SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૬૨-૬૩] ૭. દેદાંતદ્વાર – સંકાશની કથા ૧૨૪ સ્વભાવથી જ સંસાર ઉપર વૈરાગ્ય ધરાવતા હતા. શાસ્ત્રમાં કહેલી શ્રદ્ધા, આચાર અને નિરવદ્ય એટલે શુદ્ધ વ્યવહાર ધરાવતા હતા. ગંધિલાવતી નગરીમાં રહેતા હતા. શક્રાવતાર ચૈત્ય નામના શ્રી જિનમંદિરમાં ઉત્તમ ભાવથી-શુદ્ધ મનથી-સાર-સંભાળ કરતા હતા. જે કોઈક વખત કોઈક કારણે ઘરના કામકાજની વ્યગ્રતા વગેરેથી, ચૈત્યદ્રવ્યનો ઉપભોગ કરતા થઈ ગયા. ત્યાર પછી એ પ્રમાદથી જાવજીવ સુધી તે કર્મની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના, મરણ પામ્યા, અને સંસારમાં પૂર્વે પહેલાં દુઃખોની પરંપરા ભોગવતા સંખ્યાતા દુર્ભવોમાં ભમ્યા. ૬૦, ૬૧ તારા' રૂમ-સુમો નાગો, તમ-સેસથાગો યા दारिद्दमऽ-संपत्ती, पुणो पुणो चित्त-णिब्बेओ ॥६२॥ केवलि-जोगे पुच्छा, कहणे बोही, तहेव संवेओ । “વિ ફરિગનહિં”, “રેડય-વ્યસ્ત જુદી” ત્તિ દ્રા શ્રિા.દિ..ગા-૧૧૯-૧૨૦] “તગરા નગરીમાં શેઠના દીકરા તરીકે જન્મ્યા, પરંતુ પૂર્વનું કર્મ બાકી રહી જવાથી દરિદ્રપણું આવ્યું, સંપત્તિ ચાલી ગઈ અને મનમાં ખેદ થવા લાગ્યો.” દર શ્રી કેવળી ભગવંતનો યોગ થયો ત્યારે બધું પૂછ્યું, કેવળી ભગવાને કહ્યું, ત્યારે બોધિ પ્રાપ્ત થયું, અને વૈરાગ્ય પ્રાપ્ત થયો. “આ સ્થિતિમાં હવે મારે શું કરવું ઉચિત છે?” એમ પૂછ્યું. “ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કરવી.” એમ કહેવામાં આવ્યું.” ૩ “RRIE” “ત્તિ” રિા ચાધ્યા5. અયોધ્યા નગરીની પાસે શક છે સ્થાપેલું પ્રાચીન જૈનતીર્થ 6. આદિ શબ્દથી-અનાભોગ, સંશય, વિપર્યાસ અને ઉત્સુકપણું વગેરે સમજી લેવા 1-2. આ ટિપ્પણીના અર્થો ૬૨-૬૩ ગાથાના અર્થ મુજબ સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy