________________
ગાથા-૬૮-૭૧].
ઉપસંહાર અને અંત્યમંગલ
૧૩૬
ઉપસંહાર | ગ્રંથ પૂરો કર્યા પછી હવે ભવ્ય જીવોને ઉત્સાહિત કરવામાં આવે છે,
जई इच्छह णिव्वाणं, अह वा लोए सु-वित्थडं कित्तिं ।
ता जिण-वर-णिद्दिढे, विहि-मग्गे आयरं कुणह ॥६८॥ જો તમે મોક્ષ ઇચ્છતા હો, અથવા આ લોકમાં બહુ જ ફેલાયેલી કીર્તિ ઈચ્છતા હો, તો શ્રી જિનેશ્વર પ્રભુએ ઉપદેશેલા વિધિમાર્ગમાં આદર કરો.” ૬૮ “ના” રિ ભાવાર્થ સમજી શકાય તેવો છે. ૬૮
હવે ગ્રંથકાર કવિશ્રી પોતાનું નિરભિમાનપણું બતાવે છે, तह-विहं-भवि-बोहण-ऽत्थं भणियं जं च विवरियं इह गंथे ।
तं सोहंतु गीय-त्था, अण-ऽभिनिवेसी अ-मच्छरिणो ॥६९॥
તેવા પ્રકારના (યોગ્ય) ભવ્ય જીવોને સમજાવવા માટે રચેલા આ ગ્રંથમાં જે કાંઈ વિરુદ્ધ કહેવાયું હોય, તે, આગ્રહ વગરના અને ઈર્ષ્યા વગરના ગીતાર્થ પુરુષો શુદ્ધ કરજો.” ૬૯
“તદ-વિ-વિવોro” રિા વ્યાખ્યા સરળ છે. ૬૯
છે હવે ગ્રંથની સમાપ્તિનો ઉપસંહાર કરવાને પ્રસંગે છેલ્લું મંગલાચરણ કરે છે.“તા---ળ-વિવા-ર-વિઝયા-Ssg-માન-સૂરિનના માપુ-વિનય-ગુદ-વ-વાય-તાવણ-વિયેળ ૭૦ गंथ-उंतर गाहाहिं, सम-ऽत्थिया दब्ब-सित्तरी एसा । મવિઝ-નળ-વોરણ-ડલ્ય, સંત-માતં સુગર ઘં કા
“તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રીમાનવિજયસૂરિ મહારાજાના (ધમી રાજ્યમાં ભાનવિજય બુધ (ગુરુ) ના સેવક લાવણ્ય વિજય વાચકે આ દ્રવ્ય સપ્તતિકા નામનો ગ્રંથ બીજા ગ્રંથોની ગાથાઓથી ભવ્ય જીવોના બોધ માટે વ્યવસ્થિત રીતે રચ્યો છે. અને તે (ગ્રંથ) હંમેશાં મંગળની માળા રચો. ૭૦-૭૧
દવસિત્તરી ગ્રંથ પૂરો થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org