुद्वारम् । [ गाथा-५० “अहिगारिणो अ-सड्डो वावण्ण-कु-मग्ग-कु-मइ-रहिओ वा । तेणं कारइयव्वं जिण-भवणं, वंदणिजमिणं ॥१४॥ णिप्फाविऊणं एवं जिण-भुवणं, सुंदरं तहिं बिम्बम् । विहि-कारिअं च विहिआ सु- पइट्ठा साहुणो मण्णा ॥१५॥ व्यवहार-भाष्येऽपि"आगम-विहिणा कारिय सु-गुरुवएसे सु-सावगेहिं च । णाय-ऽजिय-वित्तेणं, तं आय यणं जिणा बिंति ॥१९॥ सण्णाण-चरण-दंसण-पमुक्क-साहूहिं जा परिगहिया। ताओ जिण-पडिमाओ अणा-ऽऽययणं हुंति जुत्तीए ॥२०॥ जिण-बिम्बमऽणा-ऽऽययणं कु-साहु-पर-तंततया समुद्दिढे । दिटुं-ऽतो जिण-पडिमा बोडिय-लिंगा-ऽऽइयाण इह ॥२१॥ अणा-ऽऽययणं पुण णाण-दंसण-चरण-गुण-घायणं ठाणं । मुक्ख-ऽत्थि-सु-धम्मि-जण-वजणिजं वि-सुद्ध-भावेण ॥२२॥ 'पुष्टा-ऽऽलम्बने “तु- तदऽपि वन्दनीयमेव । यदुक्तम्- बृहद्भाष्ये 2. मन्त्र-न्यास-रूपा । 3. मान्या । 4. सम्यक्त्वा-ऽऽदि-पोषकम् । [सम्यक्त्व-पोषकम् डे०] । 5. मिथ्यात्व-पोषकम् । डे० । 6. अ-विध्य-ऽनुमोदनया मिथ्यात्व-हेतुः । 7. [श्रद्धा-भङ्गा-ऽऽदि-कारणे । आ०] । * तु-श्रद्धा-भङ्गा-ऽऽदि-कारण-वशात् तदऽपि वन्दनीयमेव ।। Page #244 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૦] ૬. પ્રાયશ્ચિતકાર – પ્રાયશ્ચિતદાતા ગુરુ ૧૦૮ “અશઠ (નિખાલસ), અવ્યવસ્થિત, ધર્મમાર્ગ-કુમાર્ગ અને કુ-બુદ્ધિથી રહિત, એવો જે અધિકારી હોય તેણે જિનમંદિર કરાવવું જોઇએ. અને તે મંદિર વંદન કરવા યોગ્ય હોય છે. ૧૪ અને એ પ્રકારે જિન મંદિર તૈયાર કરાવીને અને તેમાં વિધિપૂર્વક કરાવેલા સુંદર જિન પ્રતિમાજીની સાધુપુરુષોને માન્ય સારી રીતે પ્રતિષ્ઠા કરાવવી જોઈએ.” ૧૫ શ્રી વ્યવહારભાષ્યમાં પણ કહ્યું છે કે “ન્યાયથી મેળવેલા ધનથી સુ-શ્રાવકોએ સદ્ગુરુના ઉપદેશપૂર્વક શ્રી આગમમાં કહેલા વિધિથી કરાવેલ (જિન મંદિર) હોય, તેને જિનેશ્વર ભગવંતો આયતન” કહે છે. “જે પ્રતિમાઓ ઉત્તમ જ્ઞાન, ચારિત્ર અને દર્શનથી રહિત સાધુઓના આશ્રયમાં હોય, તે જિન પ્રતિમાજીઓ યુક્તિથી સમજાય છે કે, અનાયતન હોય છે.” ૨૦ “જિનેશ્વર ભગવાનના જે પ્રતિમાજી કુ-સાધુઓની પરતંત્રતામાં હોય, તેને અનાયતન કહેલું છે અહીં દષ્ટાંત તરીકે-દિગંબર વગેરેના પ્રતિમાજીને કહી શકાય.” ૨૧ અને અનાયતન, જ્ઞાનદર્શન ચારિત્ર ગુણોનો ઘાત કરનારું સ્થાન હોય છે. અને તે મોક્ષાર્થી અને ઉત્તમ ધાર્મિક પુરુષોએ વિશુદ્ધ ભાવે કરીને વર્જન કરવા યોગ્ય છે.” ૨૨ ‘મહત્ત્વના કારણે તો, તે પણ વંદન કરવાને લાયક હોય છે. શ્રી બૃહત્ ભાષ્યમાં કહ્યું છે કે 2. મંત્રોના ન્યાસ રૂપક સ્થાપના કરવી. 3. માન્ય રાખવી. 4. સમ્યક્ત આદિ ગુણોને પોષણ આપનાર. સિમ્યક્તને પોષણ આપનાર.] ૩૦) 5. મિથ્યાત્વને પોષણ આપનાર 30) 6. અવિધિની અનુમોદનાએ કરીને મિથ્યાત્વના કારણ રૂપ થાય. 7. શ્રિદ્ધાદિકનો ભંગ થવાનો પ્રસંગ આવી જાય, તો તેને કારણે] (આo) Page #245 -------------------------------------------------------------------------- ________________ १०९ ६ - प्रायश्चितद्वारम् । आलोचना-गुरुद्वारम् । [ गाथा-५० अ-सइ विहि-चेइयम्मि, सद्ध-भंगा-ऽऽइ-कारणं णाऊं । वच्चंति तत्थ मुणिणो, णो मुणिणो जे अ-गीय-ऽत्था ॥ 'अत एव "भो ! भो पियं-चए, जइऽवि- जिणा ऽऽलए, तहऽवि- सा-5 वजमिणं" इत्या-ऽऽदि महा-निशीथ पञ्चमा-ऽध्ययन-वचनात्, शिला २.२८७ पत्रे पङ्क्ति ३] सु-विहिता-ऽग्रणी कुवलय-प्रभ-सूरिणा' चैत्योद्धार-विधानोपदेशः न दत्तः, "अ-विधि-रूप-मिथ्यात्व-वृद्धया-ऽऽपत्तेः, इति । 8. [विधि-सिद्धा-ऽन्तोक्त-क्रमः । आ०] । “रात्रौ न नन्दिर्न बलि-प्रतिष्ठे, न मज्जनं, न भ्रमणं रथस्य । न स्त्री-प्रवेशो, न च लास्य लीला, साधु-प्रवेशो न तदऽत्र चैत्ये" ।।१।। न च यत्र चैत्ये । आ०] "पान्थ-श्रमण-स्त्रीणां निवासो न भोजना-ऽऽदिर्न, तदऽत्र चैत्ये । [?]" इत्या-ऽऽदि, द्रव्यतः अ-विधि-रूपाणि यत्र न, तद् विधिचैत्यम् । यत्र- लौकिक-देव-गृहवत् न, तद् विधि-चैत्यम् । [*लौकिक देवगृहवत् । मे०] । 9. [पार्श्व-स्थाऽऽदि-चैत्यवासि-परिगृहितत्वात्, अ-विधि-ग्रस्तत्वाच्च, मूलोत्तर-गुणा ऽऽराधन-बाधकम् । आ०] । 10. ते तु अभिग्गहिय मिच्छदिट्ठीणो दव्व-लिंगिणो ।" त्ति महानिशीथे त्ति । 11. इति द्रव्य-भावतः- अ-विधि-चैत्यं दर्शितम् । [चैत्य-वासि-परिगृहित-चैत्यत्वात्, "ते तु अभिग्गहिय-मिच्छ-द्दिट्ठीणो दव्व-लिंगिणो ।" ति" महा-निशीथे । डे० । विधि-सिद्धा-ऽन्तोक्त-क्रमः । “रात्री न नन्दि न०" इति-स्व-रूपः, तद्-विपरीतोऽ-विधि तेन युक्तम-ऽ-विधि-चैत्यम् । "ते तु अभिग्गहिय-मिच्छ-द्दिट्ठीणो दव्व-लिंगिणो ।" त्ति महा० डे० ] [ इति- द्रव्य-भावतः अ-विधि-चैत्यं दर्शितम् । आ०] । + अत एव- “भो ! पियेवए० डे० । * लौकिक-देव-गृहे तु एवम्- अ-सम्मजसम्प्रवर्तते छा० आ० x निशीथ- वचनात् डे० । Page #246 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૦] ૬. પ્રાયશ્ચિતદ્વાર – પ્રાયશ્ચિતદાતા ગુરુ ૧૦૯ શ્રદ્ધાનો ભંગ થાય,” વગેરે કારણો ધ્યાનમાં લઈને વિધિપૂર્વકનું ચૈત્ય ન હોય, તો ત્યાં પણ (ગીતાથ)મુનિ મહારાજાઓ જાય છે, પરંતુ જે અગીતાર્થ મુનિઓ હોય, તે ન જાય.” એટલા જ માટે- “હે પ્રિય વાદી ! જો કે એ જિનાલયો તો છે, તો પણ એ સાવદ્ય છે.” ઇત્યાદિ શ્રી મહાનિશીથ સૂત્રના પાંચમા અધ્યયનના વચનથી પણ સિદ્ધ થાય છે. અવિધિ' રૂપ મિથ્યાત્વની વૃદ્ધિ થવાનું કારણ જાણીને, સુવિહિત મુનિઓના અગ્રેસર શ્રી કુવલયપ્રભ' આચાર્ય મહારાજશ્રીએ ચૈત્યનો ઉદ્ધાર કરવાનો ઉપદેશ આપ્યો નહીં. 8. વિધિ=સિદ્ધાતમાં કહેલો ક્રમ. (આ૦) રાત્રિમાં=દહેરાસરમાં-નંદી એટલે સ્તુતિ ન કરાય, બલિનું-નૈવેધનું-બલિદાન ન કરાય. પ્રતિષ્ઠા ન કરાય. સ્નાન ન કરાય. રથયાત્રા ન કરાય, સ્ત્રીનો પ્રવેશ ન કરાય, નૃત્ય ન કરાય, અને સાધુનો પ્રવેશ ન કરાય. માટે આ ચૈત્યમાં મુસાફર, સાધુ અને સ્ત્રીનો નિવાસ ન કરાય. અને ભોજન વગેરે પણ ન કરાય. એ વગેરે રીતે, દ્રવ્યથી-અવિધિના કર્યાં જ્યાં ન કરી શકાય. તેનું નામ વિધિ ચૈત્ય છે. જેમાં લૌકિક દેવ મંદિરની માફક તેવું કાંઈ પણ ન કરી શકાય, તે વિધિ ચૈત્ય છે. 9. [પાસસ્થા વિગેરેના અને ચૈત્યવાસી વગેરેના તાબામાં હોય, તે વિધિ ચૈત્ય નથી. કેમ કે તે અવિધિથી ઘેરાયેલ હોય છે. તેથી મૂલ આરાધના અને ઉત્તર આરાધનામાં બાધક થાય તેવા હોય છે. આo] 10. તે દ્રવ્ય લિંગિઓ તો આભિગ્રાહિક મિથ્યાષ્ટિઓ હોય છે.” એ પ્રમાણે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે. 11. એ પ્રકારે દ્રવ્યથી અને ભાવથી અવિધિ ચૈત્ય બતાવ્યું. ચૈિત્યવાસીના કબજાનું દહેરાસર હોવાથી તે અવિધિ ચૈત્ય છે. કેમ કે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે, કે દ્રવ્ય લિંગિયો તો આભિગ્રહિક મિથ્યાદેષ્ટિઓ હોય છે. (૩૦) વિધિ-સિદ્ધાંતમાં કહેલો ક્રમ. તે “રાત્રિમાં નંદી’ વગેરે ન કરાય.” તે શ્લોકમાં કહ્યા પ્રમાણે સમજવો. તેથી વિરૂદ્ધ વર્તવું, તેનું નામ અવિધિ. તેથી, “તે અવિધિ ચૈત્ય હોય છે.” એમ કહેવું યોગ્ય છે. “તે દ્રવ્ય લિંગિઓ તો આભિગ્રહિક મિથ્યાદેષ્ટિઓ હોય છે.” તે પ્રકારે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે. ડિo) [એ પ્રકારે દ્રવ્યથી અને ભાવથી અવિધિ ચૈત્ય બતાવ્યું. આ0]. Page #247 -------------------------------------------------------------------------- ________________ ११० ६ - प्रायश्चितद्वारम् । आलोचना-गुरुद्वारम् । [ गाथा-५० साम्प्रतं तु- “जीतेन अन्य-तीर्थीय-ज्योतिष्का-ऽध्ययनवत्, "सम्यक्त्व-प्रकरण- दर्शन-शुद्धि-प्रकरणा-ऽऽय-ऽनुसारेण देशतोऽ-विधि-चैत्यमऽपि उत्सर्गतः वन्दनीयता-ऽऽदितया अ-शठ-गीता-ऽर्थः प्रतिपन्नम्, जीतस्य च पर्युषणा-चतुर्थ्या-ऽऽदिवत् यावत्- जिना-ऽऽज्ञाविच्छेद-निरासा-ऽर्थम् श्रुताऽनुसारेण न्यूना-ऽधिकतया गीताऽर्थ-कृत-13मर्यादा-रूपत्वात् । अत्र, विशेषः- षट-त्रिंशज्14 जल्पतो बोध्यः ।" इति-दिक् । किं च, अत्र पार्श्व-स्था-ऽऽदीनामऽपि गीता-ऽर्थानामेव पुरः आलोच्यम्, न तु संविग्नस्याऽपि अ-गीता-ऽर्थस्य पुरः । यतः, +"अ-ग्गीओ णवि जाणइ सोहिं च णरस्स देइ ऊण-ऽहियं, । तो अप्पाणं आलोअगं च पाडेइ संसारे ॥॥ 12. [दव्वा-ऽऽई चिन्तिऊणं, संघयणा-ऽऽईणं हाणिमाऽऽसज्ज । पायच्छित्तं जीअं, रूढं वा जं जहिं गच्छे । प्रवचन सा० (रोद्धारे) डे० मु०] । 13. अ-सढा-ऽऽइण्ण-ऽ-वज्जं०" कल्प-भाष्या-ऽऽदौ [अ-सढा-ऽऽइण्ण० सा च भाष्या-ऽऽदौ डे० आ०] । 14. [अयं हि गीतार्थनिश्रयोहनीयः] । 15. [अ-गीतो नाऽपि जानाति शोधिं चरणस्य, ददाति न्यूनाऽ-धिकम् । तस्मादाऽऽत्मानमाऽऽलोचकं च पातयति संसारे ।] + अ-ग्गीय उ । * कृत-सामान्य-मर्यादा० डे० । Page #248 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૦] ૬. પ્રાયશ્ચિતદ્વાર – પ્રાયશ્ચિતદાતા ગુરુ ૧૧૦ તે હાલમાં તો, છતવ્યવહારને આધારે બીજા દર્શનના જ્યોતિષુ શાસ્ત્ર જેમ ભણાય છે, તેમ જ સ ર્વ પ્રકરણ, દર્શન શુદ્ધિ પ્રકરણ વગેરે ગ્રંથોને આધારે, કાંઈક અંશમાં અવિધિ ચૈત્ય હોય, તે પણ (દર્શન કરવાના) ઉત્સર્ગ નિયમવાળા દ્વારા “વંદન કરવા યોગ્ય છે.” વગેરે રીતે અશઠ ગીતાર્થ પુરુષોએ સ્વીકારેલ છે. જીતકલ્પ પણ, પર્યુષણાની ચોથ વગેરેની પેઠે, જિનેશ્વર ભગવાનની આજ્ઞાનો વિચ્છેદ ન થાય માટે, મૃત વ્યવહારની અપેક્ષાએ ઓછોવત્તો હોવા છતાં પણ, ગીતાર્થ પુરુષોએ કરેલી મર્યાદા રૂપ તો છે જ. (જીત વ્યવહાર પણ શાસ્ત્રનો આધાર લઈને આદું-પા કરીને એટલે કે ઓછાવત્તા ફેરફાર સાથે ગીતાર્થ પુરુષોએ કરેલી મર્યાદા રૂપ હોય છે. જેમ પર્યુષણા મહાપર્વની ચોથ વગેરે. એમ કરવાનો હેતુ જિનેશ્વર ભગવાનની આજ્ઞા તૂટવાનો ભય રોકવા માટે હોય છે. એટલે જીત વ્યવહાર પણ આજ્ઞાના પાલનનું સાધન છે, અને તેમાં શાસ્ત્રનો અને તેના આશયનો આધાર લેવાતો હોય છે, અને તેની મર્યાદા ગીતાર્થ પુરુષો નક્કી કરી શકે છે.) આ વિષયમાં ક્ષત્રિશwલ્પમાંથી વિશેષ સમજી લેવું. અહીં તો આ દિશા માત્ર જણાવેલ છે. જે અહીં વિશેષ એ સમજવાનું છે, કે પાસત્થા વગેરે પણ ગીતાર્થની પાસે જ આલોચના કરવી. પરંતુ ગીતાર્થ ન હોય તેવા વેરાગી-સંવિગ્ન-મુનિ આગળ પણ આલોચના ન કરવી. કહેવામાં આવ્યું છે કે- [ અ-ગીતાર્થ ચારિત્રની શુદ્ધિને સમજતા નથી. તેથી ઓછું-વતું (પ્રાયશ્ચિત્ત) આપી દે, તેથી તે પોતાને અને આલોચકને સંસારમાં પાડે છે.” 12. જીત કલ્પ કરીને [‘દ્રવ્યાદિકનો વિચાર કરીને તથા સંઘયણ વિગેરેની હાનિને ધ્યાનમાં લઈને, જીતની. અપેક્ષાએ પ્રાયશ્ચિત્ત આપવું. અથવા જે ગચ્છમાં જે પ્રકારે રૂઢ હોય, તે પ્રકારે આપવું.” એમ પ્રવચન સારોદ્વારમાં કહ્યું છે. ડેo અને મુo 13. અશઠ વગેરેએ આચરેલું હોય વગેરે ભાષ્યાદિકમાં કહ્યું છે. ડે. આo] 14. ઉષત્રિશતુ જલ્પ ગ્રંથ મેળવીને તેમાંથી જાણવું]. 15. ટિપ્પણીનો અર્થ મૂળ અર્થ પ્રમાણે જ સમજવો. % [‘સમ્યક્ત પ્રકરણ’ અને ‘દર્શન શુદ્ધિ પ્રકરણ' આ બન્નેય નામ એક જ ગ્રંથનાં છે, આમ બનેય નામ જુદાં પ્રયોજવાનું કારણ બૃહદ્રવૃત્તિયુક્ત ગ્રંથ “સમ્યક્ત પ્રકરણ'ના નામે ઓળખાય છે. અને લઘુતૃત્તિયુક્ત ગ્રંથ ‘દર્શનશુદ્ધિ પ્રકરણ'ના નામે ઓળખાય છે, એ હોવું જોઈએ તેમ લાગે છે. સંપા.] Page #249 -------------------------------------------------------------------------- ________________ १११ ६ - प्रायश्चितद्वारम् । आलोचना-क्रमद्वारम् । [गाथा-५१-५२ अत एव, गीता-ऽर्थस्य दुर्लभत्वे कालत:- द्वादश-वर्षाणि, क्षेत्रतः- सप्त-योजन-शतानि, तद्-गवेषणा आगमे श्रूयते । + एवम् आलोचना-परिणतोऽपि __ समाऽऽराधको भवति, निःशल्यत्वात् । यतः, 16आलोयणा-परिणओ सम्मं संपढिओ गुरु सगासे । जइ अन्तराऽवि कालं करिज, आराहओ तहऽवि ॥ ॥ अतः, प्रतिक्रमणेऽपि "पूर्वम् वि-शुद्धि मूलम् भावा-ऽऽलोचनैव प्रवर्तते ।" ___ इत्यऽपि सिद्धम् ॥५०॥ अथ, आलोचना-क्रम-द्वारं प्रकाशयति, :दुविहेण-ऽणुलोमेणं, आ-सेवण-वियडणा-ऽभिहाणेणं । आ-सेवणा-ऽणुलोमं जं जह आ-सेविअं, विअडे ॥५१॥ आलोयणा- ऽणुलोमं गुरुग-ऽवराहे उ पच्छाओ विअडे । पणगा-ऽऽइणा कमेणं जह जह पच्छित्त-वुड्डी उ ॥५२॥ [पञ्चाशक-१५, गाथा,-१६-१७] "दुविहेण" । इति “आलोयणा०" । इति, व्याख्या"द्वि-प्रकारेण आनु-लोम्येन क्रमेण आलोचनां ददाति ।" इत्य-ऽर्थः । तत्र तद् आ-सेवना-ऽनु-लोम्यं स्याद्, 16. [आलोचना-परिणतः सम्यक सम्प्रस्थितो गुरु-सकाशे । यदि अन्तरेऽपि कालं कुर्यात्, आराधकस्तथाऽपि ॥ ॥] । Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧ ગાથા-૫૧-૫૨] ૬. પ્રાયશ્ચિતદાર – આલોચનાનો ક્રમ એટલા જ માટે “ગીતાર્થ મળવામાં મુશ્કેલી હોય, અને ન મળી શકે, તોકાળથી બાર વર્ષ અને ક્ષેત્રથી સાતસો યોજન સુધી, તેની એટલે કે ગીતાર્થની શોધ કરવી.” એમ આગમમાં સાંભળવામાં આવે છે. છે આમ હોવાથી આલોચના કરવાના ભાવ રાખનાર આરાધક બની રહે છે. કેમ કે (ભાવ રાખનાર હોવાથી તે) શલ્યરહિત હોય છે. કહ્યું છે કે- [ ]. 16“આલોચના કરવાના પરિણામવાળો આત્મા ગુરુ પાસે આલોચના કરવા માટે જતો હોય, તેવામાં કદાચ વચ્ચે કાળધર્મ પણ પામી જાય, તો પણ તે આરાધક છે.” એટલા જ માટે, શ્રી પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે“વિશુદ્ધિના મૂળરૂપ ભાવપૂર્વકની આલોચના પહેલાં શરૂ થાય છે.” એમ પણ સાબિત થાય છે. ૫૦ જે હવે આલોચનાના ક્રમના દ્વારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે, સુવિM-Syતોને, મા-સેવU-વિડr-sfમહાપો ! મા-સેવા-Syતોને ગં ગરમા-વિ, વિગડે છે? आलोयणा-ऽणुलोमं गुरुग-ऽवराहे उ पच्छाओ विअडे । पणगा-ऽऽइणा कमेणं जह जह पच्छित्त-वुट्टी उ ॥५२॥ પંચાશક-૧૫. ગા.-૧૬-૧૭] બે પ્રકારના અનુલોમનો ક્રમ છે. આ-સેવના-વિકટનાનું કથન કરીને એટલે કે જે જે રીતે આ-સેવન કર્યું હોય, તે તે રીતે પ્રગટ કરવું, તે આ-સેવનાનુલોમ.” ૫૧ “અને આલોચનાનુલોમપણું-મોટા અપરાધમાં પાછળથી પ્રગટ કરાય, જેથી કરીને પાંચ વગેરેના ક્રમે જેમ જેમ પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ હોય, તેમ પ્રગટ કરાય.” પર વિદેખ” “માનોયા” તિ | શાળા $ “બે પ્રકારના આનુલોમ્યના ક્રમે કરીને આલોચના આપે છે.” એ અર્થ થાય છે. તેમાં ૧. આ-સેવનાનુલોમ્ય એ થાય છે કે16. ટિપ્પણીનો અર્થ મૂળ અર્થ પ્રમાણે જ સમજવો. Page #251 -------------------------------------------------------------------------- ________________ ११२ ६ - प्रायश्चितद्वारम् । सम्यग्-द्वारम् । [ गाथा-५३ १ यद् येन क्रमेण आ-सेवितम् विकटयेत्-प्रकाशयेत् आलोचकः । १२ पुनः, तद् आलोचना-ऽऽनु-लोम्यम्, यद् पश्चात्-लघ्व-ऽपराधा-ऽन-ऽन्तरम्, गुरुका-ऽपराधान् विकटयेत्-आलोचयेत् । “कथम् ?" इत्याऽऽह, : "पणगा०" इति । पञ्चक-दशक-प्रभृतिना क्रमेण प्रायश्चित्त-वृद्धिः यथा स्यात्, तथा विकटयेत् प्रकृतम् । "लघावऽतिचारे-पञ्चकं नाम प्रायश्चित्तम्, गुरुके तु-दशकम्, गुरुतरे तु पञ्च-दशम्,” इत्येवमाऽऽदीनि । गीता--ऽ-गीता- अत्र, ऽर्थयोः क्रम-भेदः । गीता-ऽर्थः आलोचना-ऽनु-लोम्येनैव आलोचयति, कारणं तु, गीता-ऽर्थ-गम्यम् । इतरस्तु आ-सेवना-ऽनु-लोम्येन, आलोचना-ऽनु-लोम्याऽनऽभिज्ञत्वात्, *तस्य च एवमेव अतिचाराणाम् सु-स्मरत्वम्, इति ॥५१॥५२॥ सम्यग-द्वारम् विवृणोति, :तह, 'आउट्टिअ, दप्प-प्पमाय', कप्पा, तहाय जयणाए। "कजे, संभम-हेउं, जह-ट्ठिअं सवमा ऽऽलोए ॥५३॥ [पञ्चाशक-१५-गाथा; १८] "तह आउट्टिअ०" इति, व्याख्या __ * तस्य च अत्र कारणमऽतिचाराणाम् डे० 1 + उट्ठीय डे० । x पमायओ कप्पओ व छा० ।% कज्जे वा जयणाए डे० । Page #252 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૩] ૬. પ્રાયશ્ચિતદ્વાર – સમ્યક્ દ્વાર ૧૧૨ જે (દોષ) જેવા (ક્રમે) સેવવામાં આવેલો હોય, તેને તે ક્રમે આલોચના કરનાર પ્રગટ કરે છે, તે આ-સેવના પ્રકટ કરવાનો આનુલોમ્ય ક્રમ છે. ૨. અને આલોચનાનુલોમ્ય તે છે કે નાના અપરાધોને પછી, અને મોટા અપરાધોને (પહેલાં) પ્રગટ કરે=આલોચે. ♦ “શી રીતે ?’’ તે જણાવે છે- “ના” કૃતિ પંચ-શજ વગેરેના ક્રમે જે રીતે પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ થાય, તે રીતે ચાલુ વસ્તુને પ્રગટ કરે. ↑ અહીં “નાનો અતિચાર લાગ્યો હોય, તો પંચક નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે. અને મોટો અપરાધ કર્યો હોય, તો દશક નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે અને તેથી મોટા અપરાધ હોય, તો પંચદશક (પંદર) નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે.” એ વગેરે સમજી લેવા. ૐ અહીં સમજવાનું એ છે કે “ગીતાર્થ હોય તે આલોચનાના આનુલોમ્પે કરીને આલોચના કરે છે. “તેનું કારણ ?” “તે [ક્રમને] ગીતાર્થો જાણતા હોય છે.” અને આલોચના કરનારા બીજા આત્માઓ તો આ-સેવનાના આનુલોમ્યના ક્રમે કરીને આલોચના કરે છે. કેમ કે તે આલોચનાના અનુલોમના ક્રમને જાણતા નથી હોતા. અને તેવા આત્માઓને, એ જ રીતે, અતિચારો બરાબર યાદ આવતા હોય છે. ૫૧, ૫૨. હવે, સમ્યક્ દ્વારનું વિવરણ કરવામાં આવે છે, તફ, આદૃિગ, તપ-માય, પ્પા, તદ્દાય નયળા! | વો, સંમમ-રે, નહ-દુર્ગ સત્વમા નોપુ ॥૧૩॥ [પંચાશક-૧૫. ગા.-૧૮] “ત્યાર પછી આકુટ્ટિકા, દર્પ, પ્રમાદ, કલ્પ, યતના, કાર્ય, ગભરાટનો પ્રસંગ, અને એ સર્વ જેમ હોય, તેમ આલોચના કરે.” ‘‘તન્ન, આદૃિગ' ત્તિ વ્યારા Page #253 -------------------------------------------------------------------------- ________________ ११३ * ६ - प्रायश्चितद्वारम् । सम्यग्-द्वारम् । ↓ तथा-शब्दः-यथा-क्रमे । ★ आकुट्टिका- 'उपेत्य करणम्, 17 दर्पः- वल्गना - SS दिः, 1 प्रमादः - मद्या - Ssदिः, स्मृति-भ्रंशा ऽऽदिर्वा, X एभ्यः । 1 तथा कल्पतो वा-अ- शिवा - SS दि- पुष्ट - SSलम्बनतो वा, * कल्पश्च यतना-ऽऽदि-विषयः । इत्यत आह :- यतनया-यथा-शक्ति संयम - रक्षा-रूप *-धिया, 1 कार्ये - सङ्घा - SS दि-प्रयोजने, तथा, सम्भ्रम 1. समुत्कण्ठ्य, । [उत्साह-पूर्वा प्रवृत्तिः ] * अनुमोदना- पूर्वा प्रवृत्तिः । “प्रदीपनका-ऽऽदौ अ-यतनया अन-ऽपेक्षित- 'संयम-रक्षया च यद् आ-सेवितम्, “तद्” इति गम्यम् । 1 यथा-स्थितम् 2. सारेतर - विभागतया 3. सर्वमाऽऽलोचयेत् गुरुभ्यः निवेदयेत् वि-शुद्धि-कामः, न तु लज्जा - SS दिना किञ्चिद् गोपयति, निःशल्यत्वेन आराधकत्वात् । यतः, 'लज्जा - SSS - गारवेण बहु-स्सुअ-मएण वा वि दुधरियं । जो ण कहेइ गुरुणं, ण हु सो आराहगो भणिओ ॥१॥ [ [ गाथा - ५३ [ लज्जा - SS दि- गारवेण बहु- श्रुत-मदेन वाऽपि दुश्चरितम् । यो न कथयति गुरुभ्यः न खलु स आराधकः भणितः ॥] । रक्षा- रूपया मु० । आ. प्रतो नाऽस्ति + अनुमोदना - पूर्विका प्रवृत्तिः । आ० । Page #254 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૩] ૬. પ્રાયશ્ચિતદ્વાર – સમ્યગુ દ્વાર ૧૧૩ છે તથા શબ્દ દ્વારના ચાલુ ક્રમની સૂચના કરે છે, આફ્રિકા સામે ચાલીને' (જાણી જોઈને દોષ) કરવો, જે દર્પ વલ્ગણ, ગર્વ વગેરે (અભિમાનથી) જે પ્રમાદ-મદ્ય વગેરે (દારૂ)થી અથવા ભુલાઈ જવું, વગેરે, એ (ત્રણેય)થી (દોષ-અતિચાર-સેવાયો હોય). છે તથા, અથવા કલ્પથી=મહા ઉપદ્રવ વગેરે ખાસ કારણને લીધે (દોષ સેવાયો હોય), કલ્પ=આચાર યતના વગેરેને લગતો હોય છે. માટે, કહે છે, કે યતનાએ કરીને-સંયમની યથાશક્તિ રક્ષા કરવારૂપ યતનાની બુદ્ધિએ કરીને, જે કાર્ય પ્રસંગે=શ્રી સંઘના ખાસ કામનો કોઈ પ્રસંગ ઊભો થયો હોય, ત્યારે ૨ સંભ્રમનું કારણ હોય=આગ વગેરે લાગી હોય અને તે વખતે યતના વિના અને સંયમના રક્ષણની અપેક્ષા રાખ્યા વિના, જે દોષ સેવાઈ ગયેલા હોય, તે દોષ અહીં સમજવા. વિશુદ્ધિની ઇચ્છાવાળો જે પ્રકારે બન્યું હોય, તે પ્રકારે બધી આલોચના કરે ગુરુ મહારાજને નિવેદન કરે. પરંતુલજ્જાદિકથી કંઈ પણ છુપાવે નહિ. કેમ કે શલ્યરહિતપણે થઈને, આરાધના કરવાની ઇચ્છાવાળો આરાધક હોય છે. કહ્યું છે કે લાદિક કારણે, (અને ?) ગારવે કરીને અને બહુ શાસ્ત્રોના જ્ઞાનના મદે કરીને, જે પોતાનું) દુશ્ચારિત્ર ગુરુ મહારાજને કહેતો નથી, તેને આરાધક કહ્યો નથી.” 1. ખૂબ જાગૃત થઈને ઇચ્છાપૂર્વક [ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ) અનુમોદના પૂર્વકની પ્રવૃત્તિ આવે 2. સારા-ખોટાના વિવેકપૂર્વક ૩. ટિપ્પણીનો અર્થ મૂળ અર્થ પ્રમાણે સમજવો. Page #255 -------------------------------------------------------------------------- ________________ ११४ ६ - प्रायश्चितद्वारम् । द्रव्यादि-शुद्धिः । [गाथा-५४-५५ "गारवेण० ति०- रसा-ऽऽदि-गारव-प्रतिबद्धत्वेन __ तपोऽ-चिकीर्षुतया ।" इत्य-ऽर्थः ॥५३॥ अथ, द्रव्या-ऽऽदि-शुद्धि-फलमाऽऽह, :दब्बा-ऽऽईसु' सुहेसु देया आलोयणा, जओ तेसु । *हुंति सुह-भाव-वुड्डी, पाएण सु-सहाओ सुह-हेचें ॥५४॥ [पञ्चाशक-१५-गाथा;१९] अथ, द्रव्या-ऽऽदि-शुद्धिम् विवृण्वन्नाऽऽह, :दव्वे-खीर-दुमा-ऽऽई, जिण-भवणा-ऽऽई अ हुंति-खित्तम्मि, । पुण्ण-तिही-पभिई-काले, सुभोपयोगा'-ऽऽइ-भावे सु ॥५५॥ __ [पञ्चाशक-१५-गाथा;-२०] १. द्रव्य-शुद्धिः । “दबे०" इति, व्याख्या-सुगमा । नवरम्२. क्षेत्र-शुद्धिः । क्षीर-द्रुमः-न्यग्रोधा-ऽऽदिः, आदि-शब्दात्-अ-शोक-चम्पक-सह-कारा-ऽऽदि-ग्रहः, जिन-भवना-ऽऽदिः आदि-शब्दात्-अन्यदऽपि शुभ-क्षेत्रम्, आह, :उच्छु-वणे सालि-वणे चेइय-हरे चेव होइ खित्तम्मि, । गंभीर सा-ऽणु-णाए, पयाहिणा-ऽऽवत्तए उदगे. ॥१॥ [पञ्चाशक-१५-२० टीका 1. द्रव्या-ऽऽदिषु शुभेषु- देयाऽऽलोचना, यतः, तेषु शुभ-भाव-वृद्धिः प्रायेण भवति । सुखाः-सुख-हेतवः । अथवा, प्रायेण- शुभ-भाव-हेतवः । [पञ्चाशक-१५-१९ वृत्तिः] ।। होति मु० + ०ऽऽदी य डे० । x भावे उ डे० | % ० वत्तऊ डे० । * उदगे य छा० । Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ગાથા-પ૪-૫૫] ૬. પ્રાયશ્ચિતદાર – દ્રવ્યાદિની શુદ્ધિ ગારવ=રસાદિ ગારવને અધીન થઈને તપ કરવાની ઇચ્છા ન રાખનાર હોવાથી.” એ અર્થ છે. પ૩ જે હવે દ્રવ્યાદિની શુદ્ધિનું ફળ જણાવે છે दब्बा-ऽऽईसु' सुहेसु देया आलोयणा, जओ तेसु । हुँति सुह-भाव-वुटी, पाएण सु-सहाओ सुह-हेउं ॥५४॥ પંચાશક-૧૫. ગા.-૧૯] “શુભ દ્રવ્યાદિ હોય ત્યારે આલોચના દેવી. કેમ કે તે શુભ હોય ત્યારે શુભ ભાવની વૃદ્ધિ થાય છે. ઘણું કરીને શુભની સહાય શુભનું કારણ બને છે.” ૫૪ જે હવે દ્રવ્યાદિ શુદ્ધિનું વિવરણ કરવામાં આવે છે -વીર-ટુમ-ss, નિબ-વ-ss મ ાંતિથિમિ. પુણ-તિદી-માણે, સુમો યો -siz-માવે૧૧al [પંચાશક-૧૫. ગા.-૨૦] દ્રવ્યમાં-દુધવાળાં ઝાડ વગેરે. ક્ષેત્રમાં-જિનભવન વગેરે. કાળમાં-શુભ તિથિ વગેરે. અને ભાવમાં-શુભ ઉપયોગ વગેરે જાણવા. પપ “” ત્તિ | ચાક્યાસુગમ છે. પરંતુ, દુધવાળાં ઝાડ=વડ વગેરે. આદિ શબ્દથી અશોક, ચંપો, આંબો વગેરે સમજી લેવાં. જિન ભવન વગેરેઆદિ શબ્દથી બીજા પણ શુભ ક્ષેત્ર સમજી લેવાં. કહેવામાં આવ્યું છે કે “શેરડીનું વન, ચોખાનું વન, ચેત્યઘર-જૈન દહેરાસર, જેની આજુબાજુ ગંભીર શબ્દો થતા હોય, અને પાણીમાં જમણી બાજુ આવત થતા હોય, તેવા શુભ ક્ષેત્રમાં (આલોચના દેવી.)” 1. આ ટિપ્પણીનો અર્થ ૫૪ મી ગાથાના અર્થ મુજબ જાણવો. Page #257 -------------------------------------------------------------------------- ________________ ११५ ६ - प्रायश्चितद्वारम् । गुरुसाक्षिकी आलोचना। [गाथा-५६ ३. काल-शुद्धिः। 1@पूर्णा-प्रभृति-तिथिः- काले' । "रिक्ता-षष्ठी-तिथौ नियमात् न आलोचना ।" इति, ४. भाव-शुद्धिः। शुभोपयोगा-ऽऽदि" इति अत्र आदि-शब्दात् निमित्त-शास्त्र-गत-शुभ-भाव-परिग्रहः एवम् "तद्-विधिना गुरु-साक्षिकयैव शुद्धिःकार्या ।" इति-परमा-ऽर्थः ॥५५|| विपक्षे- दोषमाऽऽह, :आलोयणं च दाउं सई वि अण्णे तहऽप्पणो दाउं । जे वि हु करंति सोहिं, ते वि स-सल्ला विणिद्दिठा ॥५६॥ "आलोय०" इति, व्याख्या। आलोचना परः • “सत्यऽपि आलोचना-ऽऽचार्य स्व-बुद्धया शुद्धौ कृतायामऽपि, पुरः कर्तव्या । स-शल्यता स्वस्मिन्नेव वर्तते," इत्यऽर्थः । एतेन “पर-सद्-भावे परस्यैव पुरः तां' यच्छन् शुद्धयति" इति सिद्धम् । यदाऽऽह, :"छत्तीस-गुण-संपन्ना-ऽऽगएण तेणं अवस्स कायव्वा । पर-सक्खिया विसोही सुटु ववहार-कुसलेण ॥१॥[ ] 1 परा-5-भावे तु आत्मनोऽपि आलोचनां यच्छन् शुद्धयति, केवलम् "सिद्धान् सा-ऽक्षी कृत्य" इति । - 1. आर्द्रा शनिं च मुक्त्वा, वारा ग्राह्याः । उपलक्षणतः- आरं शनि च मुक्त्वा, वारा ग्राह्याः आ० । 2. “तीक्ष्णोन-मिश्राणि विहाय भानि" 1. ताम् आलोचनाम् 2. [षट्-त्रिंशद्-गुण-सम्पन्ना-ऽऽगतेन तेना-ऽवश्यं कर्तव्या । पर-साक्षिका वि-शोधिः सुष्टु व्यवहार कुशलेन ।।१।।] । @ पूर्णा-तिथि-प्रभूतिः डे० । Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ગાથા-૫૬] ૬. પ્રાયશ્ચિતદાર – ગુરૂસાક્ષીએ આલોચના # પૂર્ણા વગેરે તિથિના કાળમાં“ક્ષય તિથિએ અને છઠ્ઠ તિથિએ આલોચના ન જ દેવી.” શુભ ઉપયોગ વગેરે-ભાવોમાં અહીં, આદિ શબ્દથી નિમિત્ત શાસ્ત્રમાં કહેલા શુભ ભાવો જાણી લેવા. ૪ પરમાર્થ એ છે કેએ પ્રમાણે- “તેના વિધિપૂર્વકની ગુરુની સાક્ષીએ જ શુદ્ધિ કરવી.” પપ છે જો તેમ કરવામાં ન આવે, તો દોષ બતાવે છે - आलोयणं च दाउं सई वि अण्णे तहऽप्पणो दाउं । जे वि हु करंति सोहिं, ते वि स-सल्ला विणिहिट्ठा ॥५६॥ “(ગુરુ વગેરે) બીજા આલોચના આપનાર હોવા છતાં, જે પોતાને આલોચના આપીને શુદ્ધિ કરે છે, તેઓને શલ્યસહિત હોવાના જણાવ્યા છે.” પદ “માનીયપં.” ત્તિ . વ્યાયા આલોચનાના આચાર્ય હોવા છતાં, પોતાની બુદ્ધિથી પોતાની શુદ્ધિ કરી લેવામાં પણ “પોતાને વિષે પોતાને કંઈક ખટકે છે, એટલે કે પોતાના મનમાં કંઈક શલ્ય છે,” એમ સમજાય છે. તેથી નક્કી એમ થાય છે, કે “બીજાની વિદ્યમાનતા હોય, ત્યારે બીજાની જ પાસે આલોચના આપે, તો જ તે શુદ્ધ થાય છે.” કહ્યું છે કે “છત્રીસ ગુણથી યુક્ત ગુરુમહારાજ આવેલા હોય, તેની આગળ-શુદ્ધ વ્યવહારમાં કુશળ આત્માએ વિશુદ્ધિ બીજાની સાક્ષીએ અવશ્ય કરવી જોઈએ.” - બીજા ન જ હોય, તો પોતે પોતાને આલોચના આપે, તો પણ શુદ્ધ થવાય છે. પરંતુ “તે વખતે શ્રી સિદ્ધ ભગવંતોને સાક્ષી કરીને પોતે પોતાને આલોચના આપે).” 1. આદ્રા નક્ષત્ર અને શનિવાર સિવાય બાકીના વાર લેવા. ઉપલક્ષણથી- મંગળવાર અને શનિવાર છોડીને બાકીના વાર લેવા. આo 2. તિષ્ણ, ઉગ્ર અને મિશ્ર એ નક્ષત્ર છોડીને 1. તેને = આલોચનાને 2. ટિપ્પણીનો અર્થ મૂળમાં કહેલ મુજબ જાણવો. Jain Mucation International Page #259 -------------------------------------------------------------------------- ________________ ११६ ६ - प्रायश्चितद्वारम् । गुरुसाक्षिकी आलोचना । [गाथा-५६ न च अत्र “भावा-ऽऽलोचनयेव विशुद्धि-सम्भवे, गुर्वाऽऽदि-सा-ऽक्षिका सा व्यर्था ।" इति वाच्यम् । तत् सा-ऽक्षिकत्वे धर्म-प्रतिपत्तौ विशेष-गुणोत्कर्ष-लाभात् । यदाऽऽहु: श्रावक-प्रज्ञप्तौ हरिभद्र-सूरि-पादाः, :संतम्मि वि परिणामि गुरु-पवजणम्मि एस गुणो । दढया, आणा-करणं, कम्म-खओवसम-बुढी अ॥ [ ] गुरु-सा-ऽक्षिकत्वे हि आलोचना-परिणामस्य दृढता भवति, __ शङ्का-ऽपनोदेन विशिष्ट-निर्णयोल्लासात्, "गुरु -सक्खिओ* धम्मो ।" इति वचनात् । जिना-ऽऽज्ञा-ऽऽराधनम् उत्साहा-ऽनुकूल- गुरूपदेशोद्भूत-शुभा-ऽऽशयात् अधिकः क्षयोपशमः, तस्माच 'अधिका-ऽऽज्ञा-प्रतिपत्तिः," इत्याऽऽ-दि-गुणाः । गुरोः परम-महत्ता । एवं च अन्येऽपि नियमाः प्रायः गुरु-सा-ऽक्षिकाः “स्वीकार्याः । यतः, शत्रुनय-माहा-ऽऽत्म्ये- ० द्वितीय-सर्गे, :क्रियाः सर्वा प्रवर्तन्ते गुरौ सा-ऽक्षिणि, नाऽन्यथा । चक्षुष्मानऽपि नो पश्येद् वस्तु, चेद् भास्करो न हि ॥ [॥६१४॥ 3. [सत्यऽपि परिणामे गुरु-प्रव्राजने एव गुणाः । दृढता, आज्ञा-करणं, कर्म-क्षयोपशम-वृद्धिश्च ॥] । 4. [गुरु-साक्षिको धर्मः । ] । 5. तत्र- उत्साह-वर्धकत्वात् । एवम् सूक्ष्मा-ऽ-विधि-दोष-निवारणात् । * सक्खिओ हु डे० | + अधिका प्रतिपत्तिः डे० । x स्वीकार्या, अत एव- प्रतिक्रमणे- डे० । - Page #260 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૬ ] ૬. પ્રાયશ્ચિતદ્વાર -- ગુરુસાક્ષીએ આલોચના • અહિ કોઈ એમ કહે કે “પોતાના ભાવથી આલોચના કરવાથી જ વિશુદ્ધિનો સંભવ હોય છે. તેથી ગુરુ વગેરેની સાક્ષીમાં તે આલોચના દેવી નકામી છે.” એમ ન કહેવું. તેઓની સાક્ષીપૂર્વક ધર્મની પ્રતિપત્તિ એટલે સેવા કરવામાં-આચરણ કરવામાં બહુ જ મોટા ગુણોનો લાભ થાય છે. શ્રી શ્રાવકપ્રજ્ઞપ્તિમાં પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે કે– 3.. “(શુભ) પરિણામ હોવા છતાં, પણ ગુરુ પાસે જઈને આલોચના આપવામાં નીચે પ્રમાણેના આ ગુણો થાય છે દેઢતા, આજ્ઞાનું પાલન, અને કર્મના ક્ષયોપક્ષનમાં વધારો થાય છે.” ગુરુની સાક્ષીમાં જ આલોચનાના પરિણામમાં દૃઢતા થાય છે, કેમ કે શંકા દૂર થવાથી વિશિષ્ટ નિર્ણય કરવાનો ઉલ્લાસ જાગે છે. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે- ‘‘ગુરુ - સવિશ્વનો ધમ્મો ’’ “ધર્મ, ગુરુદ્ર મહારાજની સાક્ષીમાં કરવાનો હોય છે.” જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું આરાધન થાય છે. ઉત્સાહ વધારે એવા ગુરુ મહારાજના ઉપદેશથી શુભાશય થવાથી ક્ષયોપશમમાં વધારો થાય છે. અને તેથી આજ્ઞાનું પણ અધિક પાલન થાય છે.” એ વગેરે ફાયદા મળે છે. ૧૧૬ ↑ એ પ્રકારે-બીજા નિયમો પણ ઘણે ભાગે (જેમ બને તેમ) ગુરુ મહારાજની સાક્ષીએ જ સ્વીકારવા જોઇએ. 5 શ્રી શત્રુંજયમાહાત્મ્યના બીજા સર્ગમાં કહ્યું છે કે “ગુરુની સાક્ષીમાં બધી ક્રિયાઓ કરાય છે. તે સિવાય ન કરી શકાય. કેમ કે, જો સૂર્ય ન હોય તો, દેખતો માણસ પણ આંખો છતાં (અંધારામાં) પદાર્થ જોઈ શકતો નથી.” 3. ટિપ્પણીનો અર્થ મૂળમાં કહેલ અર્થ મુજબ જાણવો. 4. ગુરુની સાક્ષિએ કરાય, તેજ ધર્મ. 5. તેમાં ઉત્સાહ વધતો હોવાથી, એ પ્રકારે સૂક્ષ્મ અવિધિ દોષનું નિવારણ કરવામાં આવતું હોવાથી. Page #261 -------------------------------------------------------------------------- ________________ यश २. आल्हाद-जन कता। ११७ ६ - प्रायश्चितद्वारम् । आलोचना-गुणाः । [गाथा-५७ अत एव- प्रतिक्रमणा-ऽऽद्य-ऽन्तेऽपि-कृत-कार्य-निवेदन-रूपा ऽऽलोचना च समुचितैव बोध्या ॥५६॥ अथ, . _आलोचना-गुणानाऽऽह, :लहुआ,-ल्हा-ऽऽदि-जणणं, अप्प-पर-णिवित्ति, तह अजवं सोही, दुक्कर-करणं, आणा, निस्सल्लत्तं च, सोहि-गुणा ॥५७॥ "लहुआ०" इति, व्याख्या१. लघुता + यथा भार-वाहिनः भारेऽपहते लघुता, __ तथा शल्योद्धारे आलोचकस्याऽपि । १ ल्हादि-जननम्- प्रमोदोत्पादः । २ आत्म-परयोर्दोषेभ्यो निवृत्तिः,आलोचने हि * स्वस्य दोष-निवृत्तिः प्रतीता । "तद् दृष्ट्वा, अन्येऽपि आलोचना-ऽभिमुखाः स्युः," इति अन्येषामऽपि दोषेभ्यो निवृत्तिः स्यात् । ३ ३. सरलता। + आर्जवम्- निर्मायता, सम्यगाऽऽलोचनात् । ४ ४. शुद्धता। शोधिः- शुद्धता, अतिचार-मला-ऽपगमात् । ५ ५. दुष्कर-कार्य- दुष्कर-करणम्-दुष्कर-कारिता । कारिता। ततः, यद् प्रतिसेवनम्, तद् न दुष्करम्, अना-ऽऽदि-भवा-ऽभ्यस्तत्वात् । यत् पुनः आलोचयति, तत् दुष-करम, प्रबल-मोक्षा-ऽनु-यायि-वीर्योल्लास-विशेषेण एतस्य कर्तुं शक्यत्वात्, अत एव अभ्य-ऽन्तर-तपो-रूपं सम्यगा-55लोचनम, मास-क्षपणा-ऽऽदिभ्योऽपि दुष्करम् । ६ ६. जिना-5ऽज्ञायाः " तथा, आज्ञा- तीर्थ-कृतामाऽऽराधिता स्यात् । ७ * स्वयम् डे० | + नाऽस्ति डे० प्रतौ । Page #262 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૭]. ૬. પ્રાયશ્ચિતદ્વાર – આલોચનાથી લાભો ૧૧૭ છે એટલા જ માટે પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ પૂરી થયા પછી, કરેલી ક્રિયાનું નિવેદન કરવા રૂપ આલોચના થાય છે, તે ઉચિત જ છે. એમ સમજવું. ૫૬ છે હવે, આલોચનાના ફાયદા-લાભ-ગુણ બતાવે છેદુગા, SSત્સાગરિત્ર, ગ-પર-વિત્તિ, તદ ગાવે, સોદી, કુર-ર, ગાગા, નિસક ૨, સોદિગુણ ઘણા “હલકાપણું, હર્ષ જાગવો, પોતે અને બીજાએ દોષોથી મુક્ત થવું, સરળપણું, શુદ્ધિ, દુષ્કર કાર્યો કરવામાં સામર્થ મળવું, આજ્ઞાનું પાલન અને શલ્યરહિતપણું, એ આલોચનાના ગુણો છે.” ૫૭ “હુમા” ત્તિો ચીધ્યા છે ૧. જેમ ભાર ઉતારી નાંખવાથી, ભાર ઉપાડનારો (મજૂર) હલકો થાય છે, તેમ શલ્ય કાઢી નાંખવાથી આલોચક પણ હલકો થાય છે. - ૨. આહાદની ઉત્પત્તિ×હર્ષ ઉત્પન્ન થાય છે. | ૩. પોતાના અને બીજાના દોષ દૂર થાય છે આલોચના કરવાથી પોતાના દોષ દૂર થાય છે, એ વાત તો જાણીતી જ છે. પરંતુ “તેને જોઈને બીજા પણ આલોચના આપવા તૈયાર થાય છે. તેથી બીજાના પણ દોષો દૂર થાય છે.” ૪. સરળતા કેમ કે સારી રીતે આલોચના કરવાથી મનમાં માયા કપટ રહેતું નથી. પ. શોધિ=શુદ્ધતા થાય છે, કેમ કે અતિચાર રૂપ મેલ દૂર થઈ ગયો હોય છે. ૬. દુષ્કર કામ કરવાપણું–તેથી જે દોષ સેવાય છે, તે દુષ્કર નથી, કેમ કે અનાદિ ભવનો અભ્યાસ હોવાથી તેમ થાય છે. પરંતુ, જે આલોચના કરવામાં આવે છે, તે ખૂબ દુષ્કર છે. કેમ કે મોક્ષ તરફ દોરી જનારો ખાસ પ્રકારનો પ્રબળ વર્ષોલ્લાસ હોય તો જ આ રીતે આલોચના કરી શકાય છે. માટે મા ખમણનો (બાહ્ય) તપ કરવા કરતાં પણ સારી રીતે આલોચના કરવી, તે અત્યંતર પરૂપ હોવાથી, ખૂબ દુષ્કર કાર્ય છે. ૪૭. આજ્ઞાનું આરાધન=શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનું આરાધન થાય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ११८ ६ - प्रायश्चितद्वारम् । गुरु-द्रव्य-परिभोग-प्रायश्चित्तम् । [गाथा-५८ ७. शल्य-रहितता। निःशल्यत्वम्-स्पष्टम्, उक्तं च एकोन-त्रिंशद्-उत्तरा-ऽध्ययने, :*आलोयणाए णं माया-णियाण-मिच्छा-दंसण-सल्लाणं मुक्ख-मग्ग-विग्घाणं अणं-ऽत-संसार-वडणाणं उदीरणं करेइ, उजु-भावं च णं' जणइ, उजु-भाव-पडिवण्णे य णं जीवे अ-माई, इत्थी-वेअं णपुंसग-वेअं च ण बन्धइ, पुव-बद्धं च णं णिज्जरइ, ति ।" ॥५७॥ गुरु-द्रव्य-भोगे प्रथमम् प्रायश्चित्तम् । __गुरु-द्रव्य-परिभोगे प्रायश्चित्तमाऽऽह, :मुह-पत्ति आ-ऽऽसणा-ऽऽईसु भिण्ण, जल-ऽण्णा-ऽऽईसु गुरु-लहुगा-ऽऽइ। जइ-दव्व-भोगि इय पुण, वत्था-ऽऽइसु देव-दव्वं व ॥५८॥ [श्राद्धजितकल्प - गाथा, ६८] "मह-पत्ति०" इति, व्याख्या+ गुरु-सत्केमुख-पोतिका-ऽऽसना-ऽऽदौ-भुक्ते, भिन्नम्-निर्विकृतिकम्। + गुरु-सत्केजले-भुक्ते-१ अने-भुक्ते-४ वस्त्रा-ऽऽदौ-(भुक्ते) (अधिकम्-१३) विक्रमा ऽर्का-ऽऽदिना पूजा-धियैव निश्रा-कृते कनका-5ऽदौ गुरु-द्रव्ये भुक्ते ६4 1. एका-ऽऽशनम् । 2. आयम्बिलम् । 3. उपवासः । 4 छट्ठः । * आलोयणया सु० । + च णे छा० । Page #264 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૮] . પ્રાયશ્ચિતતાર – ગુરૂદ્રવ્યપરિભાગનું પ્રાયશ્ચિત્ત ૧૧૮ િશલ્ય રહિતપણું તે તો સ્પષ્ટ સમજાય તેમ છે. શ્રી ર૯મા ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે “માયા શલ્ય, નિદાન શલ્ય, અને મિથ્યા દર્શન શલ્ય એ ત્રણ શલ્ય, કે જે મોક્ષમાર્ગમાં વિનરૂપ છે, અને અનંત સંસાર વધારનારાં છે, તેની ઉદીરણા આલોચનાથી કરાય છે. સરળ ભાવ ઉત્પન્ન થાય છે, સરળતા પ્રાપ્ત થવાથી આત્મા નિષ્કપટ બની જાય છે, અને સ્ત્રીવેદ તથા નપુંસક વેદ બંધાતા નથી. અને પૂર્વે બાંધેલા હોય તો, તેની નિર્જરા કરી શકાય છે.” ૫૭. છે એ પ્રકારે શુદ્ધિ કરવાથી, શલ્ય કાઢી લીધા પછી ઘા રુઝાવવા (જેમ પાટાપિંડીરૂપ) ખાસ ચિકિત્સા-ઉપચાર-કરવામાં આવે છે, તેમ વિશેષ પ્રકારની શુદ્ધિના મૂળરૂપ પ્રાયશ્ચિત્તનો વિધિ બતાવે છે. છે સૌથી પહેલાં, ગુરુદ્રવ્યનો પરિભોગ કરવામાં આવ્યો હોય, તો તેનું પ્રાયશ્ચિત્ત બતાવે છે. મુદ-ત્તિ મા I-ss; પિvi, ખન-SM-SSતુ ગુરુ-તહુI-Ssg. નડું ઢચ-મોન રૂચ પુજ, ત્યા-SS, સેવ-વર્થ વ ૧૮ શ્રિાદ્ધજિતકલ્પ - ગાથા-૬૮] “મુહપત્તિ અને આસન વગેરેનો ઉપયોગ થયો હોય, તો ભિન્ન પ્રાયશ્ચિત્ત. જળ અને અન્ન વગેરેનો ઉપયોગ થયો હોય, તો ગુરુ અને લઘુ વગેરે પ્રાયશ્ચિત્ત. અને જો યતિના દ્રવ્યનો ભોગ થયો હોય, તો તેથી વધારે. અને વસ્ત્રાદિકનો ઉપયોગ થયો હોય, તો દેવ-દ્રવ્ય પ્રમાણે સમજવું.” ૫૮ “મુદ-પત્તિ” | શાળા ગુરુ સંબંધીમુહ-પત્તિ અને આસન વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તોભિન્ન પ્રાયશ્ચિત્ત=૧ નિવી. ૪ ગુરુ સંબંધી૧. પાણીનો ઉપભોગ કર્યો હોય, તો ૧ (એકાશન). ૨. અત્રનો ઉપભોગ કર્યો હોય, તો ૪ (આયંબિલ). ૩. વસ્ત્ર વગેરેનો ઉપભોગ કર્યો હોય, તો અધિક૩ (ઉપવાસ). છે વિક્રમ રાજા વગેરેએ પૂજા-ભક્તિની બુદ્ધિથી ગુરુની નિશ્રાએ કરેલા ૪. સોનું વગેરે ગુરુદ્રવ્યનો ઉપભોગ કર્યો હોય, તો “૬ (છઠ્ઠ). 1. એકાસણું. 2. આયંબિલ. 3. ઉપવાસ. 4. છઠ્ઠ. Page #265 -------------------------------------------------------------------------- ________________ ११९ ६ - प्रायश्चितद्वारम् । देव-साधारण-द्रव्यभोगे प्रायश्चित्तम् । [गाथा-५९ तथा, वस्त्रा-5ऽदौ इयान विशेषः “यत्र गुरु-द्रव्यं भुक्तम्, तत्र अन्यत्र वा साधु-कार्ये वैद्या-ऽर्थम् बन्दि-ग्रहा-ऽऽद्या-ऽऽपदुद्धारा-ऽर्थं वा, तावन्मित-वस्त्रा-ऽऽदि-प्रदान-पूर्वम् प्रायश्चित्तं देयम् ।" इति भावः ।।५८॥ देव-साधारण-द्रव्य- अथ, भोगे प्रायश्चित्तम् । साधारणा ऽऽदि-विषयम् प्रायश्चित्तमाऽऽह, :साहारण-जिण-दव्वं जं भुत्तं असण-वत्थ-कणगा-ऽऽई। तत्थाऽण्णत्थ व दिण्णे चउ-लहु चउ-गुरुअ छ-लहुगा ॥५९॥ [श्राद्धजितकल्प-गाथा-६९] "साहारण०" इति, व्याख्या1 “साधारण-द्रव्यम् जिन-द्रव्यं च यावन् मात्रम्, व्यापारितं स्व-कार्ये स्यात्, "किं तद् ?" इत्याऽऽह, :अशनम्-नैवेद्यम, वस्त्रम्-परिधापनिका-ऽऽदि, कनका-ऽऽदि- कनक- रौप्य- मौक्तिका-ऽऽदि, तस्मिन् तावन्-मात्रे जिन-द्रव्ये, साधारण-द्रव्ये च तस्मिन् अन्यस्मिंश्च वा, चैत्या-ऽऽदौ- दत्ते-सति, जघन्या-ऽऽदि-क्रमेण चतुर्लघु' 1. आयम्बिलम् । Page #266 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૯] ઇ. પ્રાયશ્ચિતદ્વાર – દેવ-સાધારણ દ્રવ્ય સંબંધિ પ્રાયશ્ચિત ૧૧૯ ૩. જે વસ્ત્રાદિકમાં (દેવ-દ્રવ્યની માફક) નીચે પ્રમાણે વિશેષ સમજવું – “જે ઠેકાણે ગુરુદ્રવ્ય ભોગવ્યું હોય ત્યાં, અથવા તો બીજે કોઈ પણ ઠેકાણેમુનિ મહારાજના કાર્યમાં વિદ્યને માટે, અથવા કારાવાસ (જેલ) વગેરેના દુઃખોમાંથી છોડાવવા માટે, તેટલા પ્રમાણમાં વસ્ત્રાદિક દેવાપૂર્વક પ્રાયશ્ચિત્ત દેવું.” એ ભાવાર્થ છે. પ૮ જ હવે, સાધારણ (દ્રવ્ય) વગેરે સંબંધિ પ્રાયશ્ચિત્ત કહે છે - साहारण-जिण-दव्वं जं भुत्तं असण-वत्थ-कणगा-ऽऽई । तत्थाऽण्णत्थ व दिण्णे चउ-लहु चउ-गुरुअ छ-लहुगा ॥५९॥ | (શ્રાદ્ધજિતકલ્પ - ગાથા-૬૯) “સાધારણ અને દેવ-દ્રવ્ય સંબંધી ખોરાક (નૈવેદ્ય), વસ્ત્ર, સોનું (ધન) વગેરેમાંથી જેનો ઉપયોગ કર્યો હોય, તે ત્યાં અથવા બીજે આપવું, અને ચાર લઘુ, ચાર ગુરુ અને છ લઘુ પ્રાયશ્ચિત્ત દેવું.” ૫૯ “સાહારખ” રિા ચાડ્યા : “સાધારણ દ્રવ્ય અને દેવદ્રવ્ય પોતાના કામમાં જેટલા પ્રમાણમાં વાપર્યું હોય. એટલે કે “તે શું વાપર્યું હોય?” તે પહેલાં) કહે છે૧. અશન=નૈવેદ્ય, ૨. વસ્ત્ર પહેરવાનાં કપડાં- (આંગી) વગેરે, ૩. કનક વગેરે=સોનું, રૂપું, મોતી વગેરે, તેટલું દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય તે ઠેકાણે અથવા બીજે ઠેકાણે જિનમંદિર વગેરેમાં આપવામાં આવે, અને જઘન્યાદિકના ક્રમે કરીને, - ૧. ચાર લઘુ, 1. આયંબિલ. Page #267 -------------------------------------------------------------------------- ________________ १२० ६ [गाथा-५९ - प्रायश्चितद्वारम् । देव-साधारण-द्रव्यभोगे प्रायश्चित्तम् । चतुर्गुरु षड्लघु नानम प्रायश्चित्तं भवति ।" इति श्राद्ध-जीत-कल्पा-ऽनुसारेण __ प्रमाद-हेतुकं प्रायश्चित्तं दर्शितम् । आकुट्या एवम् आकुट्ट्या च उक्त-द्वि-गुणम्, प्राय-श्चित्तम् । दर्पण त्रि-गुणं बोध्यम् । दर्पण प्रायश्चित्तम् । तपसा सह तथा, द्रव्यमऽपि जघन्यतः - धन-दानमऽपि । तावन्मात्रम् उचित-पदे व्ययितव्यम्, उत्कर्षतस्तु- तद्-वर्गिता-ऽऽदिकं च, इति । देवाऽऽदि द्रव्येण किं च, स्व-धनस्य सम्पर्के जातु व्यापारा-ऽऽदिना देवा-ऽऽदि-द्रव्यम् स्व-धनेन सम्पृक्तं जाते प्रायश्चितम् । जातम्, तदा तद् विवेक-प्रायश्चित्तेन शोधयित्वा, सिद्धपुरीय-श्राद्धवत् चैत्या-ऽऽदौ समऽधिकं मोच्यम् । भोगे धन-दानं भुक्तं तु तत् स्व-धनेनोपाय॑, पूर्व-विधिना तपश्च । तत्र व्ययितव्यम्, तपः कार्यं च । निर्धनत्वे अथ च, दाना-5-शक्तौ येन तद् भुक्तम्, निर्धनत्वात् दातुं न शक्यते, प्रायश्चित्त-विधिः । तेनाऽपि स्व-धना-ऽनुसारेण', इत्वर-काला-ऽवधि-क्रमेण च चैत्या-ऽऽदौ-सेवा-का चैत्या-5ऽदिकं सत्कुर्वता, र्य-करणेन तपसा च यथावत् गीता-ऽर्थ-दत्तं तपः कार्यम् । प्रायश्चित्तम् । 2. उपवासः । 3. छट्ठः । अना-55भोग-मात्रम् | आ० । श्रुत-व्यवहारे जीते तु- ओलिका-बद्ध-१० (दश) उपवासाः । 6. दण्ड-निमित्तं चैत्या-ऽऽदौ । डे० । 7. स्व-धनेन । 8. पुरिमा-ऽर्ध-सहित०- । अनाऽऽभोगाऽऽदिना अन्यत्- पूर्ववत् सशूकता-ऽवृद्ध्यऽर्थम् । * स्व-धना-ऽनुसारेण चैत्या ऽऽ. । मे० Page #268 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૯] ૬. પ્રાયશ્ચિતદ્વાર – દેવ-સાધારણ દ્રવ્ય સંબંધિ પ્રાયશ્ચિત ૧૨૦ ૨. ચાર ગુરુ ૩. છ લઘુ પ્રાયશ્ચિત્ત આવતું હોય છે.” એમ શ્રાદ્ધજીત કલ્પને અનુસારેપ્રમાદથી=થયેલા દોષનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું.” છે અને જો આકુટ્ટિથી દોષ સેવાયો હોય તોઉપર જણાવ્યા કરતાં બમણું, છે અને જો દર્પથી દોષ સેવાયો હોય તો, ત્રણ ગણું સમજવું. છે અને દ્રવ્ય પણ, જઘન્યથી-એટલું જ (જેટલું વપરાયું હોય તેટલું) યોગ્ય સ્થાને ખર્ચવું. અને ઉત્કૃષ્ટથી તેના વર્ગ વગેરે જેટલું આપવું. છે (અહી) વિશેષ એ સમજવાનું છે કે વ્યાપાર વગેરે કારણે દેવાદિકનું દ્રવ્ય કદાચ પોતાના ધન સાથે ભળી ગયું હોય, ત્યારે તે વિવેક પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થઈને, સિદ્ધપુરના શ્રાવકોની માફક ચૈત્ય વગેરેમાં સારી રીતે વધારે મૂકવું. છે અને જો તેનો ઉપભોગ થઈ ગયો હોય તો, પોતાના ધનથી ધન ઉપાર્જન કરી પહેલાં જણાવ્યા પ્રમાણે તેમાં ખર્ચવું, અને તપ પણ કરવો. (પ્રમાદ, આકુટિકા, દર્પ વગેરે વિષે ઉપર જણાવ્યા પ્રમાણે સમજવું.) ૧૫ છે હવે, જેણે તે ભોગવ્યું હોય, તે નિધન હોવાથી આપવાને અશક્તિમાન હોય તો, તેણે પણ પોતાના ધનને અનુસારે અમુક કાળની મુદત સુધીમાં દહેરાસર વગેરેનું (કાંઈ પણ મહેનતાણું લીધા વિના) કામકાજ કરવું અને ગીતાર્થોએ આપેલું તપ બરાબર કરવું. કહ્યું છે કે $ 2. ઉપવાસ. છે . 4. માત્ર અનાભોગ. આ૦ 5. શ્રત વ્યવહારમાં એ પ્રમાણે, અને જીવ્યવહારમાં તો એકી સાથે દશ ઉપવાસ. 6. દેડ નિમિત્તે ચૈત્ય વગેરેમાં. ૩૦ 7. પોતાના ધનથી પુરિમઢ સહિત) વગેરે. અનાભોગ વગેરેથી લાગેલા દોષોનું અશુગ ન વધવા દેવા માટે પ્રથમની જેમ (પ્રાયશ્ચિત્ત) કરવું. Page #269 -------------------------------------------------------------------------- ________________ १२१ ६ - प्रायश्चितद्वारम् । विशेषप्रायश्चित-विधिः । [गाथा-५९ प्रायश्चित्तस्यविशेष-ज्ञाने कर्तव्ये सहायक-ग्रन्थाः । मुनेरऽपि प्रायश्चित्त-करणे यतना कर्तव्या। यतः "गुरु देवा-ऽर्थ-चौरोऽत्र व्यर्थयत्यऽर्चयधिनम् । वृजिनं स्वस्य सद्-ध्यान-पात्र-दान-परायणः ॥ ॥ (शत्रुञ्जय-माहात्म्ये पञ्चमे सर्गे (पत्र-५१) "निकाचितमऽपि दुष्कर्म सद्-ध्यान-सामर्थ्यात् शिथिलीभवति ।" इति स्थितिः । तथा, आज्ञा-भङ्ग अतिक्रम-व्यतिक्रमा-ऽऽदौ प्रायश्चित्त-विधि-विशेष-विस्तरः व्यवहार-भाष्या-ऽऽदिभ्योऽवसेयः । साधुनाऽपि तद्-भोजि-गृहि दत्त__ देव -भुक्ति-द्वारोद्भूत-दोष-सम्भवेन तथैव जीता-ऽनुसारेण प्रायश्चित्त-विधौ यतनीयम् । अन्यथा, पूर्वोक्त-विधिना ऽऽकुल-परम्परम् दोष-मालिन्यं प्रवर्तते । यदुक्तम् शत्रुञ्जय-माहा-ऽऽत्म्ये"देव-द्रव्यं गुरु-द्रव्यं दहेदाऽऽ-सप्तमं कुलम् । अङ्गालमिव तत् स्पष्टुं युज्यते न हि धीमताम्" ॥१८॥ देवा-ऽऽदि-द्रव्यम् अ-विधिना व्यापारितं सत्, आ-सप्तमं कुलमऽभिव्याप्य, दहेत्-निर्धनत्त्वा-ऽऽदिना निःसारं करोति । “सत्त-ऽट्ठ- गुरु-परंपरा कु-सीला०" [इति । + ०देय० छा० । x साधूनामऽपि तथैव । एवमाऽऽदि-विधिना-पाप-भीरुणा-यथा-सत्त्वरं दोष-शुद्धिः स्यात्, तथा यतनीयम्, अन्यथा डे० । Page #270 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૯] ૬. પ્રાયશ્ચિતકાર – પ્રાયશ્ચિત્તવિધિ ૧૨૧ “ગુરુ અને દેવના ધનનો ચોર આ ભવમાં ઉત્તમ ધ્યાન, અને પાત્રમાં દાનમાં તત્પર રહીને જિનેશ્વર ભગવાનની પૂજા કરતો રહે, તો તે પોતાના પાપને નકામાં કરી નાંખી શકે છે.” ઉત્તમ ધ્યાનના બળથી નિકાચિત કરેલું મહા-પાપ પણ ઢીલું થઈ જાય છે, એવી પણ સ્થિતિ છે. છે તથા, આજ્ઞાભંગ, અતિક્રમ, વ્યતિક્રમ વગેરેમાં પ્રાયશ્ચિત્તના વિધિનો વિશેષ વિસ્તાર શ્રી વ્યવહારભાષ્ય વગેરેમાંથી પાણી લેવો. ૪ સાધુએ પણ, તે ખાનારા ગૃહસ્થ આપેલા. દેવ-દ્રવ્યના ઉપભોગ દ્વારા ઉત્પન્ન થયેલા દોષનો સંભવ હોવાથી, તે જ પ્રમાણે જીત વ્યવહારને અનુસાર પ્રાયશ્ચિત્ત વિધિમાં પ્રયત્ન કરવો જોઈએ. જો તેમ કરવામાં ન આવે તો, ઉપર જણાવ્યા પ્રમાણે કુળની પરંપરામાં દોષની મલિનતા ફેલાય છે. શ્રી શત્રુંજયમાહાભ્યમાં કહ્યું છે કે દેવદ્રવ્ય, ગુરુ-દ્રવ્ય સાત પેઢી સુધી બાળે છે. માટે, બુદ્ધિમાન પુરુષોએ સળગતા કોલસાની માફક તેને સ્પર્શ પણ કરવો યોગ્ય નથી.” ૯૮. દવાદિ દ્રવ્ય અવિધિથી વાપર્યું હોય તો, સાત પેઢી સુધી બાળે છે.) એટલે કે નિર્ધનપણા વગેરેએ કરીને (વાપરનારને) નિઃસાર કરી મૂકે છે. (નકામો – કિંમત વગરનો કરી મૂકે છે.) “સાત-આઠ ગુરુપરંપરા સુધી કુ-શીલ રહે છે. ” Page #271 -------------------------------------------------------------------------- ________________ १२२ दूषित - संसर्गिणामऽपि दोषः । ६ - प्रायश्चितद्वारम् । विशेषप्रायश्चित-विधिः । " सत्त - ऽट्ठ- पयाई अणुगच्छइ ।” [ इत्या - Sssदिवत् उपलक्षणतः - "यावत् तत्-प्रतिकारौदासीन्यम्, " तावत् दोष-शुद्धिर्न, निःशूकत्वात् । इत्य ऽर्थः । अतः, 17 एतेन " येन देव - द्रव्या-ऽऽदि विनाशितम्, तस्यैव दोष-सम्भवः, नाऽन्यस्य । ” * इति वदन्तो निरस्ताः ।। ५९ ।। इत्याssesपि । डे० "अङ्गालवत् कुटुम्बाऽऽदि-धियाऽपि तयोः संसर्गः विवेकिना परिहार्य एव ।" इत्य-ऽर्थः । इति - प्रायश्चित्त-द्वारं समाप्तम् ॥ ६॥ [ गाथा - ५९ ] Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨ ગાથા-પ૯] ૬. પ્રાયશ્ચિતદ્વાર – પ્રાયશ્ચિત્તવિધિ “સાત-આઠ પગલાં પાછળ જાય છે.” એ વગેરેની પેઠે સમજવું. (જેમ મહેમાનને વળાવવા માટે ગૃહસ્થ સાત-આઠ પગલાં પાછળ ચાલે છે, તેમ સાધુમાં કાંઈ દોષ થાય તો, સાત-આઠ પરંપરા સુધી કુ-શીલપણું થાય છે. તેમ દેવાદિ દ્રવ્યનો ઉપભોગ કરવાથી સાત પેઢી સુધી પાપ ભોગવવું પડે છે, એ ભાવાર્થ જણાય છે.) આ ઉપરથી, ઉપલક્ષણથી વિશેષ સમજવાનું એ છે, કે “જ્યાં સુધી તેનો ઉપાય કરવામાં ઉપેક્ષા રાખવામાં આવે, ત્યાં સુધી દોષની શુદ્ધિ થતી નથી. કેમ કે દોષ મનમાં ખટકતો નથી, એટલે કે તેને વિષે મનમાં બેદરકારી હોય છે. એટલે સાવચેત થવાતું નથી. માટે કુટુંબાદિકની બુદ્ધિથી પણ તે બે દ્રવ્યોનો (પણ) સંસર્ગ સળગતા અંગારાના સંસર્ગની પેઠે વિવેકી પુરુષોએ છોડી દેવો જોઈએ.” એ ભાવાર્થ છે. છે કેટલાંક કહે છે, કે “દેવદ્રવ્યાદિકનો જેણે નાશ કર્યો હોય, તેને જ દોષનો સંભવ છે. બીજાને દોષ લાગતો નથી.” “એમ કહેનારા ઉપર જણાવેલા પ્રમાણથી ખોટા ઠરે છે.” પ૯ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર પૂરું Page #273 -------------------------------------------------------------------------- ________________ १२३ ७ - दृष्टांतद्वारम् । साश-दृष्टांतः । ॥ ७ - दृष्टान्त-द्वारम् ॥ अथ, “उक्त ' विधिना अर्जितं दुष्कर्म प्रायश्चित्त-विधिना भवा - ऽन्तरेऽपि क्षीयते, " इति । तत्-सामर्थ्य-दर्शनेन भव्यानामुत्साह-वृद्धय-ऽर्थम् सङ्काशा - ऽऽदि दृष्टाऽन्तानाऽऽह, :17 तत्र, इह देव - द्रव्य - विनाशोद्भूत- दुष्कर्म-क्षयाऽर्थम् 2 सिद्ध- पुरीय-श्राद्ध-निदर्शनम् उक्त-पूर्वं बोध्यम्, भवा-ऽन्तरे च तत्-कर्म-क्षयाऽर्थम् सङ्काश - दृष्टाऽन्तः, यथा, :माय - मित्त- दोसेण जिण - रित्था जहा दुहं । पत्तं संगास - सड्ढेण, तहा अण्णो वि पाविही ॥ ६० ॥ + [ श्राद्ध-दिन- कृत्ये = गाथा ११५ ] 'संकास, गंधिलावई, सक्का - ऽवयारम्मि चेइये, कहवि । चेइय- दव्बुव्वयोगी, पमायओ मरणं, संसारे ॥ ६१॥ 1. [नाश-द्वारोक्त प्रकारेण ] | 2. [ त्रि- चत्वारिंशद्-गाथायाम् ॥] 3. [ प्रमाद -मात्र- दोषेण जिन रिक्थाद् यथा दुःखम् प्राप्तं सङ्काश - श्राद्धेन, तथाऽन्योऽपि प्राप्स्यति ||६०||] " पमाय" त्ति, "संकास" त्ति, व्याख्या1 सङ्काशः = नाम श्रावकः, 4. [सङ्काश, गन्धिला-वती, शक्रा ऽवतारे चैत्ये, कथमपि । चैत्य- द्रव्योपयोगी प्रमादतो मरणं, संसारे ||६१ ॥ |] | अस्यां गाथायाम् सङ्क्षेपेण सङ्काश- कथा प्रसङ्गाः सूचिताः सन्ति ।] रिंता । [ गाथा - ६०-६१ [ श्राद्ध-दिन- कृत्य-गाथा, ११६] Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ગાથા-૬૦-૬૧] ૭. દષ્ટાંતદ્વાર – સંકાશની કથા ૭. વૃષ્ટાંત દ્વાર છે (દોષદ્વારમાં) કહેલા વિધિથી બાંધેલાં પાપકર્મ પ્રાયશ્ચિત્ત વિધિથી બીજા ભવમાં પણ ખપે છે,” એમ સમજાવીને, તે (પ્રાયશ્ચિત્ત)નું સામર્થ્ય બતાવવાપૂર્વક ભવ્ય જીવોનો ઉત્સાહ વધારવા માટે, સંકાશ વગેરેનાં દૃષ્ટાંતો હવે કહેવામાં આવે છે - - તેમાં, દેવ-દ્રયના વિનાશથી ઉત્પન્ન થયેલા પાપના આ જીવનમાં જ ય માટે આગળ કહેલું સિદ્ધપુરના શ્રાવકોનું દષ્ટાંત સમજી લેવું. અને બીજા ભાવોમાં તે કર્મના ક્ષયને માટે સંકાશ થાવકનું દૃષ્ટાંત આ પ્રમાણે છે अपमाय-मित्त-दोसेण जिण-रित्था जहा दुहं । पत्तं संगास-सड्डेण, तहा अण्णो वि याविही ॥६० - શ્રાદ..ગા-૧૧૫ સંસ", ધનાવવું, શિ-ડવયા , વ ! चेइय-दबुब्बयोगी, यमायओ मरणं, संसारे ॥६१॥ શ્રા.દિ. .ગા-૧૧૬]. “માત્ર પ્રમાદના દોષ દેવ-દ્રવ્યથી જેમ સંકાશ શ્રાવક દુઃખ પામ્યા હતા, તેમ બીજા પણ પામે.” ૬૦ સંકાશ, ગંધિલાવતી, શાવતારતીર્થના દૈત્યના કોઈક પ્રકારે દેવદ્રવ્યનો ઉપયોગ થયો, પ્રમાદથી મરણ થયું, અને સંસારમાં ભમ્યા.” ૬૧ વાયવ” સંત” રિા ચાક્યા સંકાશ=નામના શ્રાવક હતા. 1. [૩. નાથદ્વારમાં કહ્યા પ્રમાણે2. (૪૩મી ગાથામાં કહ્યા પ્રમાણે) ૩. આ ટિપ્પણીનો અર્થ ૬૦મી ગાથાના અર્થ મુજબ છે. 4. (આ ગાથાઓમાં ટુંકામાં સંકશ શ્રાવકની કથાના સૂચક પ્રસંગો સૂચિત કરવામાં આવ્યા છે.' Jasucation International Page #275 -------------------------------------------------------------------------- ________________ १२४ ७- दृष्टांतद्वारम् । सङ्काश-दृष्टांतः । स्व-भावादेव भव-वैराग्यवान् यथोदित श्रद्धा * - SSचार - निर - S - वद्य - व्यवहारः X * 44 "" "" " " 5 शक्रा - ऽवतार चैत्ये= 44 " ↑ " 66 66 % कथमऽपि=गृह-व्यापार-व्याक्षेपा - 'ssदिना " ० चैत्य- द्रव्योपजीवको जातः । ततोऽसौ यावज्जीवम् अना - SSलोचिता-S-प्रतिक्रान्त-कर्मा@ 'संसारे = पूर्वोक्त- दुःख-परम्परा-भाग् सङ्ख्येयान् दुर्भवान् भ्रान्तः ||६०-६१॥ 'तगराए इब्भ-सुओ जाओ, तक्कम्म सेसयाओ य । दारिद्दम - संपत्ती, पुणो पुणो चित्त - णिव्वे ॥ ६२॥ 2 केवलि - जोगे पुच्छा, कहणे बोही, तहेव संवेओ । " किं इत्थमुचिअमि”ि, “चेइय - दव्वस्स वुड्डी” त्ति ॥ ६३॥ [ श्राद्ध-दिन- कृत्ये गाथा- ११९-१२०] "" 66 गन्धिलावत्याम् - पुरि वसन् अन्यदा, " "L प्रशस्त - चेताः चिन्तां चकार । 5. [ अयोध्या नगरी - सन्निधौ - शक्रेन्द्रेण स्थापितं प्राचीनतमं जैन - तीर्थम् ।] । 6. आदितः = अना -ऽऽभोग- संशय विपर्यास औत्सुक्या-ऽऽदि-ग्रहः । 1. [तगरायां इभ्य सुतो जातः, तत् कर्म-शेषतया च । दारिद्रयमऽ - सम्पत्ति, पुनः पुनश्चित्त - निर्वेदश्च ||६२||] 2. [ केवलि-योगे पृच्छा, कथने बोधिः, तथैव संवेगः । “किमऽत्रोचितमिदानीम् !” “चैत्य- द्रव्य-वृद्धिः" इति ॥ ६३||] | ० श्राद्ध- समाचार० । x वसति स्म । % ० व्याक्षेपा-ऽऽदि कारणे । + जीवकः प्रमादतः - अना- Sऽभोग-संशय-विपर्यासाऽऽदि-रूपाज्जातः, + मरणमाऽऽप | यावज्जीवम् । डे० । $ ततः, संसारे डे० । " तगराए" त्ति " केवलि - जोग" त्ति, व्याख्या [ गाथा- ६२-६३ Page #276 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૨-૬૩] ૭. દેદાંતદ્વાર – સંકાશની કથા ૧૨૪ સ્વભાવથી જ સંસાર ઉપર વૈરાગ્ય ધરાવતા હતા. શાસ્ત્રમાં કહેલી શ્રદ્ધા, આચાર અને નિરવદ્ય એટલે શુદ્ધ વ્યવહાર ધરાવતા હતા. ગંધિલાવતી નગરીમાં રહેતા હતા. શક્રાવતાર ચૈત્ય નામના શ્રી જિનમંદિરમાં ઉત્તમ ભાવથી-શુદ્ધ મનથી-સાર-સંભાળ કરતા હતા. જે કોઈક વખત કોઈક કારણે ઘરના કામકાજની વ્યગ્રતા વગેરેથી, ચૈત્યદ્રવ્યનો ઉપભોગ કરતા થઈ ગયા. ત્યાર પછી એ પ્રમાદથી જાવજીવ સુધી તે કર્મની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના, મરણ પામ્યા, અને સંસારમાં પૂર્વે પહેલાં દુઃખોની પરંપરા ભોગવતા સંખ્યાતા દુર્ભવોમાં ભમ્યા. ૬૦, ૬૧ તારા' રૂમ-સુમો નાગો, તમ-સેસથાગો યા दारिद्दमऽ-संपत्ती, पुणो पुणो चित्त-णिब्बेओ ॥६२॥ केवलि-जोगे पुच्छा, कहणे बोही, तहेव संवेओ । “વિ ફરિગનહિં”, “રેડય-વ્યસ્ત જુદી” ત્તિ દ્રા શ્રિા.દિ..ગા-૧૧૯-૧૨૦] “તગરા નગરીમાં શેઠના દીકરા તરીકે જન્મ્યા, પરંતુ પૂર્વનું કર્મ બાકી રહી જવાથી દરિદ્રપણું આવ્યું, સંપત્તિ ચાલી ગઈ અને મનમાં ખેદ થવા લાગ્યો.” દર શ્રી કેવળી ભગવંતનો યોગ થયો ત્યારે બધું પૂછ્યું, કેવળી ભગવાને કહ્યું, ત્યારે બોધિ પ્રાપ્ત થયું, અને વૈરાગ્ય પ્રાપ્ત થયો. “આ સ્થિતિમાં હવે મારે શું કરવું ઉચિત છે?” એમ પૂછ્યું. “ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કરવી.” એમ કહેવામાં આવ્યું.” ૩ “RRIE” “ત્તિ” રિા ચાધ્યા5. અયોધ્યા નગરીની પાસે શક છે સ્થાપેલું પ્રાચીન જૈનતીર્થ 6. આદિ શબ્દથી-અનાભોગ, સંશય, વિપર્યાસ અને ઉત્સુકપણું વગેરે સમજી લેવા 1-2. આ ટિપ્પણીના અર્થો ૬૨-૬૩ ગાથાના અર્થ મુજબ સમજવા. Page #277 -------------------------------------------------------------------------- ________________ १२५ ७- दृष्टांतद्वारम् । सङ्काश-दृष्टांतः । 17 पूर्वम् "" 66 44 46 तद्-धन-विनाशे तत्- कालोपार्जित - लाभा-ऽन्तराया-ऽऽद्युदयात् तव अत्राऽपि धना -ऽऽदि-रोधः, " साम्प्रतम् तद्-"वृद्धौ, तवाऽपि तथैव । 16 " या दृशं चोप्यते बीजं, ता-दृशं लभ्यते फलम् ।" [ 'तद्-विधिमाऽऽह, 2" गास- च्छायण- मित्तं मुत्तुं, जं किंचि मज्झं, तं सव्वं । चेइय-दव्यं णेयं, अभिग्गहो जाव - जीवा ॥ ६४ ॥ " 66 अर्थ. ] इत्य- ऽर्थः ॥ ६२-६३।। "गास-च्छायण०" इति, व्याख्या""स्व-गृह- निर्वाहा ऽतिरिक्तत्वे सति= उचित - व्यापारोपार्जितम् = गाथा - ६४ तद् इदमाऽऽह, : सङ्काशा -ऽऽदि-वत् । सङ्काशा - SS दिवदिष्यते गुणनिधिर्धर्माऽमृद्धयऽर्जनम् । शुद्धा ऽऽलम्बन पक्ष-पात-निरतः कुर्वनुपेत्याऽपि हि ॥ ५७ ॥ उत्तरा - ऽर्धम् । श्रीप्रतिमा- शतके + ०मऽज्जियं । छा.। * ( दऽर्जितं (स्यात्) ] 3. यथा चैत्य- द्रव्यस्य जिन भवन-बिम्ब- यात्रा - स्नात्रा - 5S दि-प्रवृत्तिहेतोः हिरण्याऽऽदेर्वृद्धि कर्तुमुचिता । [ श्राद्ध-दिन- कृत्य - वृत्तिः ] [ श्राद्ध-दिन- कृत्ये-गाथा, १२१] 4 [तथैव तवाऽपि सम्पत्ति वृद्धिः 1. [चैत्य-द्रव्य-वृद्धि-विधिम् ।] । 2. [" ग्रासा - SSच्छादन - मात्रं मुक्त्वा यत् किञ्चिन् * मम, तद् सर्वम् । चैत्य- द्रव्यं ज्ञेयम् ।” अभिग्रहो यावज्जीवतया || ६४|| 3. [ " गृहस्था ऽपेक्षया तु सा ऽ-वध-प्रवृत्ति - विशेषस्य कूप- दृष्टाऽन्तत्वेनाऽनुज्ञातत्त्वात् न केवलम् तस्य पूजा - ऽङ्गीभूत-पुष्पा ऽवचया ऽऽद्या -ऽऽरम्भे वाणिज्य - SS दि-सा-S - वद्य प्रवृत्तिरऽपि काचित् कस्यचित्रूपत्वेन पाप-क्षय- गुण - बीज-लाभ हेतुत्वात्, । प्रवृत्तिरिष्टा, अपि तु विषय - विशेष - पक्ष-पात Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૫ ગાથા-૬૪] ૭. દાંતદ્વાર – સંકાશની સ્થા તે પહેલાં, તેના એટલે ચૈત્યના દ્રવ્યનો વિનાશ કરવાથી, તે જ વખતે બાંધેલા લાભાંતરાય વગેરે કર્મના ઉદયથી અહીં પણ તેને ધન વગેરે મેળવવામાં રૂકાવટ થઈ છે. હવે, તે ચિત્યદ્રવ્ય)માં વૃદ્ધિ કરવાથી તેને પણ તે પ્રકારે (ઋદ્ધિ) પ્રાપ્ત થશે. “જેવું બીજ વાવવામાં આવે છે, તેવું જ ફળ મળે છે.” એ અર્થ છે. દર, ૩ હવે, તે (ચ-દ્રવ્યની વૃદ્ધિ)નો વિધિ કહે છે. “T-ઝાય-પિત્ત પુરૂં, બં વિચિ પડ્યું, તે સઘં . વેચ- m” માહો નવ-નીy I૬૪મા (શ્રાદિ.ક.ગા-૧૨૧] “માત્ર ભોજન અને વસ્ત્ર છોડીને, જે કાંઈ હું મેળવું, તે સર્વ ચૈત્યનું દ્રવ્ય સમજવું.” એ પ્રકારે જાવજીવનો અભિગ્રહ ધારણ કર્યો.” ૬૪ “જાત-ચ્છાથo” રિો ચાક્યાછે “પોતાના ઘરના નિર્વાહ ઉપરાંત યોગ્ય વ્યાપારથી જે કાંઈ મેળવાય, તે બાકીનું સર્વ ધન દેવનું જ જાણવું.” 3, જેમ જિનભવન, જિનબિંબ, યાત્રા, સ્નાત્ર વગેરે પ્રવૃત્તિઓનાં હેતુથી સોનું વગેરેમાં વધારો કરવો યોગ્ય છે. (એમ શ્રાદ્ધદિન-કૃત્યની વૃત્તિમાં કહ્યું છે.) 4. તે પ્રકારે તારી સંપત્તિમાં વૃદ્ધિ થશે. 1. ચૈત્યના દ્રવ્યમાં વધારો કરવાનો વિધિ. 2. આ ટિપ્પણીનો અર્થ મૂળ ૬૪મી ગાથાના અર્થ મુજબ જાણવો ૩ - દ્રષ્ટાંત દ્વારમાંના - શ્રી સંકાશ શ્રાવક વિષે વિશેષ વિચાર ગૃહસ્થની અપેક્ષાએ, કોઈ ખાસ સાવધ પ્રવૃત્તિ પણ કુવાના દૃષ્ટાંત કરીને કરવાની બતાવી છે“તે પ્રવૃત્તિ માત્ર પ્રજાના અંગભૂત ફૂલ ચૂટવાં વગેરેના આરંભ પૂરતી જ ઈષ્ટ ગણેલી છે.” એમ નથી. પરંતુ “વેપાર વગેરેની કોઈક સાવધ પ્રવૃત્તિ પણ કોઈ જીવની અપેક્ષાએ અને ઘટના વિશેષના પક્ષપાત રૂપે પાપના ક્ષય માટે, અને ગુણરૂપ બીજનો લાભ મેળવવા માટે પણ ઇષ્ટ છે-જરૂરી છે.” એ પ્રમાણે ફરમાવેલ છે. તે માટે આ પ્રમાણે કહ્યું છે- સંકાશાદિની જેમ“સંકાશ વગેરે શ્રાવકની જેમ કોઈ ગુણવાન પુરુષ શુદ્ધ આલંબનનો પક્ષપાત રાખીને, સામે ચાલીને પણ ધર્મને માટે ઋદ્ધિ મેળવે, તો તેને (અપેક્ષાએ) યોગ્ય પણ ગણેલ છે. પ૭ (શ્લોકનો આ પાછળનો અર્ધભાગ શ્રી પ્રતિમા શતક ગ્રંથમાંનો છે.) Page #279 -------------------------------------------------------------------------- ________________ १२६ ७ - दृष्टांतद्वारम् । सङ्काश-दृष्टांतः । [ गाथा-६४ " शेष-धनम् = देव-सत्कमेव ।" " इति यावजीवा-ऽभिग्रहा-ऽऽत्मकं प्रायश्चित्तं प्रतिपन्नम् ॥६४॥ सङ्काश-श्रावका-ऽऽदिरिव= धर्मा-र्थम् ऋद्धय-उर्जनम्-वित्तोपा-ऽर्जनम्, उपेत्याऽपि अङ्गीकृत्याऽपि-हि-निश्चितम् कुर्वन्= शुद्धा-ऽऽलम्बने यः पक्ष-पातः, तत्र- निरतः इति-हेतोःगुण-निधिः =गुण-निधानम् इष्यते ॥६७॥ सङ्काश-श्रावको हि प्रमादात् भक्षित-चैत्य-द्रव्यः निबद्ध-लाभा-ऽन्तराया-ऽऽदिक्लिष्ट-कर्माचिरम्- पर्यटित-दुर-ऽन्त-संसार-कान्तारः-अन-ऽन्त-काला-ल्लब्ध-मनुष्य-भावः दुर्गत-नरशिरःशेखर-रूपः पार-गतसमीपोपलब्ध-स्वकीय-पूर्व-भव-वृत्ता-ऽन्तः पार-गतोपदेशतः दुर्गतत्वा-ऽऽदि-निबन्धन-कर्म-क्षपणाय "यदऽहम् उपार्जयिष्यामि द्रव्यम्, तद् ग्रासा-ऽऽच्छादन-वर्जम् सर्वम् जिना-ऽऽयतना-ऽऽदिषु नियोक्ष्ये ।" इत्य-ऽभिग्रहवान्,तथा प्रवर्तते स्म । कालेन च निर्वाणमऽवाप्तवान् । इति" | "अथ, एतद् इत्थम् सङ्काशस्यैव युक्तम्, तथैव तत्-कर्म-क्षयोपपत्तेः, न पुनरऽन्यस्य, इति आदि-ग्रहणमऽ-फलम्, अन्यथा, “शुद्ध-ऽऽगमैर्यथा-लाभम्"- इत्या-ऽऽद्य-ऽभिधानाऽनुपपत्तेः, इति चेत् ?" "न, व्युत्पन्ना-ऽ-व्युत्पन्ना-ऽऽशय-विशेष-भेदेन- अन्यस्याऽपि आदिना ग्रहणौचित्यात् अन्यथा, "सुच्चइ दुग्गय-नारी०" इत्या-ऽदि-वचन-व्याधाता-ऽऽपत्तेः । न हि तया यथा लाभम्, न्यायोपात्त-वित्तेन वा तानि गृहीतानि । तथा चैत्य-सम्बन्धतया ग्रामा-ऽऽदि-प्रतिपादना-ऽनुपपत्तेश्च, दृश्यते च तत् प्रतिपादनं कल्प-भाष्या-5ऽदौ, :चोएइ चेइयाणं + रूप्प-सु-वण्णा-ऽऽइ-गाम गो-वाणं । लग्गंतस्स हु* मुणिणो ति-गरण-xसुद्धी कहं णु भवे ? ॥ १५६९ ॥ %भण्णए एत्थ विभासा, जो एआई सयं विमग्गिजे । @ण हु तस्स हुज सुद्धी अह कोइ हरेज एआई.॥१५७० ॥ 'सव्व-त्थामेण तहिं संघेणं होइ लगियचं तु।। स-चरित्ता-ऽ-चरित्तीणं एवं सबेसि कजं तु ॥ १५७२ ॥ "शुद्ध-ऽऽगमैर्यथा-लाभम्" इत्या-ऽऽदि तु न स्वयं पुष्प-त्रोटन-निषेधन-परम्, किन्तु “पूजा-कालोपस्थिते मालिके दर्शन-प्रभावना-हेतोः “वणिक्कला न प्रयोक्तव्या ।" इत्य-ऽस्याऽर्थस्य ख्यापन-परम् । इत्य-ऽ-दोषः, इति ।" श्री-मन्तो-यशोविजय-उपाध्याय-पादाः-प्रतिमा शतके (मुद्रिते पृ० १५७-१५८) + खित्त-हिरण्णे य । * य जइणो । सोही । द्र० स० गा० १८ । % भण्णइ इत्थ । @तस्स न होइ विसोही । द्र० स० गा० १९ । 1 सर्व-स्थामेन तत्र सङ्घन भवति प्रयतनीयं तु | सचारित्रा-5-चारित्राणामेतत्सर्वेषां कर्तव्यं तु ।। Page #280 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૪] ૭. દષ્ટાંતદ્વાર – સંકાશની કથા ૧૨૬ એ પ્રકારેજાવજીવના અભિગ્રહ રૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું. ૬૪ સંકાશ શ્રાવક વગેરેની પેઠે ઘર્મને માટે, અદ્ધિ મેળવવી =ધન મેળવવાનું સામે જઈને તે કામ કરવાનો સ્વીકાર કરીને (પણ) કરે, હિ જ. શુદ્ધ આલંબનમાં જે પક્ષપાત, તેમાં મગ્ન શુદ્ધ આલંબનના કારણથી- ગુણનિધિ-ગુણના ભંડાર તરીકે ઈચ્છાય છે. ૫૭ સંકાશ શ્રાવકે પ્રમાદથી ચૈત્યદ્રવ્યનું ભક્ષણ કર્યું હતું. અને તેથી લાભાંતરાય વગેરે ક્લિષ્ટ કર્મો બાંધી ઘણો કાળ ભયંકર સંસારરૂપી જંગલમાં રખડતાં રખડતાં અનંત કાળે મનુષ્યપણું પામ્યો હતો. છતાં પણ, દુઃખી લોકોના અગ્રેસર જેવો એ હતો, એટલે કે મહાદુઃખી હતો. તીર્થંકર પ્રભુ પાસે જઈને તેમની પાસેથી પોતાના પૂર્વભવનો બધો વૃત્તાંત સાંભળ્યા પછી, શ્રી તીર્થકર ભગવાનના ઉપદેશથી દુર્ગતિના કારણભૂત કર્મો ખપાવવા માટે“હું જે દ્રવ્ય ઉપાર્જન કરીશ, તેમાંથી આહાર અને વસ્ત્ર સિવાય બધુંયે જિનમંદિર વગેરેમાં વાપરીશ.” એ પ્રમાણે-અભિગ્રહ ધારણ કર્યો અને તે પ્રમાણે વર્તન કર્યું. અને કાળે કરીને મોક્ષ પામ્યા. “આ રીતે આમ કરવું, એ સંકાશ શ્રાવકને જ માટે ભલે યોગ્ય હોય, કેમ કે તેનું કર્મ તે જ રીતે ક્ષય પામવાનું હતું, પરંતુ બીજા કોઈને માટે એમ કરવું યોગ્ય નથી. માટે સંકાશાદિમાં જે આદિ શબ્દ વાપર્યો છે, તે નકામો છે. જો તમે તે શબ્દને નકામો નહીં ગણો, તો“જુલાઇsળવા-ના ”- “લાભ મળે તે રીતે શુદ્ધ આગમપૂર્વક” એ વગેરે શાસ્ત્રોનાં કથન ઘટશે નહિ." એવી કોઈ શંકા કરે તો ?- “તે શંકા યોગ્ય નથી. સમજદાર અને અણસમજદારના જુદી જુદી જાતના આશયભેદે કરીને આદિ શબ્દથી બીજા આત્માને પણ લેવા ઉચિત છે. જો તેમ કરવામાં ન આવે, તો – “જુ સુવાવ-નારી” “દુર્ગતા નારી સાંભળે છે.” (અથવા સોચે છે.) ઇત્યાદિ વાક્યોને સાચાં ઠરાવવામાં અડચણ ઊભી થશે. તે દુર્ગતા નારીએ બરાબર લાભ સમજીને, અથવા ન્યાયથી મેળવેલા ધનથી તે પુષ્પો લીધાં ન હતાં. (છતાં, તેને ઉચ્ચ ગતિનો લાભ મળ્યો છે.) તથા, દહેરાસર સંબંધી ગામડાં વગેરે આપવાનું શી રીતે ઘટી શકે ? અને શ્રી કલ્યભાષ્ય વગેરેમાં તે આપવાની વાતો જોવામાં આવે છે.“પ્રશ્રકાર પ્રશ્ન કરે છે કે- “ચૈત્યો માટે રૂ, સોનું વગેરે તથા ગામડા અને ગાયોના વાડા મેળવનારા મુનિને ત્રણ કરણની વિશુદ્ધિ કેવી રીતે રહી શકે ?” ઉત્તર - “અહીં બે વિકલ્પ છે-(૧) જે ઉપર જણાવેલી વસ્તુઓ પોતે માંગે, તો તેની શુદ્ધિ હોતી નથી. પરંતુ (૨) ચૈત્યની તે વસ્તુઓ કોઈ પણ લઈ જાય, તો ચારિત્રપાત્ર ને અચારિત્રપાત્ર એ સર્વનું કર્તવ્ય હોવાથી શ્રી સંઘે તે પાછું મેળવવા માટે સર્વ શક્તિથી પ્રયત્ન કરવો જ જોઈએ.” તથા, “શુદ્ધ આગમ પ્રમાણે લાભને અનુસરીનેo” એ જે કહ્યું છે, તે “જાતે ફૂલ ન તોડવાં વગેરેની અપેક્ષાએ નથી. પરંતુ, “પૂજા કરવાને વખતે ફૂલ આપવાને માટે માળી આવેલ હોય, તે વખતે તેની પાસેથી ફૂલ લેવામાં શાસનની પ્રભાવના એટલે કે, મહત્તા જાળવવા માટે, તેની સાથે “વણિકકળાનો પ્રયોગ ન કરવો જોઈએ.” એ વાત બરાબર સમજાવવા માટે એ વાક્ય છે. માટે આદિ શબ્દનો પ્રયોગ બરાબર છે, એમ સમજવું.” પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના છપાએલ પ્રતિમાનશતક પૃષ્ઠ ૧૫૭, ૧૫૮]. Page #281 -------------------------------------------------------------------------- ________________ १२७ * % ७ - दृष्टांतद्वारम् । सङ्काश - दृष्टांतः । अथ, तत्- 'फलमाऽऽह, :सुह - भाव - पवित्तीए संपत्ती, ऽभिग्गहम्मि णिच्चलया । चेइय-हर-कारावण, तत्थ, सया -ऽऽभोग परिसुद्धी ॥६५॥ * 66 44 "" * तस्यैव महाऽऽत्मनः गृहीत - महा - ऽभिग्रहस्य 66 66 46 " 66 "" 64 16 46 66 66 सुह- भाव०" इति व्याख्या, , " " शुभ-भाव-प्रवृत्तितः= अतीत- चैत्य- द्रव्य-विवृत्सा - वशात्, उल्लसद् - विशिष्टा ऽऽशयोदयाच्च लाभा-ऽन्तराय-क्षयोपशमः । सदा ऽऽभोगः = शास्त्र - पर - तन्त्रो विमर्शः, तत्-पूर्वम् भूम्या-ऽऽदेः समन्तात् शोधनम् । यद् वा " तत्र = चैत्य विधापने निषीदना ऽऽदौ क्रियमाणेऽपि * 66 (सदा) = नित्यम् 1. [तस्याऽभिग्रहस्य फलम् । } तस्माच्च सम्पत्तिः = प्रभूततर - विभूति - सम्प्राप्तिः । तस्यां सत्यामऽपि अभिग्रहे निश्चलता तत्र सदा - SS - भोग- परिशुद्धिः [ श्राद्ध-दिन- कृत्य-गाथा १२२/ चैत्य-विधापने [ गाथा-६५ दृढता अतः, “तस्य न अधिक- तद्- द्रव्य-विषये स्वप्नाऽन्तरेऽपि आदातु - कामिता ।" इत्य-ऽर्थः । ततः क्रमेण तस्यामैव नगर्याम् तेन चैत्यं विहितम् । तस्यैवम् डे० 1 + ० द्रव्य-दित्सा | x ० मनो मे । = नाऽस्ति । डे० प्रतौ । @ क्रियमाणोऽपि । मु० = निज नियमें प्रभूत प्रभूततर ० । श्राद्ध- दिन- कृत्ये । ऽप्युपभोक्तु कामिता मे० । Page #282 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૫] ૭. દેદાંતદ્વાર – સંકાશની કથા ૧૨૭ | $ હવે, તેનું ફળ બતાવવામાં આવે છે - सुह-भाव-पवित्तीए संपत्ती, ऽभिग्गहम्मि णिचलया। ચા-હા-વળ, તા, સયા-Ssમોજ-ઢિી ૬ ! શ્રાદિ ક.ગા-૧૨૨ “શુભ ભાવની પ્રવૃત્તિથી સંપત્તિ થઈ, અભિગ્રહમાં નિશ્ચલતા થઈ અને દહેરાસર કરાવરાવ્યાં. તે (કામ)માં હંમેશાં (સૂક્ષ્મપણે) વિચાર (કરી કામ) કરવાથી (પાપની) શુદ્ધિ થઈ પાપ નાશ પામ્યું.” પ સુદ-ભાવ ” રિ ! ચાવ્યા કે મહા અભિગ્રહ ગ્રહણ કરનાર તે મહાત્માને શુભ ભાવની પ્રવૃત્તિથી=ચૈત્યદ્રવ્યની ખૂબ વૃદ્ધિ કરવાની ઇચ્છાથી અને ઉત્તમ પ્રકારના ઉલ્લાસાયમાન આશયો જાગવાથી લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ થયો. તેથી સંપત્તિની-ખૂબ ખૂબ વિભૂતિની પ્રાપ્તિ થઈ. અને તે પ્રાપ્ત થવાથીઅભિગ્રહમાં નિશ્ચળતા પોતાના નિયમમાં દઢતા થઈ. દઢતા થઈ તેથી. “સપનામાં પણ તેણે પોતાના પણ તે દ્રવ્યમાંથી) કરેલા નિયમથી વધારે વાપરવાની-વધારે લેવાની-ઇચ્છા કરી નથી.” તેથી, અનુક્રમે તે જ નગરીમાં તેણે દહેરાસર બંધાવ્યું. તેમાં હંમેશાં આભોગ પરિશુદ્ધિ એટલે કે દહેરાસર બનાવવામાં સદા આભોગ=શાસ્ત્રની આજ્ઞાપૂર્વકનો વિચાર, એટલે કે પહેલાં ભૂમિ વગેરેનું ચારેય તરફથી સંશોધન કરવું. અથવા તેમાં એટલે દહેરાસર બનાવવામાં, દેખરેખ માટે) બેસવા વગેરેથી હિંમેશાં 1. તિનું-અભિગ્રહનું ફળ છે.] Page #283 -------------------------------------------------------------------------- ________________ १२८ ७ - दृष्टांतद्वारम् । सङ्काश-दृष्टांतः । [गाथा-६६ " भोगः (०ग-परिशुद्धिः) 'आशातना-परिहारः," इत्य-ऽर्थः + अत्र, चैत्य-विधापन-विधिः आशातना च ___ पञ्चाशक -षोडशा-ऽऽदिभ्यो बोध्या ॥६५।। " अत, “ उपसंहारमाऽऽह, :इय सो महा-ऽणुभावो, सब्वत्थ ऽवि अ-विहि-भाव-चाएणं । चरिऊं विशुद्ध-धम्मं, अ-क्खलिआ--ऽऽराहगो जाओ ॥६६॥ [श्राद्ध-दिन-कृत्ये गाथा-१२५] " इय सो महा०" इति, व्याख्या" इति = एवम् उक्त-नित्या, " सः सङ्काश-जीवः, "महा-ऽनुभावः =वर्धमान-सद-ऽध्यवसाय-विशेषात् समुद्घाटित-पुण्य-प्रभावः, " “उद्- 'वर्तना-ऽऽदिना- पुण्य-प्रकृतेरुपचयः, " अपवर्तना-ऽऽदिना" पाप-प्रकृतेरऽपचयश्च ।" इति-भावः " सर्व-धम-कृत्येषु= " अ-विधि-भाव-त्यागेन=अनुचित-प्रवृत्ति-रोधेन “ वि-सुद्ध-धम्मं श्रुत-"चारित्र-लक्षणम्, आराध्य, " अ-स्खलिता-ऽऽराधकः= निर्वाण-साधको जातः, " "तद्-धिता-ऽनुष्ठान-कारी ।" इत्य-ऽर्थः ॥६६॥ 2. [सप्तमे पञ्चाशके । 3. [षष्ठे षोडशके । । 1. [उद्-वर्तना (करणम्) अध्यवसाय-विशेषः, येन कर्म-स्थिति-रसा-ऽऽदीनां वृद्धिः ।] 2. [अपवर्तना (करणम्-अध्यवसाय-विशेषः, येन कर्मस्थिति-रसा-ऽऽदीना हानिः ।। x निरोधेन स्व-धनमऽपि व्ययीकृत्य, विशुद्ध ० डे० । % ० शुद्ध० छा० @ जातः, “अ-मृता-ऽनुष्ठान-कारी ।" इत्य-ऽर्थः । डे० Page #284 -------------------------------------------------------------------------- ________________ ૭. દૃષ્ટાંતદ્વાર – સંકાશ ભોગ પરિશુદ્ધિ=“આશાતનાનો ત્યાગ” એવો જ અર્થ (સમજવો). અહિં, દહેરાસર બાંધવાનો વિધિ અને આશાતના દ્વૈપચાંશક અને ષોડશક વગેરે ગ્રંથોમાંથી જાણી લેવા. ૬૫ ગાથા-૬૬ ] ↑ હવે (આ દૃષ્ટાંતનો) ઉપસંહાર કરે છે રૂપ સો મહા-ઘુમાવો, સત્યવિ અ-વિત્તિ-માવ-ચાળ | વિશુદ્ધ-ધમાં, અ-વ્રુતિબા-ડરાનો નાઓ દ્દા ચાર” [શ્રા.દિ.કૃ.ગા-૧૨૫] “એ પ્રકારે, સર્વ ઠેકાણે, અવિધિપણાનો ત્યાગ કરીને, વિશુદ્ધ ધર્મની આચરણા કરીને તે મહાનુભાવ (સંકાશ શ્રાવક) અસ્ખલિતપણે આરાધક થયા.' ૬૬ ‘‘ઢ્ય સો મહા’’ ત્તિ । વ્યારા ↑ એ પ્રકારે=કહ્યા પ્રમાણેની નીતિથી-રીતભાતથી તે સંકાશનો આત્મા મહાનુભાવ=વધતા જતા ખાસ પ્રકારના ઉત્તમ અધ્યવસાયોને લીધે જેનો પુણ્ય પ્રભાવ ખૂબ ખીલી રહ્યો છે, તે. એટલે કે 'ઉર્તનાદિ કરણોને લીધે પુણ્યપ્રકૃતિમાં વધારો, અને વૈઅપવર્તનાદિ કરણોને લીધે પાપ-પ્રકૃતિમાં ઘટાડો, થવાથી સર્વ=ધર્મકાર્યોમાં 2. 3. 1. 2. ૧૨૮ એટલે કે “તેને એટલે મોક્ષને હિતકારી અનુષ્ઠાન આચરનાર થયા.” એ ભાવાર્થ છે. ૬૬ અવિધિ ભાવનો ત્યાગ કરવાથી=એટલે કે, અનુચિત પ્રવૃત્તિ રોકી દઈ, વિ-શુદ્ધ ધર્મની આરાધના કરી, એટલે કે શ્રુતરૂપ અને ચારિત્રરૂપ ધર્મની આરાધના કરી, અસ્ખલિત આરાધક થયા=નિર્વાણ પ્રાપ્ત કરાવનાર આરાધના કરનાર થયા, [છ મા પંચાશકમાં] [૬ઠ્ઠા ષોડશકમાં] [ઉર્તનાકરણ એ એક જાતના અધ્યવસાય છે, તેનાથી કર્મની સ્થિતિ અને રસ વગેરેમાં વધારો થાય છે.] [અપવર્તનાકરણ એ પણ એક જાતના અધ્યવસાયો છે. તેનાથી કર્મોની સ્થિતિ ને ૨સ વગેરેમાં ઘટાડો થાય છે.] Page #285 -------------------------------------------------------------------------- ________________ १२९ ७ - दृष्टांतद्वारम् । कर्मसार-पुण्यसार-दृष्टांतौ । [गाथा-६७ 'संकासो वि विभित्तूणं', कम्म-गठिं सु-णिबुडो । जाहिही सो उ णिव्वाणं महा-सत्तो, ण संसओ ॥६७॥ ___ [श्राद्ध-दिन-कृत्ये गाथा, १३९ ." "संकासो वि०" त्ति, व्याख्या" सङ्काशोऽपि " काल-क्रमेण " स-मूल-मोहम्= उच्छिद्य= " महा-सत्त्वः =सन्तोष-सुधा-सिक्त-मनो-वृत्तिः “ सु-निवृत्तः = संयमे रतत्वेन " मुक्ति-सुखा-ऽऽस्वादकत्वात् “जीवन् मुक्तः' इत्य-ऽर्थः, " यदाऽऽहुः, :""निर्जित-मद-मदनानां वाक्-काय-मनो-विकार-रहितानाम् । " विनिवृत्त-परा-ऽऽशानामिहैव मोक्षः सु-विहितानाम् ॥ [श्राद्ध-दिन-कृत्ये-गाथा१३९ टीकायाम् -प्रशम-रतौ श्लोक, २७६] “ निर्वाणम्= गमिष्यति । एवम् ज्ञान-साधारण-विनाशेऽपि उक्त-विधिना दुष्कर्म-क्षय-दर्शना-ऽर्थम् कर्म-सार-पुण्य-सारयोर्निदर्शनम् । यथा“भोग-पुरे-चतुर्विंशति-कनक-कोटि-स्वामी धना-ऽऽवह-श्रेष्ठी! पली धनवती । तयोर्यमलजातौ कर्म-सार-पुण्य-सारौ सुतौ । 1. [सङ्काशोऽपि विभिद्य कर्म-ग्रन्थि सु-निवृत्तः । गमिष्यति सोऽपि निर्वाणं महा-सत्त्वः, न संशयः || विभेत्तूणं मु०॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૭] ૭. દષ્ટાંતદ્વાર – કર્મસાર-પુણ્યસાર કથા ૧૨૯ 'संकासो वि विभित्तूणं, कम्म-गंठिं सु-णिब्बुडो । जाहिही सो उ णिव्वाणं महा-सत्तो, ण संसओ ॥६७।। (શ્રા.દિ.ક.ગા-૧૩૯] “સંકાશ શ્રાવક પણ કર્મની ગાંઠ ભેદીને સારી રીતે નિવૃત્ત થયા, એટલે કે સંયમમાં સ્થિર થયા અને તે મહાસાત્ત્વિક આત્મા મોક્ષમાં જશે, તેમાં શંકા નથી.” ૬૭ સંજાણો.” ત્તિ ચાલ્યાજે સંકાશ પણ કાળક્રમેમૂળ સહિત મોહનો નાશ કરીને, મહાસાત્ત્વિક=સંતોષ રૂપી અમૃતથી સિંચાયેલી મનોવૃત્તિવાળા સારી રીતે નિવૃત્ત થયેલા=મુક્તિના સુખનો સ્વાદ પ્રાપ્ત કરેલ હોવાથી, સંયમમાં પ્રીતિ રાખીને, એટલે કે “જીવન-મુક્ત થઈને, – “મદ અને મદનને જીતી લેનારા, વાણી, કાયા અને મનના વિકાર વિનાના, અને પારકી આશા વગરના સુ-વિહિત મહાત્મા પુરુષોને અહીં જ મોક્ષ છે.” – નિર્વાણ પામશે.” ફર્મસાર ને પુણ્યસારની કથા છે એ પ્રકારે, શાનદ્રવ્ય અને સાધારણદ્રવ્યનો વિનાશ કરવાથી થયેલા પાપકર્મનો ઉપર જણાવેલા વિધિથી નાશ કરવાનું બતાવવા માટે કર્મસાર અને પુણ્યસારનાં દૃષ્ટાંતો નીચે પ્રમાણે છે. - કથા ભોગપુરમાં ચોવીસ કરોડ સોનામહોરના માલિક ધનાવહ શેઠ હતા. ધનવતી તેમનાં પત્ની હતાં. તે બંનેયના જોડકે જન્મેલા કર્મસાર અને પુણ્યસાર નામે પુત્રો હતા. 1. આ ટિપ્પણીનો અર્થ ૬૩મી ગાથા મુજબ જાણવો. Page #287 -------------------------------------------------------------------------- ________________ १३० ७ - दृष्टांतद्वारम् । कर्मसार-पुण्यसार-दृष्टांतौ । [गाथा-६७ " अष्टमे वर्षे विज्ञोपाध्यायस्य पार्श्वे पठनाय तस्थतुः । " पुण्य-सारः सुखेन सर्व-विद्या अधीतवान् । कर्म-सारस्य तु बहूपक्रमेणाऽपि अ-क्षर-मात्रं नाऽऽ*याति, वाचन-लिखनाऽऽदौ तु किं वाच्यम् ? " ततः, पशु-प्रायत्वात् तस्य पाठकेनाऽपि पाठनं मुक्तम् । क्रमेण द्वावऽपि यौवन-स्थौ पितृभ्यां समृद्धतया सु-लभे महेभ्य-कन्ये सोत्सवं परिणायितौ । " “मा मिथः कलहेयाताम्", । इति द्वावऽपि द्वा-दश द्वा-दश-कनक-कोटीदत्त्वा, पृथक्-कृतौ । “अथ, कर्म-सारः स्व-जना-ऽऽदिभिर्वार्यमाणोऽपि-कु-बुद्धया तथा वाणिज्यं कुरुते, यथा अर्थ-हानिरेव स्यात् । एवम् स्व-ऽल्पैरेव दिनैः जनका-ऽर्पित-द्वा-दश-कोटयो गमिताः । " पुण्य-सारस्य तु द्वा-दश-कोटयः खात्रं दत्त्वा , तस्करैर्गृहीताः । तेन तावुभावऽपि दरिद्रौ जातो, त्यक्तौ च स्व-जना-ऽऽदिभिः । भार्ये अपि पितृ-गृहं गते । " ततः, “निर्बुद्धी" “निर्भाग्यौ" इति- लोकेर्दत्ता-ऽपमानौ लजमानौ गत्वा देशा-ऽन्तरम्, स्थितौ च पृथक् पृथग् महेम्य-गृहे । " तत्राऽपि अन्योपाया-5-भावात्- भृत्य-वृत्त्या यस्य गृहे कर्म-सारः स्थितः, सोऽपि- कृपणत्त्वात् तस्मै प्रोक्तं वेतनमऽपि न दत्ते, मुहुर्मुहुस्तं वञ्चयते । " इतः, बहुभिर्दिनैः आयेन किमऽपि नाऽर्जितम्, " द्वीतयेन कियदऽर्जितम् । परम् तत्- प्रयत्ल- गोपितमऽपि धूर्तेनाऽपहृतम् । ना-ऽऽयाति । किं बहुना वा ? यतः, लिखना-ऽऽद्यपि कर्तुं न शक्नोति, “सर्वथा पशुरेव" इति-पाठकेनाऽपि० डे० । + कलहायताम्" इति । ४ गतौ देशा-ऽन्तरम् डे० । % सोऽलीक-व्यवहारी कृपणवच्च, इति प्रोक्तं । डे० Page #288 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૭] ૭. દૃષ્ટાંતદ્વાર કર્મસાર-પુણ્યસાર કથા ૧૩૦ આઠમે વરસે વિદ્વાન ઉપાધ્યાય પાસે ભણવા રહ્યા. પુણ્યસાર સર્વ વિદ્યા સુખ પૂર્વક ભણ્યો. ઘણી મહેનત કરવા છતાં પણ કર્મસારને એક અક્ષરેય આવડ્યો નહીં. તો પછી વાંચવા-લખવા વગેરેમાં તો પૂછવું જ શું ? તેથી, અધ્યાપકે પણ પશુ જેવા તેને ભણાવવાનું છોડી દીધું. બન્નેય યૌવન પામ્યા, ત્યારે પિતા શ્રીમંત હોવાથી મોટા શેઠિયાઓની કન્યાઓ બન્નેયને સરળતાથી મળી ગઈ, અને ઉત્સવપૂર્વક પરણ્યા. “બન્નેય પરસ્પર લડી ન પડે.” એમ વિચારીને બન્નેયને બાર-બાર કરોડ સોનૈયા આપી જુદા કર્યા. હવે, કર્મસાર પોતાના કુટુંબીઓએ રોકવા છતાં કુ-બુદ્ધિથી એવી રીતે વેપાર કરે છે, કે જેથી વેપારમાં ધનની હાનિ જ થાય. એમ કરતાં કરતાં થોડા દિવસોમાં જ પિતાએ આપેલી બાર કરોડ સોનામહોરો ગુમાવી દીધી. પુણ્યસારના બાર કરોડ સોનૈયા ચોરો ખાતર પાડીને લઈ ગયા. તેથી તે બન્નેય રિદ્રી થઈ ગયા. કુટુંબ વગેરેએ તેઓને છોડી દીધા અને બન્નેયની પત્નીઓ પિય૨ જઈને રહી. ત્યાર પછી, “બુદ્ધિ વગરના અને ભાગ્યહીન છે” એમ કહી લોકો અપમાન કરતા હતા. તેથી શરમાઈને બીજા દેશમાં જઈ, જુદા જુદા શ્રીમંતોને ઘેર રહ્યા. ત્યાં પણ, બીજો કોઈ ઉપાય ન હોવાથી નોકર તરીકે જેના ઘરમાં રહ્યો, તે શેઠ પણ કૃપણ હોવાથી, ઠરાવેલું મહેનતાણું પણ તેને આપતો નથી અને વારંવાર છેતરે છે. આથી, ઘણા દિવસે પણ પહેલો ભાઈ કાંઈ મેળવી શક્યો નહીં. બીજા ભાઈએ કાંઈક મેળવ્યું, અને પ્રયત્નથી સાચવ્યું, પણ ધુતારો ધૂતી ગયો. Page #289 -------------------------------------------------------------------------- ________________ १३१ ७ - दृष्टांतद्वारम् । कर्मसार-पुण्यसार-दृष्टांतौ । [गाथा-६७ " एवम् अन्या-ऽन्य-स्थानेषु- भृत्य-वृत्या धातु-वादखनिवाद- सिद्ध-रसा-5ऽयन- रोहणा-ऽद्रि-गमन- यन्त्रसाधन- रुदन्त्या-ऽऽद्यौषधि-ग्रहणा-5ऽदिना च एका-दशवारान् महोपक्रम-करणेऽपि कु-बुद्धया न्याय-वैपरीत्यविधानात् आद्येन क्वाऽपि धनं नाऽर्जितम्, किन्तु तत्र* दुःखान्येव सोढानि । “ अपरेण तु अर्जितमऽपि प्रमादा-ऽऽदिना एकादश-वारान् 'गमितम् । " ततः, अत्युद्विग्नौ तौ, पोतमाऽऽरुढी, रत्न-द्वीपं गत्वा, स-प्रत्यय-रत्न-द्वीप-देव्य-ऽग्रे मृत्युमऽपि अङ्गीकृत्य, निर्विष्टौ । " ततः, अष्टमे उपवासे "नाऽस्ति युवयोर्भाग्यम् ।" इत्युक्त्वा, देव्या तिरोदधे । " ततः, कर्म-सार उत्थितः । पुण्य-सारस्य तु एकविंशत्युपवासैः तया चिन्ता-रत्नं दत्तम् ।। "कर्मसारः पश्चात्तापं कुर्वन् पुण्यसारेणोक्तः,- “हे ! बन्धो ! मा विषीद, एतचिन्ता-रत्नेन तवाऽपि चिन्तितं सेत्स्यति', ततः, द्वावऽपि प्रीतौ । " क्रमात् पोतमाऽऽरूढी, रात्रौ च राका-शशा-कोदये वृद्धेनोक्तम्, :“ भ्रातः ! स्फुटीकुरु चिन्ता-रत्नम्, विलोक्यते तस्य चन्द्रस्य वाऽधिकं तेजः ? इति ।" " ततः, लघुनाऽपि दुर्दैव-प्रेरितेन रलं हस्ते नीत्वा, क्षणं रत्ने क्षणं च चन्द्रे दृष्टिं निदधता % मनो-रथेन सह मध्ये-सिन्धु तत् पतितम् । " ततः, द्वावऽपि सम-दुःखौ स्व-पुरं-प्राप्य, ज्ञानि-गुरुं स्व-प्राग-भवमऽप्रष्टाम् । तत्तद्-दुःखा 0 1 + निर्गमितम् नाऽस्तीदं पदम्-डे०-प्रतौ । प्रीती, निवर्तमानौ पोत० डे० । निदधता पातितं रलम्- रला-ऽऽकरा-ऽन्तर्मनो-रथैः सह डे० । @ x % Page #290 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭] ૭. દેદાંતદ્વાર – કર્મસાર-પુણ્યસાર કથા ૧૩૧ એ પ્રમાણે, જુદાં જુદાં સ્થાનોમાં નોકરીથી, ધાતુવાદ, ખાણ ખોદવી, રસાયણ સાધવું, રોહણાચળ પર્વત ઉપર જવું, મંત્રસાધના કરવી, અને રૂદંતીવેલી લેવી. વગેરે વગેરેથી અગિયાર વખત મહા પ્રયત્ન કરવા છતાં પણ કુબુદ્ધિને લીધે-ન્યાયથી વિરુદ્ધ રીતે બધું કરવાથી-પહેલો ભાઈ ક્યાંયથી ધન મેળવી શક્યો નહી. પરંતુ તેને દરેક ઠેકાણેથી દુખો જ સહન કરવાં પડ્યાં. બીજા ભાઈએ કાંઈક મેળવ્યું ખરું, પરંતુ ગફલત વગેરેથી અગિયાર વખત ગુમાવી દીધું. તે બન્નેય ભાઈઓ કંટાળી વહાણ મારફત રત્નદ્વીપે ગયા. પરચો આપનારી રત્નદ્વીપની દેવીની આગળ મરણ સુધી બેસવાનો નિર્ણય કરીને બેઠા. ત્યાર પછી, આઠમે ઉપવાસે “તમારું બન્નેયનું ભાગ્ય નથી.” એમ કહીને દેવી અદશ્ય થઈ ગયાં. તેથી, કર્મસાર ઊઠી ગયો. પરંતુ પુયસારે એકવીસ ઉપવાસ કરીને, તે દેવી પાસેથી ચિન્તામણિ રત્ન મેળવ્યું. ' કર્મસાર પસ્તાવો કરવા લાગ્યો. ત્યારે પુયસારે કહ્યું કે, “હે ! ભાઈ ! ખેદ કર મા. આ ચિંતામણિ રત્નથી તારું પણ ધાર્યું સફળ થશે.” તેથી બન્નેય ખુશી થયા. અનુક્રમે વહાણમાં બેસીને જતા હતા, તેવામાં, રાતે પૂર્ણિમાનો ચંદ્ર ઊગ્યો હતો. ત્યારે મોટાભાઈએ કહ્યું “ભાઈ ! ચિંતામણિ રત્ન બહાર કાઢ. જેથી આપણે જોઈએ, કે “તેનું કે ચંદ્રનું? કોનું તેજ અધિક છે ?” ત્યારે, દુર્ભાગ્યથી દોરવાયેલા નાના ભાઈએ પણ રત્ન હાથમાં રાખીને ક્ષણવાર રત્ન તરફ, અને ક્ષણ વાર ચંદ્ર તરફ, નજર રાખવા જતાં મનોરથની સાથે જ તે રત્ન સમુદ્રમાં પડી ગયું. ત્યારથી, સરખા દુઃખી બન્નેએ પોતાના શહેરમાં આવીને, જ્ઞાની ગુરુ મહારાજને પોતાના પૂર્વભવો વિષે પૂછ્યું. Jaing (4 cation International Page #291 -------------------------------------------------------------------------- ________________ १३२ ७ - दृष्टांतद्वारम् । कर्मसार-पुण्यसार-दृष्टांतौ । [गाथा-६७ " ज्ञानी प्राऽऽह, :- “चन्द्र-पुरे- जिन-दत्त-जिन-दास-श्रेठिनौ, परमा-ऽऽर्हतावऽभूताम् । “ अन्यदा, तत्रत्य-श्रावकैः सम्भूय, ज्ञान-द्रव्यं साधारण-द्रव्यं च तयोः उत्तमत्त्वात् अर्पितं रक्षायै । " अन्येयुः, आयेन स्व-पुस्तिकायामऽतिविलोक्यमानलेख्यकेन मास-देयतया द्रम्मान् निर्णीय, पार्श्वे तु अपरद्रव्या-5-भावात् “इदमऽपि ज्ञान-द्रव्यमेव ।" इति-विचिन्त्य, ज्ञान-द्रव्यात् द्रा-दश-द्रम्माः लेखकस्याऽर्पिताः । “ द्वितीयेन तु “साधारण-द्रव्यम् सप्त-क्षेत्री-योग्यत्वेन श्राद्धानामऽपि योग्यम् ।" इति विमृश्य, साधारण-द्रव्याद् द्वा-दश-द्रम्माः स्व-गृह-गाढ-प्रयोजने अन्य-द्रव्या-ऽ-भावात् व्ययिताः । “ ततो मृत्वा, दुष्कर्मणा प्रथम-नरकं गतौ । " ततः, देव-द्रव्य-भक्षक-सागर-श्रेष्ठिवत्- सर्वत्र- एकेन्द्रियद्वि-त्रि-चतुः-पञ्चेन्द्रिय-तिर्यक्षु च द्वा-दश-सहस्र-वारान् भूयस्तर-दुःखमऽनुभूय, क्षीण-दुष्कर्माणौ युवां जातौ । पूर्व-कर्मणा अस्मिन् भवेऽपि द्वा-दश-कोटिर्गमिता ।" " एवम् तद्-वचः श्रुत्वा, द्वाभ्यां श्राद्ध-धर्मं प्रतिपद्य, प्रायश्चित्त-पदे “सहस्त्र-गुणा द्वादश-द्रम्माः व्यापारा-ऽऽदौयावत् उत्पत्स्यते, तावत् ते ज्ञान-साधारण-पद एव अर्पणीयाः, ततः परम् उत्पन्नं धनम् स्व-निश्रितं कार्यम् ।" इति नियमो जगृहे । " ततः, द्वावऽपि प्राक्-कर्म-क्षयात् *धन-वृद्धिं प्राप्य, तन्मध्यात उभय-पदे सहस्रगुणं देयं समर्प्य च, क्रमात द्वा-दश-कोटि-भाजावऽभूताम् । 2. [अति विलोक्यमानं लेख्यकं येन, सः तेन सह.] ६७ । 3. [सागर-श्रेष्ठि-कथाऽत्रैव २४ गाथा-वृत्ती । श्राद्ध-दिन-कृत्य-श्राद्ध-विधि-प्रभृतिषु प्रसिद्धैव ।] * मिलितम् । Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ગાથા-૬૭] ૭. દેદાંતદ્વાર – કર્મચાર-પુણ્યસાર કથા જ્ઞાની મહાત્મા કહે છે, કે “ચંદ્રપુરમાં જિનદત અને જિનદાસ નામના પરમ શ્રાવક બે શેઠિયાઓ રહેતા હતા. એક દિવસે ત્યાંના શ્રાવકોએ મળીને જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય સાચવવા માટે સારા ઉત્તમ ગૃહસ્થો જાણીને તે દ્રવ્ય તેમને બન્નેયને સોંપ્યું. એક દિવસ પહેલાએ (એટલે કે જિનદત્તે) પોતાના ચોપડામાં બરાબર તપાસીને, “નામું લખનારના (તે) મહિનાના મહેનતાણાના આપવાના દ્રમ્મ નક્કી કર્યો, પરંતુ પાસે બીજું ધન ન હોવાથી “આ પણ જ્ઞાનનું કામ છે.” એમ વિચારીને બાર દ્રમ્પ (દામ) નામું લખનારને આપ્યા. અને બીજાએ “સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રને યોગ્ય હોવાથી, શ્રાવકોને પણ આપવું યોગ્ય છે.” એમ વિચારીને પોતાની પાસે બીજું ધન ન હોવાથી, ઘરના ખાસ જરૂરી કામ પ્રસંગે સાધારણ દ્રવ્યમાંથી બાર દ્રમ્મ વાપર્યા. ત્યાંથી મરીને, પાપકર્મને યોગે, બન્ને પહેલી નરકમાં ગયા હતા. ત્યાંથી, નરકગતિ, એકેદ્રિય, બેઈદ્રિય, તેંદ્રિય, ચઉરિંદ્રિય, અને પંચેન્દ્રિય તિર્યચપણે, દેવદ્રવ્યનું ભક્ષણ કરનારા સાગર શેઠની પેઠે, સર્વત્ર બાર હજાર વખત ખૂબ-ખૂબ દુઃખ અનુભવીને, ઘણાં પાપ ખપી ગયા પછી, તમે બન્નેય અહીં થયા છો, એટલે કે, અહીં જન્મ્યા છો. પૂર્વકર્મના યોગે આ ભવમાં પણ બાર બાર કરોડ ગુમાવી બેઠા છો.” એ પ્રકારે જ્ઞાની મહાત્માનું તે વચન સાંભળીને બન્નેએ શ્રાવક ધર્મનો સ્વીકાર કરી, નીચે પ્રમાણે પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું કે- “વેપાર વગેરેમાં જે દ્રવ્ય મળશે, તેમાંથી હજાર હજાર ગણું દ્રવ્ય જ્ઞાન-ક્ષેત્રમાં અને સાધારણ ક્ષેત્રમાં અર્પણ કરી જ દેવાના. ત્યાર પછી જે ધન મળે, તે પોતાનું ગણવું.” એવો નિયમ ગ્રહણ કર્યો. તેથી, પૂર્વકર્મનો ક્ષય થવાથી, બન્નેય ખૂબ ધન મેળવીને તેમાંથી બન્નેય ક્ષેત્રોમાં બાર દ્રમકનું હજાર હજારગણું દેવું આપીને, અનુક્રમે બાર કરોડ ધનના સ્વામી થયા. 2. જેણે લખાણ બરાબર તપાસ્યું હોય તે, તેની સાથે. 3. [સાગર શેઠની કથા આ પુસ્તકની ૨૪મી ગાથાની ટીકામાં છે. અને તે શ્રાદ્ધ-દિન-કૃત્ય અને શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં પણ પ્રસિદ્ધ છે.]. Page #293 -------------------------------------------------------------------------- ________________ १३३ * X ७ - दृष्टांतद्वारम् । महाकालादि-दृष्टांतः । [ गाथा - ६७ ततः, महेभ्यौ तौ सु-श्रावकतया - सम्यग् - ज्ञान- साधारणद्रव्य-रक्षा- तदुत्सर्पणा - SS दिना श्राद्ध - धर्ममाऽऽराध्य, प्रव्रज्य च, सिद्धौ ।” इति । 44 अथ, "देव - गुरु- द्रव्य - विनाशे महा-काल-दृष्टा-ऽन्तः, : 7 यथा अतीतोत्सर्पण्यास्तुर्या - ssरके श्री - सम्प्रत्य' -ऽर्हद्- बारके श्री - पुरे नगरे शान्तनो नृ-पती राज्यं चकार । तस्य राज्ञी सु-शीला । तया अन्यदा चत्वारः पुत्राः क्रमेण - नील- महा - नीलकाल- महा-काल-नामानोऽजनिषत । " " ततः, क्रमेण 64 १. नील- जन्मनि गज- सैन्यं रोगो* पद्रवेण मृतम्, “ २. महा - नील - जन्मनि - हय - सैन्यं मृतम्', 44 ३. काल-जन्मनि- अग्न्याऽऽद्युपद्रवेण सर्वा ऋद्धिर्विनष्टा, (4 ४. महा-कालजन्मनि - काला - ऽन्तरे - शत्रुभिः सम्भूय, राज्यं गृहीतम् । 4 [श्री - सम्प्रति-जिन :- श्री - प्रवचन - सारोद्धार- [ द्वा-७ गा०, १९२] निर्देशानुसारेण - एतद्-भरत- -क्षेत्रीया ऽतीत चतुर्विशिकायाः चतुर्विंशतितमस्तीर्थ-कृदासीत् । ] । 5 [ "श्री - सिद्धा - S-चल-महा-तीर्थम्" इति प्रकरण सङ्गतिरऽनुमीयतेऽत्र ॥] । % ततः, राज्य-भ्रष्टः स- स्त्री- पुत्रः शान्तनः क्रमेणाऽटन्सु-राष्ट्रायाम् शत्रुञ्जयी - नद्या - SSसन्न - पर्वते' स्थितिं कृत्वा " बहु- कालं निरऽगमत् । तदानीम् पुत्रा अपि आखेटकाऽऽदि-व्यसनोद्यताः दुष्ट-कुष्टा ऽऽद्या -ऽऽमयाऽर्दिता जाताः । ततः, नृपतिर्दुखाऽऽतुरः झम्पा - पातेन मरणाऽर्थम् पर्वतमाऽऽरुरोह | LL रोगा - SS दिना-विनष्टम् मे० । + विनष्टम् डे० । % कृतवान् डे० । ० कालोऽतीतः छा० । Page #294 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬] ૭. દષ્ટાંતદ્વાર – મહાકાળઆદિ કથા ૧૩૩ તે પછી, તે બન્નેય શેઠિયા સારા શ્રાવક તરીકે જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યની સારી રીતે રક્ષા તથા તેના ચડાવા વગેરે કરવા સાથે શ્રાવક ધર્મની આરાધના કરી, દીક્ષા લઈ, મોક્ષમાં ગયા.” - મહાકાળ વગેરેની કથા : જે હવે, દેવદ્રવ્ય અને ગુદ્રવ્યના વિનાશ વિષે મહાકાળનું દૃષ્ટાંત ગઈ ઉત્સર્પિણીના ચોથા આરામાં શ્રી સંપ્રતિ તીર્થકર ભગવાનને સમયે શ્રીપુર નગરમાં શાંતનુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુશીલા નામે રાણી હતી. તેણે અનુક્રમે યોગ્ય વખતે નીલ, મહાનલ, કાળ અને મહાકાળ નામના ચાર પુત્રોને જન્મ આપ્યો. અનુક્રમે નીલ'ના જન્મ વખતે હાથીનું સૈન્ય રોગને લીધે મરણ પામ્યું, મહાનલના જન્મ વખતે ઘોડાનું સૈન્ય મરણ પામ્યું, કાળના જન્મ વખતે અગ્નિના ઉપદ્રવે કરીને તમામ ઋદ્ધિ નાશ પામી. મહાકાળના જન્મ વખતે કેટલોક કાળ ગયા પછી શત્રુઓએ મળીને રાજ્ય લઈ લીધું. રાજ્યથી ભ્રષ્ટ થયેલા શાંતનુ રાજાએ સ્ત્રી અને પુત્રોની સાથે ભટકતાં ભટકતાં સૌરાષ્ટ્રમાં શત્રુંજયી નદીની પાસેના પર્વત ઉપર રહેવાનું રાખીને ઘણો કાળ પસાર કર્યો. એ વખતે, છોકરાઓ પણ શિકાર વગેરે વ્યસનોમાં લાગેલા રહેતા હતા. ને દુષ્ટ કોઢ વગેરે રોગોથી પીડાવા લાગ્યા, ત્યારે દુઃખથી ગભરાયી ગયેલા રાજા નૃપાપાત કરીને મરવા માટે પર્વત ઉપર ચડ્યા. 4. [શ્રી સંપ્રતિ જિનેશ્વર, પ્રવચનસારોદ્ધારના સાતમા દ્વારની ૧૨મી ગાથામાં કરેલા નિર્દેશને અનુસાર, આ ભરત ક્ષેત્રની ગઈ ૨૪ શીના ૨૪મા તીર્થંકર દેવ હતા.] 15. [શ્રી સિદ્ધાચળ મહાતીર્થ” એમ અહીં પ્રકરણ સંગતિથી અનુમાન કરવામાં આવે છે.] Page #295 -------------------------------------------------------------------------- ________________ १३४ ७ - दृष्टांतद्वारम् । महाकालादि- दृष्टांतः । [ गाथा - ६७ 'तत्र - सम्प्रत्य - ऽर्हच् - चैत्यं दृष्ट्वा, आगन्तुक - भव-शम्बलाऽर्थम् जिनान् आगमोक्त - विधिना अपुपूजत् । 44 अत्राऽवसरे तत्राऽऽगतेन तस्य पूजा-विधि - कौशल्यं दृष्ट्वा, विस्मितेन धरणेन्द्रेण बहिर्निगतः सन् पृष्टो नृपः स्वाऽभिप्रायं कथयति स्म । 44 ततः, धरणेन्द्रः बाल-मृत्युं निवार्य, तत्पुत्र-पूर्व-भव-वृत्ताऽन्तम् राज्ञेऽचीकथत् । 64 46 "" पूर्व-भवे - १ - प्रथम - पुत्रेण चौर - जातीयेन तीर्थ-यात्रा - ऽर्थं गच्छन् सङ्घो लुण्टितः, साधुश्च हतः, 66 २-द्वितीय पुत्रेण क्षत्रिय जातीयेन स्व- स्त्री - हत्या कृता, 66 ३- तृतीयेन वणिक्-पुत्रेण तत्त्व - निन्दा कृता । " ४- चतुर्थेन च द्वि-ज-पुत्रेण देव-द्रव्यं गुरु-द्रव्यं च चोरितम् । ततः, दुर्गतौ बहून् भवान् भ्रान्त्वा, अ-काम-निर्जरया किञ्चित् क्षिप्त-कर्माणः, क्रमेण चत्वारोऽपि जीवाः त्वत्-पुत्रा जाताः । अवशिष्ट - कर्मोदयाच्च इदं पाप - फलं लब्धवन्तः, तत् प्रसङ्गतः त्वयाऽपि प्राप्तं च । अतः, स - पुत्रस्त्वम् एतत्तीर्थ सेवां कुरु, एतज् जलेन स्नात्वा, चैत्यानि प्रत्य - ऽहं पूजय, पिण्ड-स्था - SS दि- ध्यान - परायणो भव, सु-साधून् यथा-शक्ति भक्त्या प्रतिलाभय । "L " श्रृणु भो ! नरेन्द्र ! " 44 एवमाऽऽदि-प्रकारेण तत्त्व-त्रया -ऽऽराधनेन दुष्कर्म-क्षयं कृत्वा, षण्--मास - Sन्ते पुना राज्यं प्राप्स्यसि । तदा, साधर्मिकत्वात् सहायं दास्यामि ।” इत्युक्त्वा, स्व-स्थानं धरणेन्द्रो जगाम । 6. [ तत्र - श्री सिद्धा-S-चल-गिरौ ॥] 7. [ पाप- युक्ता ऽऽत्म-संसर्गात् - तत् फलं किमऽपि संसर्ग्यऽपि प्राप्नोति ॥] 8. [पिण्डस्थं हि ध्यानम् = धर्म ध्यानस्य पिण्ड स्थ-पद-स्थ-रूपस्थ-रूपाऽतीत रूपा भेदचतुष्का-ऽन्तर्गतं हि प्रथमं समऽस्ति । पिण्डे - देहे कमला -ऽऽदि स्व-रूप-चिन्तनेन तत्प्रदेशेषु ध्यान-रुपेण तिष्ठति, यत्, तत्-पिण्ड- स्थम् । विशेषतः ध्यान - शतक - ध्यानचतुष्पदी श्री हैम योग शास्त्र- ज्ञानाऽर्णवा ऽऽदिषु समीक्षणीयम् ।] । Page #296 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૭] ૭. દૃષ્ટાંતદ્વાર મહાકાળઆદિ કથા ત્યાં, સંપ્રતિ અરિહંત ભગવાનનું દહેરાસર જોઈને, આવતા ભવનું ભાતું મેળવવા માટે આગમમાં કહેલી વિધિએ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરતો હતો. એ અવસરે, ત્યાં આવેલા, તેની પૂજાવિધિની કુશળતા જોઈને વિસ્મય પામેલા ધરણેદ્રદેવે બહાર આવેલા રાજાને બધું પૂછ્યું. રાજાએ પોતાનો (ઝંપાપાતથી મરવાનો) વિચાર જણાવ્યો. તેથી ધરણેન્દ્રે તેનું બાળ (અસમાધિથી થવાનું) મૃત્યુ રોકીને, તેના પુત્રોના પૂર્વભવની વાત રાજાને કહી. “પૂર્વભવોમાં ૧૩૪ ૧. તારા પહેલા પુત્રના જીવે ચોર જાતિના ભવમાં તીર્થયાત્રાના સંઘને લૂંટ્યો હતો, અને સાધુ મહારાજને મારી નાંખ્યા હતા. ૨. બીજા પુત્રના જીવે ક્ષત્રિય જાતિના ભવમાં પોતાની સ્ત્રીને મારી નાંખી હતી. ૩. ત્રીજા પુત્રના જીવે વણિક જાતિના ભવમાં તત્ત્વની નિંદા કરી હતી. ૪. ચોથા પુત્રના જીવે બ્રાહ્મણ જાતિના ભવમાં દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યની ચોરી કરી હતી. ત્યાર પછી, દુર્ગંતમાં ઘણા ભવો સુધી ભમીને અકામ નિર્જરાના બળથી કેટલાંક કર્મો તો ખપાવ્યાં હતાં. અનુક્રમે તે ચારેય જીવો તમારા પુત્રો થયા છે. બાકી રહેલા કર્મના ઉદયથી આ પ્રમાણે પાપનું ફળ પામ્યા છે. અને તેના સંબંધથી તમને પણ એનું ફળ મળ્યું છે. આથી, પુત્રોની સાથે તમે પણ આ તીર્થની સેવા કરો. તેના જળથી સ્નાન કરીને, રોજ જિનપ્રતિમાઓની પૂજા કરો ને પિંડસ્થ વગેરે ધ્યાનમાં તત્પર રહો. ઉત્તમ સાધુઓની યથાશક્તિ ભક્તિથી પ્રતિલાભ મેળવો. આ વગેરે પ્રકારોથી ત્રણ તત્ત્વ (દૈવ, ગુરુ અને ધર્મ)ની આરાધનાએ કરીને, દુષ્ટ કર્મોનો ક્ષય કરીને, ફરીથી રાજ્ય મેળવશો, અને તે વખતે સાધર્મિકપણાથી હું સહાય કરીશ.” એમ કહીને, ધરશેંદ્ર પોતાને સ્થાને ગયા. 6. ત્યાં-શ્રી સિદ્ધાચળ ગિરિ ઉપર. 7. 8. [પાપ યુક્ત આત્માના સંસર્ગથી તેની સોબત કરનારોયે તેનું કાંઈક પણ ફળ પામે છે.] [પિંડસ્થ ધ્યાન=પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત, એ ચારેય પણ ધર્મ ધ્યાનના ભેદ છે. તેમાં પિંડસ્થ ધ્યાન પહેલું છે. પિંડમાં=શરીરમાં કમળ વગેરે સ્વરૂપનું ચિંતન કરીને તે તે પ્રદેશોમાં ખાસ ધ્યાનથી સ્થિર રહેવામાં આવે, તે પિંડસ્થ ધ્યાન. વિશેષ સ્વરૂપ-ધ્યાન શતક, ધ્યાન ચોપાઈ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત યોગશાસ્ત્ર, અને શુભચન્દ્રાચાર્ય વિરચિત જ્ઞાનાર્ણવ વગેરે ગ્રંથોમાંથી સમજવું. Page #297 -------------------------------------------------------------------------- ________________ १३५ - ७ - दृष्टांतद्वारम् । महाकालादि-दृष्टांतः । [गाथा-६७ " नृ-पेणाऽपि तथैव राज्यं लब्ध्वा, क्रमेण सङ्काशवद् निर्वाणं लेभे ।" + अत्र विस्तारः, शत्रुनय-माहा-ऽऽत्म्यतो बोध्यः । + अन्येऽपि दृष्टा-ऽन्ताः __ यथा-ऽऽगमं भाव्याः । 1 इति श्रेयः ॥ ६७ ॥ (॥ इति-सप्तमं द्वारं समाप्तम् ॥७॥) 9 [पञ्चम-सर्गे-५६३-६५८ श्लोकेषु ।] । Page #298 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૭] ઉપસંહાર અને અંત્યમંગલ ૧૩૫ રાજાએ પણ તે જ પ્રકારે રાજ્ય મેળવીને, અનુક્રમે સંકાશ શ્રાવકની પેઠે મોક્ષપદ મેળવ્યું.” [ આ વિષયમાં વિશેષ વિસ્તાર શ્રી શત્રુંજય માહામ્યમાંથી સમજી લેવો. છે બીજાં પણ દૃષ્ટાંતો શ્રી આગમ અનુસાર જાણવાં. ( આ પ્રમાણે કરવું કલ્યાણકારક છે. ૬૭ ૭. દષ્ટાંત દ્વાર પૂરું 9. [પાંચમા સર્ગમાં પ૬૩ થી ૬૫૮મા શ્લોક સુધી.] Page #299 -------------------------------------------------------------------------- ________________ १३६ गन्योपसंहारान्त्य-मङ्गले [गाथा-६८-७१ अथ, ग्रन्था-ऽवसानेऽपि भव्यानुत्साहयति, :जइ इच्छह णिव्याणं, अह वा लोए सु-वित्थडं कित्तिं । ता जिण-वर-णिदिवे, विहि-मग्गे आयरं कुणह ॥६८॥ "जह०" त्ति, कण्ठ्या । १. [ यदीच्छथ निर्वाणम्, अथवा, लोके- सु-विस्तृतां कीर्तिम्, ततः, जिन-वर-निर्दिष्टे विधि-मार्गे आदरं कुरुत ।।६८।।] अथ, कविः स्वा-ऽभिनिवेशं निरस्यन्नाऽऽह, :तह-विह-भवि-बोहण-इत्थं भणियं जं च विवरीयं इह गंथे । तं सोहंतु गीय-त्था, अण-ऽभिनिवेसी अ-मच्छरिणो ॥६९॥ "तह-विह-भवि-बोह० त्ति, व्याख्या-सुगमा ॥६९।। २. [ तथा-विध-भव्य-बोधना-ऽर्थम्- भणितं च विपरीतं यदिह ग्रन्थे, तत्-शोधयन्तु अन-ऽभिनिवेशिनः, अ-मत्सरिणश्च गीता-ऽर्थाः ।।६९।।] अथ ग्रन्थ-समाप्तिं निगमयन् अन्ते मङ्गलं दर्शयति, :तव-गण-गयण-दिवा-यर-विजया-ऽऽइ-माण-सूरि-रज्जम्मि । भाणु-विजय-बुह-सेवग-वायग-लावण्ण-विजयेण ॥७०॥ गंथ-उंतर-गाहाहिं, सम-ऽत्थिया दव्व-सित्तरी एसा । भविअ-जण-बोहण-ऽत्थं, मंगल-मालं कुणउ णिचं ॥७१॥ _ "इय दव्व सित्तरी* संपुण्णा" ॥ * रि-सुत्तं संपुण्णं । Page #300 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૮-૭૧]. ઉપસંહાર અને અંત્યમંગલ ૧૩૬ ઉપસંહાર | ગ્રંથ પૂરો કર્યા પછી હવે ભવ્ય જીવોને ઉત્સાહિત કરવામાં આવે છે, जई इच्छह णिव्वाणं, अह वा लोए सु-वित्थडं कित्तिं । ता जिण-वर-णिद्दिढे, विहि-मग्गे आयरं कुणह ॥६८॥ જો તમે મોક્ષ ઇચ્છતા હો, અથવા આ લોકમાં બહુ જ ફેલાયેલી કીર્તિ ઈચ્છતા હો, તો શ્રી જિનેશ્વર પ્રભુએ ઉપદેશેલા વિધિમાર્ગમાં આદર કરો.” ૬૮ “ના” રિ ભાવાર્થ સમજી શકાય તેવો છે. ૬૮ હવે ગ્રંથકાર કવિશ્રી પોતાનું નિરભિમાનપણું બતાવે છે, तह-विहं-भवि-बोहण-ऽत्थं भणियं जं च विवरियं इह गंथे । तं सोहंतु गीय-त्था, अण-ऽभिनिवेसी अ-मच्छरिणो ॥६९॥ તેવા પ્રકારના (યોગ્ય) ભવ્ય જીવોને સમજાવવા માટે રચેલા આ ગ્રંથમાં જે કાંઈ વિરુદ્ધ કહેવાયું હોય, તે, આગ્રહ વગરના અને ઈર્ષ્યા વગરના ગીતાર્થ પુરુષો શુદ્ધ કરજો.” ૬૯ “તદ-વિ-વિવોro” રિા વ્યાખ્યા સરળ છે. ૬૯ છે હવે ગ્રંથની સમાપ્તિનો ઉપસંહાર કરવાને પ્રસંગે છેલ્લું મંગલાચરણ કરે છે.“તા---ળ-વિવા-ર-વિઝયા-Ssg-માન-સૂરિનના માપુ-વિનય-ગુદ-વ-વાય-તાવણ-વિયેળ ૭૦ गंथ-उंतर गाहाहिं, सम-ऽत्थिया दब्ब-सित्तरी एसा । મવિઝ-નળ-વોરણ-ડલ્ય, સંત-માતં સુગર ઘં કા “તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રીમાનવિજયસૂરિ મહારાજાના (ધમી રાજ્યમાં ભાનવિજય બુધ (ગુરુ) ના સેવક લાવણ્ય વિજય વાચકે આ દ્રવ્ય સપ્તતિકા નામનો ગ્રંથ બીજા ગ્રંથોની ગાથાઓથી ભવ્ય જીવોના બોધ માટે વ્યવસ્થિત રીતે રચ્યો છે. અને તે (ગ્રંથ) હંમેશાં મંગળની માળા રચો. ૭૦-૭૧ દવસિત્તરી ગ્રંથ પૂરો થયો. Page #301 -------------------------------------------------------------------------- ________________ १३७ [गाथा-७०-७१ वृत्तिकारप्रशस्तिः "तव गण०" इति, व्याख्या सुगमा ७०॥ "गंथ-ऽतर०" इति ॥७१॥ ३. [ तपा-गण-गगन-दिवा-कर-मान-विजय-सूरि-राज्येभानु-विजय-बुध-सेवक वाचक-लावण्य विजयेनभव्य जन-बोधना-ऽर्थम्- ग्रन्था-ऽन्तर-गाथाभिः एषा द्रव्य-सप्ततिका समर्थिता । मङ्गल-मालां करोतु नित्यम् ।। ७० ।। ७१ ॥] ॥ इति-श्री-द्रव्य-सप्ततिका-वृत्तिः समाप्ता ॥ + अथ, वृत्ति-कार-प्रशस्तिः , :'वेद४-वेद४-ऽर्षि७ -चन्द्रे१ -ऽब्दे१, ईषस्य सित-पक्षतौ । विवक्रे तत्र वृत्तिश्च लावण्या-ऽऽह्व-वाचकैः ॥१॥ यावन्-मही-मृगा-ऽक्षीयं धत्ते वारि-धि-मेखलाम् । वाच्यमाना बुधैर्जीयात् स-वृत्तिव्य-सप्ततिका ॥२॥ तर्का-ऽऽदि-शास्त्र-निपुणैर्वैराग्या-ऽमृत-सागरैः । शोधितेयं श्रिये श्रीमद्-विद्या-विजय-कोविदः ॥३॥ ॥ इति-श्री-द्रव्य-सप्ततिका-वृत्तिः समाप्ता ॥ ग्रन्था-ऽग्रम्- ९०० ॥ 1. [विक्रम संवत्] १७४४. । 2. आसो सुदि । 3. विद्या-विजय । Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ગાથા-૭૦-૭૧] ટીકાકારની પ્રશસ્તિ “તવાળ” રિા “iાંથ-ડંતરં” રિા વ્યાખ્યા સરળ છે, “તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રીમાનવિજયસૂરિ મહારાજાના (ધમ) રાજ્યમાં ભાનુવિજય બુધ (ગુરુ) ના સેવક લાવણ્ય વિજય વાચકે આ દ્રવ્ય સપ્તતિકા નામનો ગ્રંથ બીજા ગ્રંથોની ગાથાઓથી ભવ્ય જીવોના બોધ માટે વ્યવસ્થિત રીતે રચ્યો છે. અને તે (ગ્રંથ) હંમેશાં મંગળની માળા રચો. ૭૦-૭૧ એ પ્રમાણે, દ્રવ્યસપ્તતિકાની વૃત્તિ (ટીકા) પૂરી થઈ. ? હવે, (સ્વોપ-જ્ઞ) વૃત્તિકાર પોતાની પ્રશસ્તિ કહે છે “વેદ, વેદ, ઋષિ અને ચંદ્ર (સંવત ૧૭૪૪) વર્ષે આસો સુદિ પૂનમને દિવસે શ્રી લાવણ્યવિજય નામના ઉપાધ્યાયે દ્રવ્યસપ્તતિકા ગ્રંથની વૃત્તિ વિવરણ રૂપે રચી છે. ૧ આ પૃથ્વીરૂપી સ્ત્રી જ્યાં સુધી સમુદ્રરૂપી કંદોરો પહેરી રહી છે, ત્યાં સુધી, વિદ્ધાનોથી વંચાતો વૃત્તિ સહિત આ દ્રવ્યસપ્તતિકા ગ્રંથ વિજય પામો. તર્ક વગેરે શાસ્ત્રોમાં નિપુણ અને વૈરાગ્યરૂપી અમૃતના સમુદ્ર એવા શ્રીમદ્ વિદ્યાવિજય નામના વિદ્વાન મહાત્માએ શોધેલો આ દ્રવ્યસતતિકા ગ્રંથ કલ્યાણને માટે હો.” ૩ ટીકા સહિત દ્રવ્યસમતિકા ગ્રંથ સંપૂર્ણ ગ્રંથ પ્રમાણ-૯૦૦ શ્લોક. | 1,2,3. અવચૂરિના અર્થો સંસ્કૃત ટિપ્પણીનાં અર્થ મુજબ જ છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - १ श्री द्रव्य- सप्ततिका-मूल-गाथानुक्रमः पृ. अ- गिद्धो जो अण्णा अफलं अत्येणं चेव सुद्धेण अहिगारी य गिहत्थो एआ-रिसम्मि दव्वे एकेण कयम-कर्ज, एत्थं पुण एस विही, एवं गाउण, जे दव्वं एवं णाउण, जे दव्वं ओहारण- बुद्धिए देवा केवल-जोगेच्छा आयरिया -ऽऽई आयारवमो (म्.ओ) हारव, आयाणं जो भंजइ आलोयणं च दाउं आलोयणाऽणुलो इय सो महा गास-च्छायण मित्तं गुरु-पूआ-करण-रई गंथ - ंतर गाहाहि चेय-दव्वं गिि चेय-दव्वं विभज्ज चेय-दव्य - विणा चेय दव्व-विणासे चेय-दव्वंसाहारणं अ आ इ ए 45 क ग च गा. ११ ४१ ३९ ५० ४९ १५ ५६ ५२ ६६ ३२ ३५ ४६ २१ २५ २ ६३ Www 5 ६४ ६ ७१ ३८ ९० ८९ १९ १०५ १०३ ५७ ११५ १११ १२८ ८३ ८६ १०० ६८ ७३ ५ १२४ १२५ १९ १३६ ३४ ८५ ३१ ८३ १६ ५८ २७ ७५ १४ ५५ चोएइ दव्वं चेइयाणं जइ इच्छह णिव्वाणं जिण पवयण- बुढि जिण वर आणा जुआरि जो जह-वायं ण कुणइ ो माया, गोपिया तराइभ-सुओ ता-छुहाऽभिभूई, तत्थ करेइ उवेहं जो तम्हा सव्व-पयत्तेणं तव-गण-गयण दिवा-यर तच्विहि-समुस्सुगो खलु तह आउट्टि, दप्प, तं णेयं पंच - विहं तह - विह-भवि-बोहण -पडिच्छा लोए वि तित्थ-यर-पवयण-सुअं दब्वे-खीर- दुमा-ऽऽई, दव्वा ऽऽई सुसु देयो दारिद्द - कुलोम्पत्ति, दरिद्द दुविहं च देव-दव्वं - S देवाSSs - दव्व णासे धम्म-खिं कुणंताणं पमाय- मित्त- दोसेण ज ण สี द घ प गा. १८ ८ ४३ ३६ १० ६८ २३-२४६९ ६२ ३० D २० ४४ ७० ४८ ५३ ४ ६९ ३३ २८ 150000000000 ५५ ५४ २९ १२ ५१ २६ १३८ पृ. ६० ६२ १३६ ३३ ९२ ८६ ३८ १२४ ७८ ६३ ९८ १३६ o o m m 2 १०१ ११२ १३ १३६ ८४ ७७ ११४ ११४ ७८ ४० १११ ७४ ४२ ९१ १२३ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ पक्खिय-चाउम्मासिय पुत्ताय हुति भत्ता, भक्खेइ जो, उविक्खेइ जिण सोंडीरा भ भण्es इत्थ विभासा जो भैया बुढी णासो गुण म ७ मग्गाऽणुसारी पायं सम्ममुह - पत्ति आसणा - SSईसु भिण्णं ५८ र रागा-SS-दोस-दुट्ठो लहुआ - ऽऽल्हाऽऽदि-जणणं ग्रन्थनाम आगम आचार दिनकर आचार प्रदीप आवश्यक निर्युक्ति आवश्यक प्रत्याख्यानाध्ययन आवश्यक भाष्य उपदेश पद उपासक दशाङ्ग एकत्रिंशदुत्तराध्ययन ल कर्मग्रन्थ चन्द्र केवली चरित्र छूटक पत्र दर्शनशुद्धि प्रकरण दिक्पट ग्रन्थ दिगम्बर हरिवंश पुराण धर्मपरीक्षा गा. निशीथ चूर्णी ११ उद्देश ७५ निशीय भाष्य ११ उद्देश ७५ ४५ २२ १३ १७ b १९ ६३ ३ ५७ ९९ ६८ ५४ 333 38 ११ २१ ११८ ६१ ११७ परिशिष्ट-२ द्रव्य-सप्ततिका-वृत्तिस्थग्रन्थानामकारादिक्रमेणानुक्रमणिका ववहारेण सुद्धे समये सो चिंत संकासो विविभत्तू संकास, गंधिलावई, सक्का संजम - अप्प - पवयण - विराहणा संविग्गो उ, अ-माई, मइमं साहारण- जिण दव्वं जं भुतं सिरि-वीर - जिणं वंदिय धम्म गा. ग्रन्थनाम १२ ४५ सुह-भाव- पवित्तीए संपत्ती सुद्धेण चिय देणं धम्म ४३ १२ पुराणादि १९-२० पद्मचरित्र ३९ उद्देश पञ्चाशक गाथा पञ्चाशकादि पञ्चाशक- षोडशकादि ४३ प्रति० वृ० ३ व्रत अतिचार ८ प्रज्ञापना भाषापद प्रश्नोत्तर समुच्चय प्रश्नोत्तर समुच्चय ४ प्रकाश प्रश्नोत्तर सङग्रह बृहत्कल्प भाष्य १९-२० स १९-२० ५७ २६ ४३ ४३ ५० बृहद्भाष्य ३० बृहच्छान्ति २९ भगवती (सूत्र) आदि महानिशीथ ७ २६ महानिशीथ १००-१०१ महानिशीथ पञ्चमाध्ययन बृहद्भाष्यवचन गा. ३८ पृ. ८९ ९. ३२ ६७ १२९ ६१ १२३ ३७ ८६ ४७ १०१ ५९ ११९ १ २ ६५ १२७ ४० ८९ गा. १२ ३० ५-६ ७ ६५ १४ १९-२० १२ ४३ ८ २ * O * * * N & १२ ५० १२ ४५ १२ २८ ५० Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ३७ ० ० ० ग्रन्थनाम ग्रन्थनाम मूलशुद्धिप्रकरण ४३ / श्राद्धजीत कृत्य वसुदेव हिण्डी |श्राद्धदिन कृत्य १०-११ वसुदेव हिण्डी | श्राद्ध विधि वसुदेव हिण्डी १ खण्ड २९-३० | श्राद्ध विधि विचारसार प्रकरण श्रावक प्रज्ञप्ति - हरिभद्रसूरिकृत विशेषावश्यक सम्यक्त्व कुलक वृद्धवाद सम्यक्त्व प्रकरण व्यवहार भाष्य सम्यक्त्व वृत्ति व्यवहार भाष्य दशमोद्देश सुत्ते छेद-भाष्यादौ व्यवहार भाष्यादि सद कुलक ३१-३३ षट्त्रिशजल्प सङ्घ कुलक शत्रुजय माहास्य ५ सर्ग सङ्घाचार वृत्ति शत्रुञ्जय माहास्य २ सर्ग सन्देह-दोला-वली-वृत्ति १९-२० शत्रुजय माहास्य हैमवीर चरित्र शत्रुजय माहास्य हैम वचन श्राद्धजीत कल्प श्राद्ध दिनकृत्य - पञ्चाशक नामनिर्देश श्राद्धजीत कल्प -पञ्चाशकादि [ ] कोष्टके श्राद्धजीत कल्प वृत्ति | मूल - वृत्तिगत - नामनिर्देशरहित | ग्रन्थान्तरस्थानके - त्रिंशत् प्रायः परिशिष्ट-३ अवचूरिकास्थ-ग्रन्थनाम ग्रन्थनाम ग्रन्थनाम अनेकार्थ | भक्त परिज्ञा आगम भवभावना वृत्ति उपदेशपद ७-१२ | भाष्यादि कल्पभाष्य ५० | महानिशीय छेदभाष्य ४१-४२ | मेदिनी कोष ज्ञानाऽर्णव | योगशास्त्र (हम) दर्शनशुद्धि १४-१५ राज-प्रश्नीय (रायपसेणीय) धर्मशास्त्र रुद्र-कोष धर्मसङ्ग्रह | ललितविस्तरा ध्यानशतक ६७ वसुदेव हिण्डी ध्यानचुतष्पदी ६७ / व्यवहारशुद्धि प्रकाश ३८-३९-४० निशीथादि वृत्ति १०-११ शत्रुञ्जय-माहात्म्य ६७ पञ्चाशक ८-४५ ४७-४८-४९५४ श्राद्ध-दिन-कृत्य १६-६२-६४-६७ प्रवचनसारोद्धार ५०-६७ / श्राद्ध विधि ८-६७ बृहद्भाष्य २-८ | श्राद्ध-जीतकल्प WIE ८-२९ ५९ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ و سه श्रीमाल पुराण षोडशक षट्- त्रिंशजल्प १२ सम्यक्त्व वृत्ति षष्टि-शतक ८] सेनप्रश्न षष्टि-शतक-वृत्ति ८ सम्बोध प्रकरण परिशिष्ट ४. मूल-वृत्ति-अवचूरिका-गत-ग्रन्थकारनाम नाम गाथाङ्क गाथा श्री देवेन्द्रसूरि (अव०)४ श्री धनेश्वरसूरि श्री हरिभद्रसूरि ६०-६६ श्री प्रद्युम्नसूरि श्री हीरविजयसूरि श्री रलशेखरसूरि, (अव०) ३८-३९-४० परिशिष्ट-५. विशेष-नाम-सूचि-सङग्रह ['मूले वृत्ति-स्थ'] नाम गाथाङ्क | नाम गाथाङ्क अणहिल्लपुर पाटण १२ गौतम २९-३० अनन्तवीर्य २९-३० चन्द्रकला अयोध्या २९-३० चन्द्रकुमार अनुद्धरा २९-३० चन्द्रपुर अन्धक-वृष्णि जरासन्य आभड जिनदत्त ६७ आगम व्यवहार जिनदास १२-६७ आज्ञा व्यवहार जीत-व्यवहार ४९-५०-५१ ११ तगरा ऋषभदत्त तामलि कपिल २९-३० ताम्रलिप्ति २३-२४ कर्मसार ६७ थीरापद्र (थराद) १२ काञ्चनपुर दिगम्बर काल देवसेन कुमारपाल १२ द्रव्य-सप्ततिका २९-३० द्रव्य-सप्ततिका वृत्ति ४३ धनवती कोशल धनावह २३-२६-६७ गजपुर २९-३० धरणेन्द्र गर्दभिल्ल १९-२० धवळक्क (धोलका) गन्धिलावती धारणा-व्यवहार गुणशील ५० | धारा ६७ २६ १२ २९-३० ७१ कुरुक्षेत्र कुशस्थल ६७ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ निष्पुण्यक २ २२-२४ नील ४२ ६७ ६७ पत्तन (पाटण) प्रतापसिंह पुण्यसार बौद्ध भरतक्षेत्र भावलदेवी २३-२४ १२ भोगपुर १९-२० १२ ७० س १९-२० o १२ मण्डपदुर्ग (मांडवगढ) मदन-सुन्दरी मदिरा मध्य-प्रैवेयक मल्लश्रेष्ठि मल्लिक महाकाल महानील महिला-देवी महाविदेह महीपाल महेन्द्रपुर मानसूरि माफर माषतुष विनयन्धर विमालाचल १२ शक्रावतार शत्रुज्जय ६७ शान्तनु शैलकयक्ष २९-३० श्री ऋषभदेव | श्री कालिकाचार्य ६७] श्री कृष्ण १२ / श्री कुवलयप्रभसूरि ४३ | श्री जिनभद्रगणि २ | श्री जीवदेवसूरि २९-३० श्री तपागच्छ (तपगण) श्री धर्मघोषसूरि १२ | श्रीपाल ६७ | श्रीपुर ६७ | श्री भद्रबाहुस्वामी १२ | श्री भानुविनय बुध २३-२४ श्री मल्लवादी १२ श्री महावीर श्री मानसूरि ७० श्रीमालीय १२ | श्री लावण्यविजय वाचक ८ | श्री वज्रस्वामि | श्री वर्धमान २९-३० | श्री विष्णुकुमार ६७ श्री वीर श्री शत्रुञ्जय श्री शङ्केश्वर पार्श्वनाथ २९-३० श्री शान्तिसूरि श्री सम्प्रतिजिन श्री सर्वानुभूति २३-२४ श्री सिद्धसेनसूरि २३-२४ | श्री सिद्धाचल २३-२४ श्री सुनक्षत्र २ | श्री सुप्रतिष्ठ १२-५९ | श्री सुमति-साधुसूरि ६७ १९-२० ७० १९-२० ० ७० १२ ७० ० मृग १९-२० १-३८-३९-४० १९-२० ६७ । १३ १२ यदुवंश रत्ल-द्वीप रलपुर राज-गृही रुद्र-दत्त लघुभोज लुम्बाक वसुदत्त वसुमती वसन्तपुर वारुणी विक्रमराजा १९-२० १९-२० १९-२० २६ १२ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ श्री हेमचन्द्राचार्य श्रुतव्यवहार समुद्रसुरि सवार्थसिद्धि सागर श्रेष्ठी सिद्धपुर सिन्धु नदी सुशीला ४३ ६७ २९-३० ६०-६७ २३-२४ ४३ ३८-३९-४० १२-१९-२० | सूर्यपुर ४९ / सूर्यवती २३-२४ सौराष्ट्र २३-२४ समुद्र-सेन २३-२४-६० सङ्काश ४३-५९-६० । संगय (सङ्गा) २३-२४ सम्प्रदाग-थल ६७ | स्तनिक परिशिष्ट-६. अवचूरिका अनुवाद-गत ३८-३९-४० | वर्धमान वादिवेताल-शान्तिसूरि ३८-३९-४० विद्याविजय शकेन्द्र । शुनिक द्विज सत्य ३८-३९-४० सागर श्रेष्ठि ३८-३९-४० सिद्धाचल सम्प्रतिजिन ३८-३९-४० । सङ्काशश्रावक २९ | हर्षसूरि परिशिष्ट ७. कथा अकारादि अमदावाद अयोध्या आनन्दप्रेस गौतम गन्धीला जीर्णश्रेष्ठि नीति १२ २९ ३८-३९-४० ६७ भावनगर ६७ ६७ मगध रलशेखरसूरि रामचन्द्र ६८ ३८-३९-४० ६७ २९-३० भद्रशेठ कर्मसार-पुण्यसार चन्द्रकुमार देवसेनमाता बे श्रेष्ठिपुत्रो मृगश्रावक | महाकाल रुद्रदत्त ऋषभदत्त सागरशेठ सङ्काश श्रावक २३-२४-६० ६०-६७ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પરિશિષ્ટ-૮ : ગાથા -૪ પેજ -૧૫ : [સાધારણ શબ્દ સામાન્ય રીતે પાંચ દ્રવ્યોમાંના પૂર્વના ત્રણ દ્રવ્યોનો નિર્દેશ કરી શકે છે. દેવ-જ્ઞાન અને ગુરુ. એ ત્રણેયના ખાસ ખાસ સ્પષ્ટ નિર્દેશપૂર્વક ધન વગેરે. ઉપરાંત-સાધારણ સ્પષ્ટ નામ નિર્દેશપૂર્વક આવેલા ધન વિગેરે ત્રણના સાધારણ ગણાય. તે સિવાય બીજા કોઈના સાધારણ ન ગણાય. એ ચોથા સ્થાન ઉપર રહેલા સાધારણ શબ્દથી સમજી શકાય છે. ત્યારે સાત ક્ષેત્રોમાં સાધુ-સાધવી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર ગણાવ્યા છે. ખરી રીતે, ગુરુ ક્ષેત્રનું ગુરુ દ્રવ્ય આવવું જોઈએ ને? દેવદ્રવ્યના-મંદિર અને પ્રતિમાજી એ બે ભાગ પાડીને બે ક્ષેત્ર સૂચવ્યાં છે. જ્ઞાનદ્રવ્ય-તો એક જ બન્નેય ઠેકાણે છે. દેવક્ષેત્રના દ્રવ્યને બે ભાગમાં, તેમ ગુરુ ક્ષેત્રદ્રવ્ય ચાર ભાગમાં વહેંચી બતાવ્યું છે.” એમ સમજી શકાય છે. સાધુપણામાં પોષક દ્રવ્ય, સાધ્વીપણામાં પોષક દ્રવ્ય, શ્રાવકપણામાં પોષક દ્રવ્ય શ્રાવિકાપણામાં પોષક દ્રવ્ય. આ તેના તાત્પર્યાર્થ છે. કોઈ સાધુ, કે શ્રાવકનો પુત્ર, દુરાચારી જ હોય, તો તેના પોષણ માટે આ ચાર દ્રવ્યો હોઈ શકે નહિ. કેમ કે તે સુપાત્ર નથી. કોઈ વેશધારી પતિત સાધુ કે પતિત શ્રાવક દુઃખી હોય, તો અનુકંપા ક્ષેત્રમાંનું દ્રવ્ય તેને ઉગારવા ખર્ચી શકાય. અથવા અનુકંપાથી પોતાના ઘરનું દ્રવ્ય શ્રાવક આપી શકે. પરંતુ તેમાં આ સાધારણ દ્રવ્યનો ઉપયોગ ન થઈ શકે. પરંતુ સાધુપણા વગેરે ચારેય ગુણોના પોષણ માટે સાધારણ દ્રવ્યનો ઉપયોગ થઈ શકે. આ ઉપરથી ફલિત અર્થ એ સમજી શકાય છે; કે ગુરુક્ષેત્રમાં ચારેયને સમાવવામાં આવ્યા હોય. કેમ કે સામાન્ય માનવો કરતાં-જૈન માગનુસારી સમ્યગ્દર્શની, દેશવિરતિ વિ૦ ગુણોધારક શ્રાવક શ્રાવિકા વિશિષ્ટ પાત્રો છે, સુપાત્રો છે. માટે તેઓને પણ ગુરુક્ષેત્રમાં ગણીનો, ગુરુક્ષેત્રના અપેક્ષા વિશેષે ચાર વિભાગ બતાવવામાં આવ્યા છે, એમ કેમ ન હોય ? શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં અંગત વાપરવા માટે નહીં, પરંતુ તે ગુણો માટે વાપરવામાં તે તે - ગુરુક્ષેત્ર બની રહે તેમ છે. આ સિવાય-શ્રાવક શ્રાવિકાને સાધારણના સાત ક્ષેત્રમાં શી રીતે ગણાવવામાં આવેલા હશે ? જો આ વાત શાસ્ત્રાનુકૂળ રીતે બંધબેસતી હોય, તો સાત ક્ષેત્રના નામે અથવા સાધારણને નામે અર્પિત થયેલાં દ્રવ્યોનું વ્યય-વપરાશ-કેવી રીતે કરાય? એ પ્રશ્ન થાય તેમ છે. કેમ કે-જ્યારે-સાધારણ શબ્દથી પ્રથમનાં ત્રણ ક્ષેત્રો અને તેના પેટાભેદો લેવાથી, તે દ્રવ્યના સાત સરખા ભાગ પાડવામાં આવે, તો જ દરેક ક્ષેત્રને પોતપોતાનો ભાગ મળી શકે. તો દેવદ્રવ્યમાં આવેલો ભાગ એટલે કે ઉપર ઉપરના ક્ષેત્રના ભાગ નીચે Page #310 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ નીચેનાં ક્ષેત્રોમાં તો વાપરી શકાતા નથી. નીચેના ક્ષેત્રોના ભાગ ઉપરના ક્ષેત્રોમાં વાપરી શકાય છે. તો ‘સીદાતાં ક્ષેત્રમાં વાપરવાથી વિશેષ લાભ છે.” એમ જે કહ્યું છે, તે સંગત શી રીતે કરવું ? સીદાતું ક્ષેત્ર એટલે-જે ક્ષેત્ર માટે ધન ન હોય, પરંતુ તેમાં ખર્ચ કરવાની ખાસ જરૂર હોય, તો સાધારણના સાતેય ભાગનું દ્રવ્ય કોઈ પણ એક સીદાતા ક્ષેત્રમાં ? કે જેમાં ખાસ જરૂર હોય તેમાં, તેના ભાગનું જ વાપરી શકાય ? આ ખાસ પ્રશ્ન થાય છે. તેથી દેવદ્રવ્યના ભાગમાં આવેલ દ્રવ્ય, જ્ઞાનાદિક બાકીના ઊતરતી કક્ષાના કોઈ પણ સીદાતા ક્ષેત્રમાં વાપરી શકાય ? આ પ્રશ્ન થાય છે. તેનું સામાન્ય સમજથી સમાધાન એમ સમજાય છે, કે “નીચે નીચેનાં ક્ષેત્રોનું ધન ઉપર ઉપરના ખપે તે સીદાતાક્ષેત્રમાં વાપરી શકાય. એટલે કે દેવક્ષેત્રમાં જ્ઞાનાદિકના ધન, જ્ઞાનમાં સાધ્વાદિક ક્ષેત્રના ધન, એમ સાધુક્ષેત્રમાં પછીનાના પણ એમ દરેકમાં સમજાય. પરંતુ, આ સમાધાન બરાબર છે ? કે કેમ ? તે જ્ઞાની પૂજ્ય પુરુષોએ વિચારીને યોગ્ય રીતે સમજાવાય, તો ઘણી ગેરસમજ દૂર થાય, અને સાચી હોય તે સમજ પ્રાપ્ત થાય. ચાલુ રીત પ્રમાણે સાત ક્ષેત્રને નામે અપાય છે, તો તે સાતમાં ખેંચવામાં આવે છે, અને નીચે નીચેનું ઉપર લઈ જવાય, પરંતુ ઉપર ઉપરનું નીચે લઈ જવાતું નથી. પરંતુ જો સાધારણમાં અપાય છે, તો ગમે તે સીદાતા ક્ષેત્રમાં વા૫૨વાનું ચાલે છે. પરંતુ “સાત ક્ષેત્ર” કહેવાય કે “સાધારણ” કહેવાય, ખરી રીતે, બન્નેય એક જ છે. શબ્દભેદ સિવાય બીજું શું છે ? સાત ક્ષેત્ર શિવાય-સાધારણ-ક્ષેત્ર કેવી રીતે છે ? આ પ્રશ્નનો જવાબ સામાન્ય રીતે આપવામાં ગૂંચવણ થાય તેમ છે. કેમ કે- સાતમાં સાધારણનો ઉલ્લેખ નથી, તો શું તે આઠમું દ્રવ્ય આવ્યું ? આ પ્રશ્ન મનમાં ઊઠશે. પરંતુ પાંચ દ્રવ્યમાંના-ચોથા સાધારણ દ્રવ્ય વાપરવાના ઉપર જણાવ્યાં તે સાત ક્ષેત્રો છે. તેનાથી કોઈ જુદું નથી. રૂપિયો કહો કે ચાર પાવલી કહો કે, સો પૈસા કહો. એક જ નાણું છે. આ બાબત શાસ્ત્રાનુકૂળ સ્પષ્ટ આદેશ થવો જોઈએ. સાંવત્સરિક પારણા, પ્રતિક્રમણ કરનારા, પોષાતી, ચોથું વ્રતધારી, ઉપધાન, તથા બીજા અનેક ધાર્મિક બાબતોના પોષણ માટે ધન ખર્ચાય, તે શ્રાવકપણા-શ્રાવિકાપણાના ગુણના પોષણમાં ખર્ચાય, તેથી ગુણ વગરની બાબતમાં ન ખર્ચાય. એ મર્યાદા પણ તરી આવે છે. કર્મસાર-પુણ્યસારની કથામાં-પોતે જ આપેલા સાધારણ દ્રવ્ય, પોતે શ્રાવક છતાં પોતાના અંગત કામમાં વા૫૨વાથી દોષ બતાવેલ છે. (ગા. સડસઠમી) આ ઉપરથી - શ્રી સંવેગરંગશાળામાં જણાવ્યા પ્રમાણે એમ સમજાય છે, કે “જીર્ણોદ્વારાદિકમાં પણ-જ્યાં સુધી તે ગામના ઋદ્ધિમંત શ્રાવકો તરફથી, કે આજુબાજુના કે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ બહારથી ધન આવે, તેનાથી જીર્ણોદ્ધાર કરવો-કરાવવો. (બનતાં સુધી તો મુખ્યપણે પોતાના ધનથી કરવો.) સાધારણમાંથી પણ ખર્ચ ન કરવો. એટલે દેવદ્રવ્યાદિકમાંથી તો ખર્ચ કરવાની વાત જ શી ? ઋદ્ધિમતો પાસેથી ધન આવવું શક્ય ન હોય, તો સાધારણમાંથી લઈ, કરવો, તેથી પણ શક્ય ન હોય, તો દેવદ્રવ્ય વગેરેમાંથી ખર્ચ કરાય. પરંતુ યોગ્ય પ્રયત્ન કરીને જીર્ણોદ્ધાર કરવો-કરાવવો, પરંતુ તેની ઉપેક્ષા ન કરાય એ સાર સમજાય છે. આ ધોરણ - દરેક ઘટતી બાબતોમાં કેમ ન ઘટાવી શકાય? એય વિચારવા જેવું છે. વ્યક્તિગત - પૂજા - ભક્તિ, ઉત્સવ વગેરે કરાય છે, તેમ શ્રી સકળ સંઘ તરફથી પણ એ કરવાના હોય છે. તેમાં બે અપેક્ષા સમજી શકાય ૧. શ્રી સંઘ સ્વભક્તિ નિમિત્તે આચરે, તે અપેક્ષા. ૨. બીજી - શ્રી સંઘને શ્રી જૈન શાસનના વહીવટની જવાબદારી અને જોખમદારી સંભાળવાની હોવાથી, તે અપેક્ષાએ, જે કાંઈ કરવું પડે, તે અપેક્ષા. એક, બે ઘર હોય, શક્તિ ન હોય, સાધારણાદિક દ્રવ્ય ન હોય, છતાં-શ્રી પર્યુષણા મહાપર્વ, વર્ષગાંઠ વગેરે દિવસોમાં જમે નહીં, પણ તે દિવસે સાચવવાના પ્રભુના આંગી, પૂજા, વગેરે દેવદ્રવ્યમાંથી કરીને પણ તે દિવસ સાચવે, પૂજા માટેનાં ઉપકરણો આપી શકવાને ખરેખર અશક્ત હોય, તો દેવદ્રવ્યાદિકમાંથી વાપરીને પણ તે વિધિ સાચવી લે, તો તેવા સંજોગોમાં દોષપાત્ર ન બને એમ સમજાય છે. પરંતુ અંગત આત્મલાભ લેવામાં તો શ્રી સંઘ પણ દેવદ્રવ્યાદિકમાંથી કઈ અપેક્ષાએ વાપરી શકે ? દા. ત. ગુરુ પધારતાં સંઘે કરેલા ઓચ્છવમાં દેવદ્રવ્યો વપરાય? અહીં, વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આજે બહારની યોજનાઓથી એક તરફથી ધન અને ધંધાનું શોષણ થતું હોય છે, અને બીજી તરફથી ક્ષણિક સમૃદ્ધિ વધારાતી હોય છે. પાછળથી જુદા જુદા વાદોને આગળ કરીને - તે પણ ઘટાડી નાંખવાની હોય છે. આ જાતની પ્રજામાં વધતી જતી વિષમ થતી આર્થિક પરિસ્થિતિના સંજોગોમાં - શો રસ્તો લેવો? સસ્તુ તથા શક્ય હોવાથી આગળ ગામડાવાળાને પણ પહોંચી શકવાની શક્યતા હતી. આજે કેટલેક સ્થળે એ શક્યતા ઘટતી જાય છે. તે સ્થિતિમાં જો વ્યક્તિઓ તરફથી જરૂરી ખર્ચ માટે ધન ન મળે, સાધારણમાં પણ ન હોય, તો પ્રભુની ભક્તિનાં સાધનોનો ખર્ચ દેવદ્રવ્યમાંથી, એમ જ શ્રુતજ્ઞાનની ભક્તિ-જ્ઞાનદ્રવ્યમાંથી કેમ ન થાય? અને જો ન થાય, તો તે વિના વંચિત રહેવું પડે, એવી પરિસ્થિતિ આવી જાય. આ પરિસ્થિતિથી ઉપસ્થિત થતા પ્રશ્નો હાલ ખાસ વિચારવા જેવા તો છે જ. પરંતુ, પ્રરૂપણા તો શુદ્ધ જ કરવી જરૂરી ગણાય. શુદ્ધ પ્રરૂપણાને આધારે થોડુંક જ થાય, તોપણ થોડાથી સંતોષ માનીને મર્યાદાનું તો રક્ષણ થવું જ જોઈએ. મર્યાદાનો ભંગ થાય, તો તો અનવસ્થા દોષ પ્રાપ્ત થાય. અને બીજા આશાભંગાદિક મહા દોષો પ્રાપ્ત થવાનો માર્ગ ખુલ્લો થઈ જવાના ભયો રહે જ છે. તેથી મર્યાદાનો એવી રીતે ભંગ ન થાય, કે જેથી બીજા ભયો ઉત્પન્ન થાય, અને Page #312 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ અમર્યાદિત રીતે માર્ગ ખુલ્લો થઈ જાય. તેમ છતાં અનિવાર્ય સંજોગોમાં અપવાદપદે કેમ કરવું ? તે વગેરે જ્ઞાની ગીતાર્થ શાસન સાપેક્ષ પુરુષો યોગ્ય નિર્ણીત માર્ગ ફ૨માવે, તેમ વર્તવું હિતકારક ગણાય એમ સમજાય છે. જેમ દ્રવ્યાનુયોગ, ચરણાકરણાનુયોગ ગણિતાનુયોગ, કથાનુયોગ, એ ચારેય, સુવ્યવસ્થિત અને પદ્ધતિસર છે, તેમાં ક્યાંય કલ્પના ચાલી શકતી નથી. તેમજ આ પાંચ દ્રવ્ય વિચાર પણ છે. જેમાં સમગ્ર જૈન શાસન એક યા બીજી રીતે સમાવેશ પામે છે, એટલી તેનીયે વિશાળતા છે. કેમકે દેવ-ગુરુ-ધર્મ સિવાય, બીજું શું છે ? તેમની આરાધનામાં ઉપયોગી દ્રવ્યો-ઉપકરણો-સાધનોની મુખ્યતાએ આ વ્યવસ્થા છે. માટે પાંચ દ્રવ્યની વિચારણા દ્રવ્યાનુયોગ કે ચરણાકરણાનુયોગ જેવી વિશાળ પાયા ઉપરની હોવાની સમજી શકાય તેમ છે. તેના ભેદ-પ્રભેદો-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવો-વગેરે, તે દરેકના નામ સ્થાપના-દ્રવ્ય-ભાવ-નિક્ષેપો, તેમજ સાધક અને બાધક દરેકના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવો, વગેરે ઘટાવતાં ખૂબ વિશાળ પાયા ઉપરનું શાસ્ત્ર ભાસે તેમ છે. સંવેગી ગીતાર્થ અધિકારી પુરુષોની આજ્ઞા આવી બાબતોમાં પ્રમાણભૂત છે. – સંપાદક] : ગાથા - ૪, પેજ - ૧૭ : [એક વિશેષ વિચાર કરવાનો એ પણ છે, કે હાલમાં-ચેરિટેબલ- સખાવતીધર્માદા નામનાં દ્રવ્યોનો નવો પ્રકા૨ ચાલુ કરવામાં આવેલો છે. એટલે કે બ્રિટિશોના વખતથી સરકારી કાયદાઓમાં રીલીજીયસ અને ચેરિટેબલ એમ બે જાતની મિલકતોનાં ટ્રસ્ટ થાય છે. તેના ગુજરાતી ભાષામાં ભાષાંતર “ધાર્મિક” અને “ધર્માદા” એમ ગુજરાતી શબ્દો વાપરવામાં આવેલા છે. પરંતુ, વિચાર કરતાં આપણાં શાસ્ત્રોમાં ધર્માદા દ્રવ્ય જુદું હોય, તેમ જણાતું નથી. જેને ધર્માદા દ્રવ્ય તરીકે ઓળખાવાય છે, તે પણ વાસ્તવિક રીતે ધાર્મિક દ્રવ્ય છે. તેથી તેને જુદું પાડેલ હોય, તેમ જણાતું નથી, મુખ્ય પાંચ ભેદોમાં જે દ્રવ્ય ગણાવ્યું છે, તે ઉપરથી ધર્માદા દ્રવ્ય ઠરાવ્યું જણાય છે. ભારતની પ્રજાના જીવનમાંથી-સાંસ્કૃતિક જીવનધોરણ દૂર કરાવી હાલનું ભૌતિક પ્રાગતિક ગણાવાતું જીવનધોરણ દાખલ કરાવવા માટે એક મહાપરિવર્તનનો કાર્યક્રમ દુનિયાભરમાં બહારના બળોએ ફેલાવેલો છે, તેને લગતાં નવા નવા અનેક ક્ષેત્રો (ખાતાં) નીકળતાં જાય છે. તેમાંનાં કેટલાંક સુપાત્રનો ભાસ કરાવતાં હોય છે, કેટલાંક અનુકંપાનો ભાસ કરાવતાં હોય છે, ખરી રીતે તે સુપાત્રમાં કે અનુકંપામાં ગણી શકાય તેમ ન હોય તેવા ખાતાં પણ દિવસે દિવસે વધતાં જાય છે. દા. ત. વસ્તી વધારો અટકાવવા ઓપરેશન કરાવનાર લોકોને પ્રોત્સાહન આપવા કોઈ સખાવત કરે, તો તેને ચેરીટેબલમાં લેવામાં આવે, ગર્ભપાત કરાવવામાં-સખાવત ફંડ કોઈ કરે, તો તે પણ ચેરિટબેલ-દાન કહેવડાવાય વગેરે વગેરે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉપરાંત, સંસ્કૃતિમાં સુપાત્રદાન- ઉચિતદાન-શાનદાન-અભયદાન-કીર્તિદાન વગેરેને દાનધર્મમાં સ્થાન છે. તેવા જ પ્રગતિને પોષણ આપનારા પણ સુપાત્રદાન, જ્ઞાનદાન, ઉચિતદાન, અભયદાન, કીર્તિદાન ઠરાવેલાં હોય છે પરંતુ તે વાસ્તવિક રીતે દાનાભાસ હોય છે. દા. ત. સ્વયંસેવકને અંગત ખર્ચ માટે આપવું વગેરે સુપાત્રમાં ગણે, ભૌતિકવાદની હાલની કેળવણીમાં આપવું, તેને જ્ઞાનદાન ગણે. મરઘાં, બતકાને સારી રીતે ઉછેરનારને મેડલ (ચાંદ) વગેરે આપવાને ઉચિતદાન ગણાવાય. કતલખાનાં ચલાવરાવી તેથી ઉત્પન્ન થતો માલ વેચી શોષણથી ગરીબ થયેલા લોકો માટે હૂંડિયામણ કમાઈ, ગરીબ દેશભાઈઓને ધન આપવું વગેરેને અભયદાનમાં ગણાવાય. ક્રિકેટ વગેરેમાં સખાવત કરનારને માટે માનપત્ર વગેરે-કીર્તિદાન ગણાવાય. સખાવત શબ્દથી જે વ્યવહાર કરાય છે, તેને માટે ધર્માદા શબ્દ પણ શી રીતે વાસ્તવિક ગણાય ? માટે, તે ભાવદાન પોષક દ્રવ્યદાન તો નથી, પરંતુ અપ્રધાન દ્રવ્યદાન કહેવાય છે. જે ઉપાદેય નથી. ઉપર જણાવેલાં પાંચેય મુખ્ય દ્રવ્યોમાં અને સાધારણમાં માત્ર સુપાત્ર ખાતાંઓનો જ સમાવેશ છે. માત્ર પાંચમા ધર્મદ્રવ્યમાં અનુકંપા, અમારી (જીવદયા) ખાતાને પણ સ્થાન છે. દા.ત. જ્ઞાનખાતું અને હાલની કેળવણીનું ખાતું તદ્દન જુદી જુદી અપેક્ષાઓ ધરાવે છે. બહારથી બન્નેય જ્ઞાનના ખાતાં જેવાં દેખાય છે, પરંતુ જ્ઞાનખાતું ધર્મપ્રધાન સંસ્કૃતિમાં પણ ધર્મને લગતા જ્ઞાનમાં પણ વપરાતું નથી. તેમાં પણ જેને જૈન ધર્મમાં શ્રુતજ્ઞાન કે સમ્યજ્ઞાન કહેવામાં આવે છે, તેને પોષક જે ખાતું હોય, તે ખાતું જ્ઞાનખાતું, તે જ્ઞાનક્ષેત્ર કહેવાય છે. ત્યારે કેળવણી, ધર્મપ્રધાન સંસ્કૃતિનું જ્ઞાન દૂર કરાવી, જીવનમાં ભૌતિક પ્રગતિને અનુકૂળ જ્ઞાન એટલે બોધ-અનુભવ-(નોલેજ) અને તે પ્રમાણે અમલીકરણના જ્ઞાન (પ્રેક્ટિકલ નોલેજ)ને કહેવામાં આવે છે. તે સર્વનો કેળવણીમાં સમાવેશ કરવામાં આવે છે. જ્ઞાન અને કેળવણી એ બે વચ્ચે કેટલું બધું અંતર છે ? આકાશ અને પાતાળ જેટલું, મેરુ અને સર્પપ જેટલું અંતર છે. ઘણી વખત આ જાતની કેળવણીમાં સીધી રીતે ન દોરવતાં આડકતરી રીતે તેમાં દોરવવા માટે, ધાર્મિક સ્વરૂપની શિક્ષાના નામને આગળ કરીને પરિણામે અનુબંધ-હાલની કેળવણી ત૨ફ દોરવવાનું લક્ષ્ય હોય, તો તે બહારથી ધાર્મિક સ્વરૂપનું દેખાતું જ્ઞાન પણ જ્ઞાનાભાસ બની જાય છે. જેમ “એક અશક્ત ઘરડો વાઘ ક્યાંકથી રૂદ્રાક્ષની માળા ધારણ કરીને પાણીના ખાબોચીયામાં બેસી, આવનાર મુસાફરને-“ પોતે ભક્ત” હોવાનું જણાવી, બાજુમાં પડેલા સોનાના કંકણનું દાન લેવા લલચાવી, પોતાની તરફ આકર્ષી, કાદવમાં ખૂંચતાં મુસાફર ઉપર તરાપ મારીને, ઘણા દિવસની ભૂખનું દુઃખ દૂર કરતો હોય.” એ રીતે એવું દાન દાનાભાસ બની રહે છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ આ ઉપરથી ધાર્મિક અને ધર્માદા એ બે જાતનાં દ્રવ્યો ભારતમાં અને ખાસ કરીને જૈન શાસનમાં જણાતા નથી. ગામફંડો, જ્ઞાતિનાં ફંડો વ. સમૂહમાં હોય છે, પરંતુ તે ધાર્મિક કે ધર્માદા નથી હોતા. તેથી, આધુનિક પ્રગતિની પોષક સંસ્થાઓને ધર્માદા શબ્દ આપવો, એ કેટલો બધો અનુચિત છે? તે પણ આપણે ભારતવાસીઓએ વિચારવા જેવું છે. જૈન ધર્મ સિવાય વૈદિક વગેરે ધર્મોમાં - વાવ, કૂવા, તળાવ, પરબ, સદાવ્રત, અન્નક્ષેત્ર વ. બંધાવવાની આજ્ઞા છે. ગામડાં કે શહેરમાં દરેકને માટે પાણીના કૂવા, તાળાવ, વાવ વગેરે બંધાવાય છે. તેમાં ગામ કે શહેરના સદ્દગૃહસ્થ તરીકે જૈનધર્મ પાળનાર શ્રીમંત કદાચ વધારે ધન આપે, એ તો સાંસારિક જીવનનાં સાધનો મેળવવામાં ભાગીદાર તરીકે આપે છે. તે પણ ધાર્મિક કે ધર્માદા ન ગણાય. કેમકે ગામડાના કે શહેરના બીજા નાગરિકો ધાર્મિક કે ધર્માદા ધનનો ઉપયોગ ન કરે, સત્કાર બુદ્ધિથી, સહભાગીદારી બુદ્ધિથી આપે, તેને માટે ગામમાં કે શહેરમાં સહભાગીદાર તરીકે ઓછું કે વધતું ધન આપે, તે ધાર્મિક કે ધમદાની કક્ષામાં ન ગણાય. જેને ધાર્મિક ખાતાં ગણે છે, તેમાં સંજોગ વિશેષમાં ઔચિત્યબુદ્ધિથી, કે કીર્તિબુદ્ધિથી કે અનુકંપા બુદ્ધિથી દાન આપે, તે પરિસ્થિતિ વિશેષમાં અપેક્ષાએ ધર્મક્ષેત્રમાં દાન કહી શકાય છે, પરંતુ તે જૈન ધાર્મિક સુપાત્ર ગણાય નહીં, પરંતુ પરિસ્થિતિ વિશેષ ન હોય તો, ધર્મક્ષેત્રમાં પણ ગણી શકાય નહિ. કીર્તિદાન તથા ઉચિતદાન પણ બે પ્રકારના હોય છે, ધર્મપોષક અને સંસારભાવ પોષક. ધર્મપોષક ઉચિતદાન કે કીર્તિદાન અવિહિત નથી. કરવા યોગ્ય ગણાય છે. સંસારપોષક ઉપાદેય નથી. પરંતુ હેય છે. દા. ત. સમ્યક્ત મૂળ બાર વ્રતધારી શ્રાવક પરિસ્થિતિ વિશેષમાં જૈનેતર ત્યાગી કે ગૃહસ્થનું ઉચિત ખર્ચ કરીને પણ સન્માન કરે, જેનું પરિણામ તેને ધર્મ તરફ આકર્ષવામાં કે ધર્મકાર્યમાં ઉપયોગી થવામાં. જૈન ધર્મની ઉન્નતિનાં કાર્યોમાં સહાયક બનાવવામાં ઉપયોગી થાય અથવા શાસનને હરકત કરે, તેવી હરકતો દૂર કરવામાં સહાયક થાય, તો તેવું ઉચિત દાન શ્રાવકો માટે ઉપાદેય ગણાય છે. પરંતુ માત્ર દુન્યવી લાભ મેળવવા “વાહવાહ” કરાવવા, અપાત્ર કે ક્ષેત્રાભાસમાં અપાય, તો તે ઉચિત દાનાભાસ રૂપ બની રહે. એ જ પ્રમાણે, કીર્તિદાન ધર્મપોષણમાં ઉપયોગી થાય, તો તેવી કીર્તિ માટે શ્રાવક કીર્તિદાન આપે, તો તે ઉપાદેય હોય છે. અન્યથા, કીર્તિદાન પણ હેય બની રહે છે. શાસનની પ્રભાવના માટે જરૂરી હોય, ધર્મની પ્રશંસા માટે ઉપયોગી થાય, તેવા ઉચિતદાન કે કીર્તિદાન પણ ઉપાદેય છે. અને તેને દાન કહેવામાં હરકત નથી. બીજું, ધાર્મિક ક્ષેત્રોમાં ચડાવા વગેરે હરાજી-લીલામ-નથી, પરંતુ તે પણ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભાવોલ્લાસની વૃદ્ધિ માટેના ધાર્મિક અનુષ્ઠાન રૂપ છે. તે વેચાણ કે ખરીદી પણ નથી. ભલે તેમાં ધનના ચડાવી એટલે ઉત્સર્પણા રૂપ-ક્રમશઃ વધારા રૂપ હોય છે. હમેશાં, દાન-શીયળ, તપ, અને ભાવના, એ ચારમાં ગૃહસ્થને, દાન એટલે કે ધનનો ઉપયોગ કરીને ધર્મ કરવાનું વધારે સુલભ અને શક્ય હોય છે. બીજા કેટલેક અંશે અશક્ય અને દુર્લભ હોય છે. તેથી ધર્મકાર્યમાં ગૃહસ્થો ધનનો ઉપયોગ કરે, કે જે તેને માટે દાન ધર્મરૂપ બની રહે છે. તેથી ધનનો ઉપયોગ થવા છતાં, તે ખરીદી કે વેચાણ નથી; હરાજી કે લીલામરૂપ પણ નથી હોતું. કેટલાક-સામાયિક, બ્રહ્મચર્યવ્રત, વગેરે ધાર્મિક અનુષ્ઠાનના પણ ચડાવા બોલતા હોય છે. એટલે શીયળ, તપ, ભાવનાના પણ ચડાવા બોલાય. જેમ તે ચડાવા હરાજી કે લીલામ નથી, ધન સાથે સંબંધ ધરાવતા નથી. ભાવોલ્લાસના વ્યવહારુ ઉપાય તરીકે હોય છે. જેમ દશાર્ણભદ્ર-રાજાએ ચડાવામાં દીક્ષા લીધી હતી. જેમ તરતના નવપરિણીત એક શ્રીમંત ગૃહસ્થ પતિ-પત્નીએ ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર જાના ઘેર-પહોંચ્યા પહેલાં જ બન્નેએ ચડાવામાં ચતુર્થવ્રત ચાવજીવ. બ્રહ્મચર્યવ્રત ધારણ કરીને પહેલી આરતી ઉતાર્યાની ઘટનાનો ઇતિહાસ સાંભળવામાં આવે છે. વગેરે. બીજું, પબ્લિક ટ્રસ્ટ એટોમાં ધાર્મિક તથા સાંસ્કૃતિક દૃષ્ટિથી ઘણી ઘણી વિરુદ્ધ બાબતો છે. ધર્મ ઉપર બીજા ધાર્મિક તંત્રની સત્તા અને અધિકાર સ્થાપિત થાય છે. તથા એક નવી બાબત એ છે, કે ધાર્મિક” અને “ધર્માદા” એટલે કે “રીલીજીયસ” અને “ચેરિટેબલ” બન્નેયને માટે એક જ કાયદો ઘડી, અમલમાં મુકાવવામાં આવેલ છે. તે તદ્દન અયોગ્ય છે. કેમ કે - ધાર્મિક મિલકતોને બંધારણની ખાસ કલમોથી પણ સ્પષ્ટ અને મજબૂત રીતે ધાર્મિક માન્યતા અનુસાર રક્ષણ અપાયેલું છે. તેવું રક્ષણ, ધમાંદા માટે નથી. કેમ કે તે ધાર્મિક નથી. તેથી તેને નવા બંધારણની-પચ્ચીસમી, જીવીશમી, સત્યાવીશમી વ. કલમ લાગુ શી રીતે પડે ? એટલા માટે, બિહાર રાજયમાં સ્વતંત્ર ધાર્મિક કાયદો છે. તેની સાથે સખાવતી ધમદાને-પહેલેથી જ જોડેલ નથી. એ પ્રમાણે કેન્દ્ર પણ બે જાતની-જુદા જુદા બિલની જુદી જુદી પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરી છે, એકમાં ધાર્મિક અને બીજીમાં ધર્માદા બાબતો લીધી છે. બન્નેય ભેગા રાખવામાં તો ખામી છે જ. પણ ભેગાં રાખવાની પાછળ જે આશય હોવાનું સમજાય છે, તે પણ દૂષિત છે. તેમાં આશય એમ સમજાય છે, કે “ધાર્મિક દ્રવ્યો ન વપરાય કે પડ્યા રહેલા હોય (સરપ્લસ રકમ હોય, તો તેને હાલના સખાવતી-ધર્માદા ખાતામાં લઈ જઈ શકાય. “સિપ્રે” લાગુ કરીને કે બીજી રીતે કોર્ટની સહાયથી ભવિષ્યમાં તેમ કરી શકાય. એટલે કે ધાર્મિક રકમો આજના કેળવણી, દવાખાના, લોકોને પાણી પૂરું પાડવું, તથા તેવા બીજા સખાવતી કે જેને ધમદિા શબ્દથી કાયદામાં કહેવામાં આવેલ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ છે, તેમાં લઈ જઈ શકાય. એ આશયથી બન્નેયનો એક કાયદો રાખ્યો છે. આ કેટલી ઊલટી ગંગા? ત્યારે, ખરી રીતે એ છે, કે ધાર્મિક સિવાયની ધમદા સખાવતી કે એવી સામુદાયિક કામની મિલકતો ધાર્મિકમાં ઉચિત રીતે ખર્ચી શકાય. પરંતુ ધાર્મિક મિલકતો દુન્યવી ધમદામાં લઈ જ કેમ શકાય ? તેવી જ કોઈ ગામે કે શહેરમાંનાં-ધાર્મિક ખાતાંઓની વધારાની રકમ હોય, તો તે ધર્મનાં બીજાં સ્થળોમાં જ્યાં જરૂર હોય, ત્યાં તે જાતના ખપતા અને ઘટતા યોગ્ય ખાતામાં વાપરી શકાય. તેમ કરવા ઉપર કાયદાથી પ્રતિબંધ આવે, અને ધર્માદામાં વાપરવાનો માર્ગ ખુલ્લો કરાય, તે શી રીતે ન્યાયસર કે યોગ્ય ગણાય ? ધાર્મિકમાં સુપાત્રો હોય છે. સુપાત્રોની એટલે કે ધાર્મિક મિલકતો ધર્માદા વગેરેમાં ક્યાંય ન જ લઈ શકાય. ઉચ્ચ ક્ષેત્રનું નીચેનાં ક્ષેત્રોમાં લઈ જવા માટેનો કોઈને ય અધિકાર નથી. તેમ છતાં ઉપરના ખાતાની મિલકતો નીચેના ખાતામાં અને તે પણ દુન્યવી-ધર્માદા ગણાયેલા ખાતામાં લઈ જવાનો માર્ગ ગોઠવી રાખવો, એ શી. રીતે યોગ્ય ગણાય? અલબત્ત, દયાના કામમાં વિપરીત વ્યવસ્થા છે. તેમાં ઉપરના દયાપાત્રને અપાયેલા દાનની વસ્તુ નીચેના દયાપાત્રને અપાય, અને ઉપરના દયાપાત્રની પણ તેમાં પરંપરાએ સંમતિ હોય છે. દા. ત. દયાપાત્ર માનવ માટેની અનુકંપાદાનના રોટલામાંથી કૂતરાને કે બીજા પ્રાણીને આપવામાં આવે, તો તે અનુચિત કે દોષપાત્ર નથી. પરંતુ, કૂતરાના રોટલામાંથી માનવીને આપવામાં આવે, તો તે આપનાર અને લેનાર બન્નેયનું આપેક્ષિક પતન-ન સમજાય તે રીતે થતું હોય છે. યાંત્રિક ઉદ્યોગોથી બહારથી સમૃદ્ધિ વધતી દેખાવા છતાં આંતરિક રીતે આર્થિક વિષમતાની સારી કેટલી બધી ઊંડે ઊતરતી જાય છે ? જેથી માનવેતરનું પણ માનવને વાપરવા વખત આવતો જાય. એટલે, કૂતરાં, માછલાં, કબૂતર, કીડી, પશુ વગેરે માટેનાં ફંડો મનુષ્યના ઉપયોગમાં લેવાં, એ સીધી રીતે જ માનવોને પતન તરફ ધકેલવા બરાબર છે. ભલે, ક્ષણિક ઉન્નતિ દેખાતી હોય. પરંતુ તે અનુબંધે ભયરૂપ બની રહેતું હોય છે. માનવ બીજાને આપે, તેને બદલે માનવ બીજાનું લે, એ પ્રજાની આર્થિક સ્થિતિની કેટલી બધી આંતરિક વિષમતા થઈ ગણાય ? એ પણ ખુલ્લું જ પતન દેખાય છે ને ? તેમાંયે શહેરી-નાગરિક-સગૃહસ્થ કક્ષાના માનવા માટે તો તેવા ધન વગેરેનો ઉપયોગ યોગ્ય જ કેમ હોઈ શકે ? કેમ યોગ્ય ગણી શકાય? હા એવા પણ માનવ હોય, કે જે તેવા ધનથી પણ પોતાનું પોષણ કરવામાં દોષ ન માનતા હોય, તેવા પામર જીવોની દયા ખાવી, કેમ કે તેમાં તેમનું પણ અજ્ઞાનતા વગેરેથી માનસિક પતન થયેલું હોય છે. તેથી તેના દાખલા ન લેવાય. તેના અભિપ્રાયને સ્થાન ન અપાય. Page #317 -------------------------------------------------------------------------- ________________ અને આવા અનેક પ્રશ્નો ચર્ચાય છે. ને નવા નવા ઉપસ્થિત થતા જાય છે. કેમ કે એક તરફ બહા૨થી ધન ખૂબ આવે છે. દેશમાં ઉત્પન્ન થતું ધન અમુક જ તરફ ખેંચાઈ જાય છે. તેથી પ્રજાના મોટા ભાગના ધનનું શોષણ થતું રહેવાથી એક તરફ ગરીબી અને બેકારી વધારવાનો સકંજો વિદેશીઓ ગોઠવતા ગયા છે. તેથી ઘણા અજાણ ભાઈઓ, તેવા ભાઈઓ માટે ધાર્મિક ધન વપરાવા તરફ ઢળતા જાય છે. તેમ તેમ શોષણ વધતું જાય છે. આ પ્રત્યક્ષ પતન માટે અહીં અતિસંક્ષેપમાં કેટલાંક સામાન્ય નિર્દેશો કરેલા છે. છતાં, આ બાબતમાં વિશિષ્ટ જ્ઞાની મહાત્મા સંત પૂજ્ય ગુરુ મહારાજાઓ જે યોગ્યાયોગ્ય ફરમાવે, તેની સામે અમારે કાંઈ કહેવાનું નથી. પરંતુ કેટલાક બાળજીવો વગર વિચાર્યે એકાએક પોતાની મતિથી આડાઅવળા ન દોરવાઈ જાય, માટે “આ વિચારણીય બાબત છે, મનમાં ફાવે તેમ કરવાની બાબત નથી.” આ મહત્ત્વનો મુદ્દો ખ્યાલમાં રહે, માટે આટલું વિચારવામાં આવેલું છે. – સંપાદક.] ઃ ગાથા ૪, પેજ ૧૭ : [તેથી ભાવાર્થ એ સમજાય છે, કે “એક ભાઈ પાસે દશ રૂપિયા છે. તે પોતાના આત્મકલ્યાણ માટે સુપાત્રક્ષેત્રમાં ધનનો ખર્ચ કરીને લાભ લેવા ઇચ્છે છે. તે પાંચ રૂપિયા દેવદ્રવ્યની ભક્તિમાં ખર્ચવા ઇચ્છે છે. બે રૂપિયા જ્ઞાનની ભક્તિમાં, બે રૂપિયા ગુરુની ભક્તિમાં અને એક રૂપિયો અનુકંપામાં ખર્ચવા ઇચ્છે છે. - ૧૫૨ - તેના ગજવાની રકમ તો એક જ છે. ત્યારે એકને દેવદ્રવ્ય કહેવું, બીજાને શાનદ્રવ્ય કહેવું, ત્રીજાને ગુરુદ્રવ્ય કહેવું, ચોથા ભાગને અનુકંપાદ્રવ્ય કહેવું એ શા આધારે ? તેનો જવાબ એ છે કે ખર્ચનારની તે તે પ્રકારની જુદી જુદી પહેલેથી - સંકલ્પપૂર્વકની ઇચ્છા છે. માટે તે દશ રૂપિયા તે તે ક્ષેત્રના ઠરે છે. જુદા જુદા ક્ષેત્રની નિશ્રાના બની રહે છે. તેથી શ્રી જૈન શાસનની પેઢીને ચોપડે તે રકમ જુદાં જુદાં ક્ષેત્રોમાં જમા થાય છે. જુદી જુદી નિશ્રાની આ એક રીત. એ જ પ્રમાણે વાપરતી વખતે પણ તે જુદા જુદા ખાતામાં વાપરે છે, તે માટે તે જુદા જુદા ખાતાની ૨કમો ગણાય છે. દા. ત. નીચેના સુપાત્રક્ષેત્રની ૨કમ ઉપ૨ના સુપાત્રક્ષેત્રમાં વાપરી શકાતી હોવાથી, શ્રી સંઘની આજ્ઞાથી જ્ઞાનદ્રવ્ય દેવદ્રવ્યમાં વાપરી શકાય.એ જ પ્રમાણે ગુરુદ્રવ્ય, સાધારણદ્રવ્ય, (અનુકંપા અમારી કે જીવદયા ક્ષેત્રના ધન સિવાયનું ધર્મદ્રવ્ય પણ) ઉચ્ચ સુપાત્રોમાં વાપરી શકાય. એટલે નિશ્રાકાળે તે દ્રવ્ય, જ્ઞાનદ્રવ્યાદિ હતું, તે કાર્ય કાળે એટલે વાપરતી વખતે દેવદ્રવ્ય પણ બની રહે છે. તેથી એક જ રકમ જુદા જુદા ખાતાની ઠરી રહે છે, અને જુદી જુદી રીતે આજ્ઞાનુસાર તે વાપરી શકાય છે. તેથી નિશ્રાભેદ અને વિષયભેદ-એટલે વાપરવાના ભેદ-એમ બે ભેદ પડે છે. એટલું સમજવાનું છે કે નિશ્રા અને વપરાશ બન્નેય ઉચિત રીતના હોવા જોઈએ. અને ઔચિત્યનો આધાર આજ્ઞા-શાસ્ત્રાજ્ઞા-ઉ૫૨ રહે છે. અનુચિત નિશ્રા કે અનુચિત વપરાશ ન કરી શકાય. તેમ કરવાનો આ વિશ્વમાં કોઈનેય અધિકાર નથી, ન હોઈ શકે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ આ રીતે, એક જ વ્યક્તિની એક જ જાતની રકમ છતાં, જુદા જુદા ક્ષેત્ર વાર નિશ્રા અને વપરાશ શા આધારે ? તેનો સિદ્ધાંત આ રીતે સમજાવ્યો હોવાનું સમજવામાં આવે છે. અને આ જ ગ્રંથમાંથી આગળ જતાં આ રહસ્ય સમજાશે. – સંપાદક.] .: ગાથા - ૪, પેજ - ૧૮ : સિમજૂતી- આ ૪થી ગાથામાં જૈન ધાર્મિક દ્રવ્યના મૂળ પાંચ ભેદ અને તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, એમ ત્રણ ત્રણ પેટા ભેદો ગણાવીને પહેલું ભેદવાર સમજાવવામાં આવ્યું છે. આ ભેદ દ્વારમાં એ પણ સમજવાનું છે, કે દરેક મૂળભેદના પણ જુદાં જુદાં અનેક પેટાખાતાં ક્ષેત્રો) હોય છે. દા. ત. દેવભક્તિના દેવદ્રવ્યમાં – આંગીખાતું, ધૂપખાતું, ફૂલખાતું, પ્રક્ષાલખાતું, ઉત્સવખાતું, દીપકખાતું, વરઘોડાખાતું, એવાં નાનાં મોટાં અનેક ખાતાં હોય છે. અને ભક્તિ કરનાર યથાશક્તિ જુદી જુદી રીતે ભક્તિ કરવા ઇચ્છા ધરાવતા હોય, તેથી જુદાં જુદાં ખાતાં હોઈ શકે છે. એમ દરેક મૂળભૂત વિષયમાં સમજવું. તેની શાસ્ત્રીય સૂચના-આ પંદર ભેદો બતાવવામાં આવી જાય છે. ક્યા પેટા ભેદો ક્યા મૂળભેદમાં સમાવેશ પામી શકે છે ? તે નિર્ણય સૂક્ષ્મ સમજથી કરવાનો રહે છે. અથવા આ વિષયના જાણકાર ગુરુમહારાજશ્રી પાસેથી નિર્ણય લેવાનો રહે છે. જેથી ભૂલ ન થાય અને દોષપાત્ર ન થવાય. – સંપાદક.] : ગાથા - ૧૪, પેજ - પ૭ : શ્રી પ્રતિક્રમણ-વિધિનાં સૂત્રોમાં-ત્રીજા-ભૂલથી અદત્તાદાનવિરમણ વ્રતના પાંચમા અતિચારમાં- એ સ્પષ્ટતા કરવામાં આવી છે, કે-શિષ્ટજને યોગ્ય રીતે ઠરાવેલ વ્યાજ તથા-નફો લેવામાં અદત્તાદાનનો અતિચાર લાગતો નથી. દેશકાળ અનુસાર-વ્યાજના દર કે ભાવ વધ્યા હોય, અને તેથી વધારે લાભ મળી જાય, તો તે લેવામાં પણ અતિચાર લાગતો નથી. પરંતુ તે વખતે પણ જે ધોરણ ચાલતું હોય, તેથી વધારે લેવાથી વ્યવહારનો ભંગ થાય છે, એટલે કે અતિચાર લાગે છે, જ્યારે સામાન્ય દુન્યવી વેપાર વગેરે વ્યવહારમાં પણ આ રીતે અતિચાર ન લાગે, તે સંભાળવાનું હોય છે, ત્યારે દેવદ્રવ્યાદિકના દ્રવ્યનો ઉપયોગ ન કરતાં, તેમાંથી વ્યાજ-નફો વગેરે લેવાથી-દોહવાની બાબત વિષે તો પૂછવું જ શું ? તેમ કરવાથી તે દ્રવ્યોનો વિનાશ કરવાનો-એ દ્રવ્યને દોહવારૂપ-ચોથો દોષ ગણાય છે. આ ભાવાર્થ વિચાર કરતાં સમજી શકાય તેમ છે. ગાથાનો આ સંબંધ સૂક્ષ્મ વિચારણા કરવાથી સમજવામાં આવે તેમ છે. – સંપાદક). Page #319 -------------------------------------------------------------------------- ________________ : गाथा १५, पे४ - ५८ : [શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી વિરચિત ધ્યાનશતકની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ સ્પષ્ટ કર્યું છે કે, “દેવદ્રવ્યાદિકના રક્ષણમાં કરવા પડતા પ્રયત્નોમાં આર્તધ્યાન નથી (પરંતુ તે ધર્મધ્યાન છે.) -સંપાદક] - [ધર્મ અને તેના અંગ-પ્રત્યંગો વગેરેની રક્ષા સર્વશક્તિથી કરવાની હોય છે, તેને બદલે ધર્મનાં હિતોનું રક્ષણ કરવાની બાબતમાં ઉદાસીન રહેવું, તેની ઉપેક્ષા કરવી, વગેરે ખરી રીતે મોટામાં પણ મોટા પાપરૂપ બની રહે છે, ધર્માચારોનું પાલન ક૨વા માટે ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે, અને ધર્મના શાસન-સંઘ-શાસ્ત્રાજ્ઞા-સાત ક્ષેત્રાદિક, સાધર્મિકો વગેરેની ઉપેક્ષા રાખવામાં આવે, “તે સર્વ છે કે નહીં ? તે સર્વ વિષેની મારી મોટામાં મોટી ફરજ બજાવવાની જવાબદારી છે કે નહીં ?'' તેનો ખ્યાલ પણ ભૂલી જવામાં આવે, તો પછી તેનું પાપ કેટલું બધું લાગે ? અને તેનાં પરિણામો આ ભવમાં તથા પરભવમાં કે, ભવિષ્યના વારસદારોને કેટલાં બધાં ભોગવવા પડે ? ધર્મમાર્ગ તોડી પાડવામાં સહકાર આપવાનું મોટામાં મોટું પાપ લાગે, એ સ્વાભાવિક જ છે. -સંપાદક] : गाथा ३८, - पेज - ૧૫૪ ८९ : [व्यवहार-शुद्धिर्धर्म-मूलम् - मार्गा-ऽनु सारित्वेन अर्थ-पुरुषाऽर्थ रूपा या व्यवहार-शुद्धिः सा - अत्र - बोध्या श्री - रत्न - शेखर सूरि- विरचित - व्यवहार-शुद्धि-प्रकाश-ग्रन्थोक्त प्रकारा) न तु मात्रा - SS - जीविका - प्राप्ति-रूपाऽर्थ-प्राप्तिः । यौ अर्थ- कामो धर्म-नियन्त्रितौ, तौ- अर्थ- पुरुषाऽर्थ-काम- पुरुषाऽर्थतया वाच्यौ, ताभ्यामन्य अर्थ-काम-तया वाच्यौ, न तु पुरुषाऽर्थत्वेन । प्रति व्यवसायेन प्रतिनियत-नीतिप्रतिबद्धः - अर्थ-पुरुषाऽर्थः । मार्गा ऽनुसारि प्राथमिक सदा ऽऽचार-युक्तः काम- पुरुषाऽर्थः । अन्यौ तु अर्थ-काम-मात्रो अ-मार्गा-ऽनुसारिणौ उन्मार्गा-ऽनुसारिणौ वा, न तुअर्थ-काम-पुरुषाऽर्थौ । न्याय-वियुक्तं राज्यम् - नाम- मात्रं राज्य-तन्त्रम्, न्याय- युक्तं राज्यमेव अर्थ- पुरुषाऽर्थेऽन्तर्भवति, तदेव सा ऽर्थकं राज्य -तन्त्रम्, नाऽन्यत् । एतेन- "धर्माऽनुगत-नीतिन्याय-प्राथमिक- सदाऽऽचार-युक्तानि व्यवसाय-तन्त्र-राज्यकीय- तन्त्र - काम-नियन्त्रकसामाजिक- तन्त्राणि सदैवोपादेयानि सज्जनैः । अत एव - " धर्मा -ऽ- नियन्त्रितानि ("सेक्युलर” इति विख्यातानि - आर्थिक-राज्यकीय-सामाजिक-तन्त्राणि धर्माऽऽर्थ-काम-मोक्ष-पुरुषाऽर्थ-विरोधीन्येव ।” इति हेतोः धार्मिक- सज्जनैः तानि उपेक्ष्याणि, अनुपादेयानि च ।” इति सर्व-धर्म-शास्त्रोपदेश-तत्त्वं सिद्धम् । अ-पुरुषाऽर्थ- रूपयो :- अर्थ - कामयोः न मार्गा-ऽनुसारिता, न- संस्कृति-तत्त्व - युक्तता, न सद्-व्यावहारिकता, तेन तत्र न व्यवहार-शुद्धिः न च तौ धर्म-मूली । - Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ઃ ગાથા ૩૮ પેજ - ૮૯ : વ્યવહારની શુદ્ધિ રાખવી, એ ધર્મનું મૂળ છે. માર્ગાનુસારીપણાના અર્થ પુરુષાર્થના મૂળ રૂપ જે વ્યવહાર શુદ્ધિ રાખવાની છે, તે વ્યવહાર શુદ્ધિ અહીં સમજવાની છે. આ વિષયનો શ્રી રત્નશેખરસૂરીશ્વરજી (શ્રાદ્ધવિધિના કર્તા) મહારાજનો ૨ચેલો-વ્યવહારશુદ્ધિ-પ્રકાશ નામનો ગ્રન્થ છે. તેમાં વ્યવહાર શુદ્ધિ સરસ રીતે સમજાવવામાં આવેલી છે. આ ગ્રંથ- શ્રી વર્ધમાન-સત્ય-નીતિ-હર્ષ-સૂરિ-જૈન-ગ્રન્થમાળા પુષ્પ નં. ૧૦- તરીકે શા. પિતાંબરદાસ મગનલાલ, શામળાની પોળ-અમદાવાદ વાળાએ ભાવનગર આનંદ પ્રેસમાં છપાવ્યો છે.] અર્થ પુરુષાર્થના અંગરૂપે અર્થ પ્રાપ્તિને, વ્યવહાર શુદ્ધિથી અર્થ પ્રાપ્તિ કરી કહેવાય છે. ગમે તેમ કરીને- આજીવિકા મેળવવા માટે કરેલી અર્થ પ્રાપ્તિને વ્યવહાર શુદ્ધિ કહી શકાતી નથી. જે અર્થ અને કામ, ધર્મથી નિયંત્રિત-ધર્મપ્રધાન ધોરણોથી વાસિત-હોય, તે અર્થ અને કામને અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ કહેવામાં આવે છે. તે સિવાયના અર્થ અને કામને માત્ર અર્થ અને કામ જ કહી શકાય છે, પરંતુ બન્નેયને પુરુષાર્થ તરીકે કહી શકાતા નથી.. અર્થ પુરુષાર્થની વ્યાખ્યા તે તે પ્રકારના દરેક ધંધાને લગતા-ધર્મને લક્ષ્યમાં રાખીને-ધર્માનુકૂળ ખાસ ખાસ નિયમો-ધોરણો- વિગેરે- તે તે ધંધાની નીતિ કહેવાય. અને તે નીતિ પ્રમાણે વર્તન રાખીને તે તે ધંધા કરવા, અને અર્થ તંત્રને લગતા બીજાં પણ કાર્યો કરવા, તે અર્થ-પુરુષાર્થ કહેવાય છે. કામ-પુરુષાર્થ તે કહેવાય છે, કે જેમાં માનુસારી (પણાથી પ્રારંભીને ઘટતો) યોગ્ય સંયમ વિગેરે સદાચાર જાળવી, ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ કરવાનો હોય છે. તે સિવાયના માત્ર અર્થ અને કામજ કહી શકાય. તે પણ માર્ગાનુસારી રહિતપણે હોય છે. તથા ઉન્માર્ગાનુસારીપણે ય હોઈ શકે છે. (લોકોત્તર માનુસારી વ્યવહારના અંગ રૂપ અર્થ અને કામ હોઈ શકે છે. તથા લૌકિક માર્ગાનુસાર વ્યવહારના અંગ રૂપ પણ અર્થ અને કામ હોઈ શકે છે. ઉપરાંત, માર્ગાનુસારીપણાથી રહિત અને ઉન્માર્ગાનુસારી વ્યવહારપણે પણ તે બન્નેય હોઈ શકે છે.) માટે પાછલના બેને પુરુષાર્થ તરીકે કહી શકાય નહિ. ન્યાય રહિત રાજ્યતંત્ર, તે નામ માત્ર રાજ્યતંત્ર કહી શકાય. પરંતુ ન્યાયયુક્ત રાજ્યતંત્ર હોય, તે રાજ્યતંત્રનો જ અર્થ પુરુષાર્થમાં સમાવેશ થાય છે. તે સાર્થક રાજ્યતંત્ર ગણાય છે. બીજું રાજ્ય તંત્ર જ ગણી શકાય નહિ. એટલા જ માટે Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ “ધર્મને અનુસરતા નીતિ, ન્યાય, પ્રાથમિક સદાચારથી યુક્ત-અનુક્રમે ધંધાઓનું તંત્ર, રાજકીયતંત્ર, કામનિયંત્રક સામાજિકાદિ તંત્ર, એ જ હંમેશાં, (સાંસારિક) સજ્જનોએ આદરવા યોગ્ય હોય છે. “એથી જ ધર્મથી અનિયંત્રિત (અધાર્મિક કે ધર્મના સંપ્રદાયથી નિરપેક્ષ સેક્યુલર ગણાતા) આર્થિક, રાજકીય અને સામાજિક તંત્રો ધર્મ-અર્થ-કામ અને મોક્ષ, એ ચારેય પુરુષાર્થના વિરોધી ગણી શકાય. એ કારણે ધાર્મિક સજ્જનોએ તેને ઉપેક્ષા રાખવા યોગ્ય અને અગ્રહણ કરવા યોગ્ય સમજવા જોઈએ." એ, સર્વના ધર્મ શાસ્ત્રોના ઉપદેશોનું તત્ત્વ નક્કી થાય છે. [અ-પુરુષાર્થરૂપ અર્થ અને કામમાં૧. માગનુસારીપણું યે ન હોય. ૨. અહિંસક સંસ્કૃતિના તત્ત્વથી યુક્ત પણ ન હોય, ૩. તે સુવ્યવહાર રૂપ-સારા વ્યવહારરૂપ પણ ન હોય, તેથી, તેમાં વ્યવહાર શુદ્ધિ ન હોય, અને તે ધર્મ મૂલક પણ ન હોય. એટલે કે તે ધર્મના પાયા ઉપર નથી હોતા, અથવા-ધર્મની વૃદ્ધિમાં કારણભૂત પણ નથી હોતા, બાધક હોય છે.] શ્રી રત્નશેખરસૂરિ મહારાજ વિરચિત વ્યવહાર શુદ્ધિપ્રકાશ નામના ગ્રંથમાં કહ્યા પ્રમાણે હોય, તેને વ્યવહાર શુદ્ધિ અહિં સમજવી. પરંતુ, માત્ર આજીવિકાની પ્રાપ્તિ માટે ધન મેળવવા રૂપ વ્યવહાર શુદ્ધિ સમજવી નહિ. (એટલે કે અહિં અર્થ પુરુષાર્થ રૂપ વ્યવહાર શુદ્ધિ સમજવી.) જે અર્થ અને કામો ધર્મથી નિયંત્રિત હોય, તેને અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ કહી શકાય છે. તે સિવાયના જે હોય, એટલે કે ધર્મ પુરુષાર્થથી અનિયંત્રિત હોય, તે માત્ર અર્થ અને કામ જ કહી શકાય. પરંતુ તે બન્નેયને પુરુષાર્થપણે કહી શકાય નહીં. અર્થ પુરુષાર્થ તે કહેવાય છે, કે જે દરેક ધંધાવાર નકકી થયેલી નીતિની સાથે જોડાયેલ હોય. પ્રાથમિક સદાચાર યુક્ત ઈદ્રિયોના વિષયો ભોગવવાના હોય, તે માર્થાનુસારી કામ-તે કામપુરુષાર્થ. તે સિવાય, જે માર્થાનુસારીપણાથી રહિત હોય અથવા ઉન્માગનુસારી હોય, તે માત્ર અર્થ અને કામ જ કહેવાય છે. પરંતુ, અર્થ અને કામ પુરુષાર્થ કહેવાતા નથી. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ન્યાય રહિત રાજ્ય તે નામ માત્ર રાજ્યતંત્ર કહેવાય છે. ન્યાય યુક્ત રાજ્ય જ અર્થ પુરુષાર્થમાં સમાવેશ પામે છે. અને એ જ સાર્થક રાજ્યતંત્ર છે. બીજું કોઈ રાજ્યતંત્ર અર્થ પુરુષાર્થમાં સમાવેશ પામે નહીં. ને સાર્થક નથી. આ રીતે, વ્યવસ્થા હોવાથી ધર્મને અનુસરતી નીતિ, ન્યાય અને પ્રાથમિક સદાચાર હોય, તે ધંધાની વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા અને કામ ઉપર નિયંત્રણ. રાખનારી સમાજ વ્યવસ્થા જ સજ્જન પુરુષોએ ઉપાદેય છે, આદરવા યોગ્ય છે, તેને આશ્રયે ગૃહસ્થપણામાં ન છૂટકે જીવન ચલાવવા યોગ્ય છે. એટલે કે સેક્યુલર તરીકે વિખ્યાત આર્થિક, રાજકીય અને સામાજીક તત્ત્વો સદ્ધર્મ, અર્થ, અને કામ પુરુષાર્થના તથા મોક્ષના વિરોધી હોય છે. આ કારણે-ધાર્મિક સજ્જનોએ તેની ઉપેક્ષા કરવી પડે. અને તેનો સ્વીકાર યોગ્ય નહીં ગણવો જોઈએ. એ પ્રમાણે સર્વ ધર્મ શાસ્ત્રોના ઉપદેશનું તત્ત્વ સાબિત થાય છે. પુરુષાર્થ રૂપ ન હોય, એવા અર્થ અને કામમાં માગનુસારીપણું પણ નથી હોતું. કેમ કે તેમાં સંસ્કૃતિનું તત્ત્વયુક્તપણું હોતું નથી. તેમાં-સદ્વ્યાવહારિકપણું હોતું નથી. તેથી કરીને, તેમાં વ્યવહાર શુદ્ધિ હોતી નથી, અને તે બન્નેયના મૂળમાં ધર્મ હોતો નથી. આ સાર છે.] Page #323 -------------------------------------------------------------------------- ________________ : આધાર સ્થંભ : સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મિયભાવે અત્યંત મહત્વનો ફાળો આપી આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ. સુરત મુંબઈ મુંબઈ મુંબઈ ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલા મુંબઈ ૨. હસમુખલાલ ચુનીલાલ મોદી મુંબઈ ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ મુંબઈ માણેકલાલ મોહોલાલ ઝવેરી મુંબઈ ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ વાડીલાલ ૬. ભોરોલતીર્થ નિવાસી વોહરા જેવતલાલ સ્વરૂપચંદ ભોરોલતીર્થ છે. શાહ પ્રેમચંદભાઈ ઈશ્વરલાલ મુંબઈ શ્રીમતી કંચનબહેન સારાભાઈ શાહ હ. વિરેન્દ્રભાઈ (સાઇન્ટીફીક લેબ.) અમદાવાદ ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ : શાહ દિનેશભાઈ જે. ૧૧. શાહ છબીલદાસ સાંકળચંદ પરિવાર ૧૨. શાહ ભાઈલાલભાઈ વર્ધીલાલ (રાધનપુર) C/o. શાહ રાજુભાઈ બી. નવસારી ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હઃ ચંપકભાઈ સુરત ૧૪. શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા) સુરત ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ ભાભર ૧૬. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ઉંબરી ૧૦. શ્રીમતિ કંચનબેન કાન્તિલાલ મણીલાલ ઝવેરી પાટણ હસ્તિગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે પાલનપુર નિવાસી શાહ શશીકાન્ત પૂનમચંદ મુંબઈ ૧૯. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા ૨૦. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા મુંબઈ ૨૧. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ મુંબઈ ૨૨. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા ૨૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હઃ નરેશભાઈ નવસારી ૨૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ પાટણ ૨૫. સાલેચ્છા ઉકચંદજી જુગરાજજી અમદાવાદ Talitut illalatlıtuur મુંબઈ મુંબઈ Page #324 -------------------------------------------------------------------------- ________________ .: સહયોગી : સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો ફળો આપી સહયોગી બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ. મુંબઈ સુરત સુરત મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ભાંડોતરા મુંબઈ હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી. ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા પરિવાર C/o. કુમારભાઈ એ. મહેતા ૩. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા C/o. અરવિંદભાઈ આર. શાહ ૪. સંઘવી સોહનરાજજી રૂપાજી શ્રીમતી નિર્મળાબહેન હિંમતલાલ દોશી હઃ શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી શ્રી કેશવલાલ દલપતભાઈ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી છે. સ્વ. મણીલાલ નીહાલચંદ શાહ હ : રતીલાલ મણીલાલ શાહ ૮. ભાંડોતરા નિવાસી સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદ સહપરિવાર સ્વ. શ્રી ભીખમચંદજી સાંકળચંદજી C/o. શાહ રતનચંદ ફુલચંદ ૧૦. શાહ પારૂબહેન મયાચંદ વરધાજી ૧૧. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા હ : પ્રવિણભાઈ શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હઃ પાનાચંદ નાનુભાઈ ઝવેરી ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ(ઉ.ગુ.)વાળા ૧૫. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. : યોગેશભાઈ તથા નિકુંજભાઈ ૧૬. શાહ માણેકલાલ નાનચંદ ૧૦. શાહ મચાચંદ મલકચંદ પરિવાર ૧૮. શાહ બબાલાલ ડાહ્યાભાઈ રોકાણી (જૂનાડીસાવાળા) ૧૯. ચુનીલાલ માણેકલાલ દડીયા ૨૦. શાહ વીરચંદ પૂનમચંદ દલાજી (બાપલાવાલા) હઃ તુલસીબેન, સુભીબેન, સખુબેન જેસાવાડા સુરત ૧૨. મુંબઈ સુરત મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ Page #325 -------------------------------------------------------------------------- ________________ Page #326 -------------------------------------------------------------------------- ________________