SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. દૃષ્ટાંતદ્વાર – સંકાશ ભોગ પરિશુદ્ધિ=“આશાતનાનો ત્યાગ” એવો જ અર્થ (સમજવો). અહિં, દહેરાસર બાંધવાનો વિધિ અને આશાતના દ્વૈપચાંશક અને ષોડશક વગેરે ગ્રંથોમાંથી જાણી લેવા. ૬૫ ગાથા-૬૬ ] ↑ હવે (આ દૃષ્ટાંતનો) ઉપસંહાર કરે છે રૂપ સો મહા-ઘુમાવો, સત્યવિ અ-વિત્તિ-માવ-ચાળ | વિશુદ્ધ-ધમાં, અ-વ્રુતિબા-ડરાનો નાઓ દ્દા ચાર” [શ્રા.દિ.કૃ.ગા-૧૨૫] “એ પ્રકારે, સર્વ ઠેકાણે, અવિધિપણાનો ત્યાગ કરીને, વિશુદ્ધ ધર્મની આચરણા કરીને તે મહાનુભાવ (સંકાશ શ્રાવક) અસ્ખલિતપણે આરાધક થયા.' ૬૬ ‘‘ઢ્ય સો મહા’’ ત્તિ । વ્યારા ↑ એ પ્રકારે=કહ્યા પ્રમાણેની નીતિથી-રીતભાતથી તે સંકાશનો આત્મા મહાનુભાવ=વધતા જતા ખાસ પ્રકારના ઉત્તમ અધ્યવસાયોને લીધે જેનો પુણ્ય પ્રભાવ ખૂબ ખીલી રહ્યો છે, તે. એટલે કે 'ઉર્તનાદિ કરણોને લીધે પુણ્યપ્રકૃતિમાં વધારો, અને વૈઅપવર્તનાદિ કરણોને લીધે પાપ-પ્રકૃતિમાં ઘટાડો, થવાથી સર્વ=ધર્મકાર્યોમાં 2. 3. 1. 2. ૧૨૮ એટલે કે “તેને એટલે મોક્ષને હિતકારી અનુષ્ઠાન આચરનાર થયા.” એ ભાવાર્થ છે. ૬૬ અવિધિ ભાવનો ત્યાગ કરવાથી=એટલે કે, અનુચિત પ્રવૃત્તિ રોકી દઈ, વિ-શુદ્ધ ધર્મની આરાધના કરી, એટલે કે શ્રુતરૂપ અને ચારિત્રરૂપ ધર્મની આરાધના કરી, અસ્ખલિત આરાધક થયા=નિર્વાણ પ્રાપ્ત કરાવનાર આરાધના કરનાર થયા, [છ મા પંચાશકમાં] [૬ઠ્ઠા ષોડશકમાં] [ઉર્તનાકરણ એ એક જાતના અધ્યવસાય છે, તેનાથી કર્મની સ્થિતિ અને રસ વગેરેમાં વધારો થાય છે.] [અપવર્તનાકરણ એ પણ એક જાતના અધ્યવસાયો છે. તેનાથી કર્મોની સ્થિતિ ને ૨સ વગેરેમાં ઘટાડો થાય છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy